ગુરુવાર, 1 જાન્યુઆરી 2026
0

જાણો કેવી રીતે કરીએ હોળીની પૂજા- હોલિકા દહન પૂજા-વિધિ, પૂજન સામગ્રી અને મહત્વ

મંગળવાર,ફેબ્રુઆરી 27, 2018
0
1
હોળીના 8 દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થઈ જાય છે . આ 8 દિવસ સુધી કોઈ શુભ કામ ન કરવું. એનું જ્યોતિષીય કારણ વધારે વૈજ્ઞાનિક , તર્ક સમ્મત અને ગાઢ છે. જ્યોતિષ મુજબ અષ્ટમીને ચંદ્રમા, નવમીને સૂર્ય, દશમીને શનિ , એકાદશીને શુક્ર, દ્વાદશીને ગુરુ , ત્રયોદશીને બુધ , ...
1
2
Holi totka- હોળી પર હનુમાનજીને ચઢાવો પાન - બજરંગબળી દરેક મનોકાનમા પૂરી કરશે
2
3
ધાર્મિક પુરાણોની માનીએ તો ફાલ્ગુન શુક્લ અષ્ટમીથી હોળાષ્ટક શરૂ થઈ જાય છે. આ અષ્ટમીથી પૂર્ણિમા સુધીના 8 દિવસોને હોળાષ્ટક કહેવાય છે. આ હોળાષ્ટક દોષ 8 દિવસો સુધી રહે છે. આ સમયે 23 ફેબ્રુઆરીથી હોળાષ્ટક લાગી જશે, જે 1 માર્ચ સુધી રહેશે. અને આ સમયે કોઈ પણ ...
3
4
તમે જોયું હશે કે શિવના ભક્ત ભોળાનાથને બિલપત્ર અને ભાંગ ધતૂરો જ અર્પિત કરવામાં આવે છે. જ્યારે બીજા દેવી-દેવતાઓને જુદા-જુદા પ્રકારના ભોગ અર્પણ કરવામાં આવે છે. તે ઉપરાંત ભોળા શંકર ભાંગ ચઢાવતા લોકો પર પ્રસન્ન થાય છે. ભગવાનને આ બધી ચીજો કેમ પસંદ છે ...
4
4
5

ભાંગ ઉતારવાના 5 સીક્રેટ

મંગળવાર,ફેબ્રુઆરી 13, 2018
આરોગ્ય- રંગોના તહેવાર હોળીમાં લોકો ખૂબ મસ્તી કરે છે. આ દિવસે એક બીજા પર રંગ ફેંકવાથી કોઈ ના પણ નહી કરતા. બધા પરિવાર અને સંબંધીઓ આ સિવાય એક સાથે એકત્ર થઈને તહેવાર ઉજવે છે. હોળીમાં ભાંગની વાત ન હોય યો થઈ જ ન શકે. આ દિવસે લોકો ભાંગ પણ જમીને પીવે છે. ...
5
6
મેષ - આ રાશિના સ્વામી મંગળ ના પૂજન શિવલિંગના રૂપમાં જ કરાય છે. શિવલિંગ પર કાચા દૂધ અને દહી અર્પિત કરો. સાથે જ ધતૂરો પણ ચઢાવો . દીપ પ્રગટાવી ભગવાનની આરતી કરો.
6
7
મહાશિવરાત્રિનો તહેવાર 24 ફેબ્રુઆરી શુક્રવારે આવી રહ્યો છે. અ દિવસે ધનની દેવી લક્ષ્મીને સમર્પિત છે. શિવરાત્રી પર શિવ પૂજન કરતા પહેલા તેમના પુત્ર ગણેશજીનુ પૂજન કરવાનુ વિધાન છે. ભોલે બાબાએ ખુદ તેમને અગ્ર પૂજા અધિકારી બનાવ્યા છે. તેથી સૌ પ્રથમ ગણેશજીનુ ...
7
8
મહાશિવરાત્રિનો પર્વ 24 ફેબ્રુઆરી શુક્રવારે પડી રહ્યું છે . આ દિવસે ભગવાન શિવના પૂજનથી બધી પરેશાનીઓનો નાશ હોય છે. તેની સાથે જ માણસ પર
8
8
9
શિવ એટલે કે કલ્યાણકારી, શિવ એટલે કી બાબા ભોલેનાથ, શિવ એટલે શિવશંકર, શિવશંભુ, શિવજી, નીલકંઠ, રૂદ્ર વગેરે. હિંદુ દેવી-દેવતાઓમાં ભગવાન શુવ શંકર સૌથી લોકપ્રિય દેવતા છે. એ દેવોના દેવ મહાદેવ છે તો અસુરોના રાજા પણ તેના ઉપાસક રહે. આજ પણ વિશ્વ ભરમાં હિંદુ ...
9
10
શાસ્ત્ર અને પુરાણ્ન મુજબ નિશીથ વ્યાપિની ફાગણ કૃષ્ણ ચતુર્દશી તિથિને મહાશિવરાત્રીનુ વ્રત કરવામાં આવે છે પણ આ વખતે મહાશિવરાત્રિમાં ભોલેના ભક્ત અસમંજસમાં છે. ચતુર્દ્શી તિથિ બે દિવસની હોવાને કારણે લોકો મુંઝવણમાં છે કે વ્રત કયા દિવસે કરવુ. કેટલાક ...
10
11
13 ફેબ્રુઆરી મંગળવારે મહાશિવરાત્રિનો તહેવાર ઉજવાશે. મહાશિવરાત્રિનો તહેવાર શિવભક્તો માટે ખૂબ મહત્વનો છે. શિવરાત્રિ પર શિવ ભક્ત ભગવાન શિવને પ્રસન્ન કરવામાટે ઉપવાસ રાખે છે અને પૂણ ભક્તિભાવથી શિવજીની પૂજા અને આરાધના કરે છે. પણ ભૂલવશ શિવજીને પ્રસન્ન કરવા ...
11
12
શિવ એટલે કે કલ્યાણકારી, શિવ એટલે કી બાબા ભોલેનાથ, શિવ એટલે શિવશંકર, શિવશંભુ, શિવજી, નીલકંઠ, રૂદ્ર વગેરે. હિંદુ દેવી-દેવતાઓમાં ભગવાન શુવ શંકર સૌથી લોકપ્રિય દેવતા છે. એ દેવોના દેવ મહાદેવ છે તો અસુરોના રાજા પણ તેના ઉપાસક રહે. આજ પણ વિશ્વ ભરમાં હિંદુ ...
12
13
આપણા દેશની શાન તિરંગો ઝંડો. સ્વતંત્રતા સંગ્રામથી લઈને આજ સુધી તિરંગાની સ્ટોરીમાં ઘણા રોચક મોડ આવ્યા. પહેલા તેનુ સ્વરૂપ કંઈક બીજુ હતુ અને આજે કંઈક બીજુ છે. દેશ 67મો સ્વતંત્રતા દિવસ સમારંભ ઉજવી રહ્યો છે. પણ ઘણા ઓછા લોકોને આપણા રાષ્ટ્રીય ધ્વજ વિશે ...
13
14
શું તમે જાણો છો વસંત પંચમીની આ 5 ખાસ વાતો
14
15
ફૂલોની સુગંધની વચ્ચે ઠંડી ઠંડી ફૂંકાતી હવા.. સરરર ઉડતી ઓઢણી .. અને ખુશીઓનું કોરસ ગાતા પત્તા. લો આવી ગઈ પ્રેમની ઋતુ વસંત
15
16
ગણેશ ચતુર્થી માટે શહરોમાં મૂર્તિયાને બનાવવાનો કાર્ય જોરેથી ચાલી રહ્યો છે. આમ તો પૂરા દેશમાં જ આ ત્યોહાર ધામધૂમથી ઉજવાય છે પણ મુંબઈ અને મહારાષ્ટ્રમાં ગણેશચતુર્થીનો દૃશ્ય જુદો જ લાગે છે. શિવપુરાણમમાં ભાદ્રપદ માસના કૃષ્ણપક્ષની ચતુર્થીને ...
16
17
સામગ્રી - 2 કપ બાસમતી ચોખા, 1 કપ ખાંડ, 1/2 ટી સ્પૂન વાટેલી ઈલાયચી, 2-3 લવિંગ, કેસરના કેટલાક રેસા, 1 ચપટી ખાવાનો પીળો રંગ, 1 ટેબલ સ્પૂન ઘી, 50 ગ્રામ કતરેલા સુકામેવા(કાજુ-બાદામ-કિશમિશ), 1 ટેબલ સ્પૂન દૂધ. બનાવવાની રીત - સૌ પ્રથમ ચોખાને છુટ્ટો ભાત ...
17
18
વસંત પંચમી માઘ માસના શુક્લપક્ષની પંચમી તિથિને ઉજવાય છે. એવી માન્યતા છે કે માઘ શુક્લપક્ષ પંચમીના દિવસે જ્યાં કે દેવી માતા સરસ્વતીના પ્રાકટય થયું હતું. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની ખાસ પૂજા કરાય છે. આ વખતે વસંત પંચમી 22 જાન્યુઆરીને ઉજવાઈ રહી છે.
18
19
સરસ્વતીની કૃપા મેળવવા વિદ્યાર્થીઓ અને બાળકો કરે આ ઉપાય વિદ્યાર્થીઓએ તેમની પાઠય પુસ્તકમાં વસંત પંચમીના દિવસે મોરપંખ રાખવું જોઈએ
19