0

ડિસ્કવરીના પુનરાગમનની યાત્રા શરૂ

રવિવાર,એપ્રિલ 18, 2010
0
1
પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ અશ્ફાક પરવેજ કયાનીએ એક ગામ પાસેથી માફી માંગી છે. આ ગામના સભ્યો આ માસે એક હવાઈ હુમલામાં મૃત્યુ પામ્યાં હતાં. ઇંટર સ્ટેટ પબ્લિક રિલેશન્સ તરફથી જારી એક યાદીમાં કહેવામાં આવ્યું છે કે, કયાનીએ (ખૈબર કબાયલી વિસ્તારમાં) તિરાહ ...
1
2
વિસ્થાપિતોના એક શિબિરમાં આજે એકપછી એક થયેલ બે બોમ્બ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા અને 50 બીજા ઘાયલ થઈ ગયા. પશ્ચિમોત્તર પાકિસ્તાનમાં આતંકવાદ વિરોધી અભિયાનને કારણે વિસ્થાપિત થયેલ લોકોને માટે આ શિવિર સ્થાપિત કરવામાં આવ્યુ હતુ.
2
3
મુંબઈ હુમલા સંબંધમાં પહેલીવાર ખુલાસો થયો કે 26 નવેમ્બર 2008મા રોજ થયેલ મુંબઈ હુમલાના નરસંહારને અંજામ આપનારાઓને અફગાનિસ્તાન સ્થિત અલકાયદાન શિબિરોમાં પ્રશિક્ષણ આપવામાં આવ્યુ હતુ. સૂત્રોએ સંકટ પર જોર આપતા સુરક્ષા સંદર્ભમાં ભારત માટે અફગાનિસ્તાનના ...
3
4
'બ્રિક' અને 'ઈબ્સા'એ શિખર બેઠકોમાં પશ્ચિમી દેશો દ્વારા ઈરાન પર તાજેતરમાં લગાવેલ પ્રતિબંધનો ભારતે વિરોધ કર્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શર્માએ શનિવારે સંવાદદાતાઓને કહ્યુ કે આ શિખર બેઠકોમાં ઈરાન મુદ્દા પર ચર્ચા થઈ જેમા પ્રધાનમંત્રીએ ...
4
4
5
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રચિત સ્વતંત્ર સમિતિના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનની ભૂતપૂર્વ વડાપ્રધાન બેનજીર ભુટ્ટોની હત્યાને રોકી શકાઈ હોત. રિપોર્ટમાં બેનજીરની સુરક્ષામાં 'વિફળતા' માટે તત્કાલીન મુશર્રફ સરકારની પણ આલોચના કરવામાં આવી છે. ...
5
6
પાકિસ્તાનને ગુરૂવારે કહ્યું કે, આ માસના અંતમાં યોજાનારા દક્ષેસ શિખર સમ્મેલન અંતર્ગત વડાપ્રધાન યૂસુફ રજા ગિલાની અને તેમના ભારતીય સમકક્ષ મનમોહનસિંહ વચ્ચે હજુ સુધી કોઈ મુલાકાત નક્કી થઈ નથી જો કે, એક પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો અને વાતચીત ફરીથી શરૂ કરવા ...
6
7
અફગાનિસ્તાનના દક્ષિણવર્તી શહેર કંધારમાં વિદેશી કંપનીએ એક પ્રાંગણને નિશાન બનાવીને કરવામાં આવેલ આત્મઘાતી બોમ્બ હુમલામાં ઓછામાં ઓછા 6 લોકો માર્યા ગયા. રાષ્ટ્રપતિના સાવકા ભાઈએ આ માહિતી આપી. આ વિસ્ફોટ એક કંધાર હોટલની નજીક થયેલ એક અન્ય કાર હુમલાના કલાકો ...
7
8

ચીનમાં ભૂકંપ, મૃતક સંખ્યા 589

ગુરુવાર,એપ્રિલ 15, 2010
ચીનના પશ્વિમોત્તર પ્રાંત છિંગ હાયમાં કાલે 7.1 ની તીવ્રાતા સાથે આવેલા વિનાશકારી ભૂકંપથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 589 પર પહોંચી ગઈ છે. રેક્ટરે સ્કેલ પર 7.1 ની તીવ્રતાથી કાલે સવારે તિબેતના પઠારમાં સ્થિત છિંગ હાય પ્રાંતમા ભૂકંપના આંચકા અનુભવામાં ...
8
8
9
અમેરિકાની પ્રથમ મહિલા મિશેલ ઓબામાએ મૈક્સિકો સાથે ઘનિષ્ઠ સંબંધ સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી ત્યાંના રાષ્ટ્રપતિની પત્ની સાથે મુલાકાત કરી. તેમણે બાળકો સાથે નૃત્ય કર્યું અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યાં. મૈક્સિકો સિટીના ઈબેરો અમેરિકન વિશ્વવિદ્યાલયમાં ...
9
10
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ દક્ષિણ એશિયાના નેતાઓને કહ્યું છે કે, ક્ષેત્રમાં સ્થાયી શાંતિ માટે લંબિત મામલાઓના સમાધાનની દિશામાં તે વીતેલી વાતોને વિઘ્ન ન બનવા દે. ભારતના ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને લેખક જસવંતસિંહ સાથે રાષ્ટ્રપતિ ભવનમાં ...
10
11
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું છે કે, પરમાણુ સુરક્ષા નિવેદનો પર પાકિસ્તાનના હસ્તાક્ષર અને તેના દ્વારા જતાવવામાં આવેલી પ્રતિબદ્ધતાઓથી ભવિષ્યમાં પરમાણુ સામગ્રીની તસ્કરી અથવા તેના પ્રસારનો ખતરો ઓછો થવાની સંભાવના છે. ઓબામાએ કહ્યું કે, ...
11
12
ચીનના કિંધાઈ પ્રાંતમાં બુધવારે સવારે આવેલા 7.1 ની તીવ્રતાવાળા જબર્દસ્ત ભૂકંપમાં ઓછામાં ઓછા 300 લોકોના મૃત્યુ નિપજ્યાં છે જ્યારે આઠ હજાર લોકો લોકો ઘાયલ થયાં છે. શિન્હુઆ સંવાદ સમિતિના રિપોર્ટ અનુસાર ભૂકંપ સ્થાનીય સમયાનુસાર સવારે લગભગ સાત વાગ્યેને 49 ...
12
13
પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણા પર પુસ્તક લખવાના કારણે ભાજપથી નિષ્કાષિત ભૂતપૂર્વ વિદેશ મંત્રી જસવંતસિંહે કહ્યું છે કે, તેમણે ઝીણા વિષે જે કઈ પણ લખ્યું છે તેના પર તેમને કોઈ અફસોસ નથી. ઉલ્લેખનીય છે કે, 'જિન્ના - ઈંડિય પાર્ટીશન એન્ડ ઈંડીપેંડેસ' ...
13
14
પરમાણુ સુરક્ષા શિખર સમ્મેલનમાં સોમવારે બરાક ઓબામાના રાત્રિભોજન પર પાકિસ્તાનના વડાપ્રધાન યૂસુફ રજા ગિલાનીએ મનમોહન સિંહ સાથે વાતચીત કરી. બન્ને નેતાઓ વચ્ચે જો કે, આ વાતચીત અમુક મિનિટો સુધી જ ચાલી. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિષ્ણુ પ્રકાશે ...
14
15
પરમાણુ શિખર સમ્મેલનમાં હાજરી આપી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન યૂસુફ રજા ગિલાનીએ મુંબઈ હુમલાને અંજામ આપનારા લશ્કર-એ-તૈયબા વિરુધ કડક કાર્યવાહી કરવા માટે હજુ વધુ પૂરાવાઓની જરૂરિયાત જણાવી અને પાકિસ્તાની ધરતીથી ભારત પર આતંકવદી હુમલા કરનારા સંગઠનનોને સહન ...
15
16
અમેરિકાની અત્યાર સુધીની સર્વાધિક ભીષણ ખાણ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વેસ્ટ વર્જીનિયાના 29 ખાણ મજૂરો પ્રત્યે સંવેદના જાહેર કરતા અમેરિકી સિનેટે અમુક ક્ષણ મૌન રાખતા તેને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. સેનેટે કાલે બેરોજગારી લાભોમાં સંબંધમાં એક ખરડા પર ચર્ચા ...
16
17
અમેરિકામાં ન્યૂયોર્કમાં ભૂમિગત ટ્રેનોમાં બોમ્બ રાખવાના ષડયંત્રમાં ચોથા સંદિગ્ધ આતંકવાદીને પાકિસ્તાનમાંથી પકડી લેવામાં આવ્યો છે. સ્થાનીય મીડિયા રિપોર્ટ અનુસાર આ અજાણ્યા સંદિગ્ધને એક સપ્તાહ પહેલા પાકિસ્તાનમાંથી પકડી લેવામાં આવ્યો હતો. અમેરિકા એ ...
17
18
પ્રધાનમંત્રી મનમોહનસિંહે ગત રાત્રે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે મુલાકાત કરીને પાકિસ્તાનથી સતત આવી રહેલા આતંકી ખતરા અને 26/11 હુમલા માટે જવાબદાર લોકોને દંડિત કરવાની પડોશી દેશની અનિચ્છાને રેખાંકિત કરી. તેમણે ડેવિડ હેડલી સુધી પહોંચ પ્રાપ્ત કરવા ...
18
19
યુદ્ધક હેલિકોપ્ટરોથી લૈસ સૈનિકોને પશ્વિમોત્તર પાકિસ્તાનમાં ઓરકજઈ કબીલાઈ ક્ષેત્રમાં હુમલો કરીને 43 આતંકીઓને ઠાર કરી દીધા. સેનાએ તેમના છુપાવાના ત્રણ ઠેકાણાઓને નષ્ટ કરી દીધા. આધિકારિક સૂત્રોએ જણાવ્યું કે, ઓરકજઈ એજન્સીના બૈજોત ક્ષેત્રમાં સુરક્ષા ટુકડીએ ...
19