0
Diwali 2024: વાઘ બારસ શા માટે ઉજવાય, વાછરડા પૂજાનુ મુહુર્ત
સોમવાર,ઑક્ટોબર 28, 2024
0
1
Diwali 2024- ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આઠમા દીપોત્સવ અંતર્ગત સરયૂ નદીના કિનારે 28 લાખ દીવા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ
1
2
આજે રમા એકાદશી અને વાઘ બારસનો શુભ સંયોગ છે. આવી સ્થિતિમાં આજે આ ખાસ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. તો જાણી લો આજે તમારે કયા ઉપાય કરવા જોઈએ.
2
3
Diwali Muhurat Trading: જો તમે પણ આ દિવાળીમાં મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન શેર માર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ ટિપ્સને અવશ્ય અનુસરો.
3
4
Dhanteras 2024 - ધનતેરસ પર ખરીદી કરવાથી શુભ ફળ મળે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આ દિવસે તમારે તમારી રાશિ પ્રમાણે કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ.
4
5
શુક્રવાર,ઑક્ટોબર 25, 2024
Dhanteras 2024- હિંદુ ધર્મમાં ધનતેરસનો તહેવાર માતા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે દીવા પ્રગટાવવાની ખાસ માન્યતા છે. હવે આ દિવસે ક્યાં સ્થાન પર દીવા પ્રગટાવાવા શુભ ગણાય છે તે વિશે વિસ્તારથી જાણી લો
5
6
શુક્રવાર,ઑક્ટોબર 25, 2024
Diwali 2024 Puja Bhog: દિવાળીની પૂજાનો ભોગ ખૂબ ખાસ હોય છે. માતા લક્ષ્મીને ખુશ કરવા માટે એક વસ્તુઓનો ભોગ જરૂર લગાવાય છે.. આવો જાણીએ કંઈ છે એ વસ્તુ
6
7
દિવાળી દરમિયાન કેટલાક જીવોના દર્શન ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે તમે આ જીવોને જુઓ છો, ત્યારે તમે તમારા જીવનમાં સુખદ ફેરફારો જોઈ શકો છો. આજે અમે તમને આ લેખમાં આ જીવો વિશે માહિતી આપીશું...
7
8
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુષ્ય નક્ષત્રના દેવતા ગુરુ છે અને તેના સ્વામી શનિદેવ છે, તેથી પુષ્ય નક્ષત્ર પર શનિનું વર્ચસ્વ છે, પરંતુ તેનો સ્વભાવ ગુરુ જેવો છે. તેને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે 24 ઓક્ટોબરે 2024 ગુરુ પુષ્ય યોગ છે
8
9
ધનતેરસ પર શું ખરીદવું પૌરાણિક માન્યતાઓના મુજબ આ દિવસે આયુર્વેસિક ચિકિત્સાના રાજા ધન્વતરિ દેવ સમુદ્ર મંથનથી પ્રગટ થયા હ
9
10
છોટી દિવાળીને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે હિન્દુ ધર્મનો આ પવિત્ર તહેવાર ક્યારે ઉજવાશે, જાણો અમારા લેખમાં વિગતવાર.
10
11
Guru Pushya Nakshatra 2024 - પુષ્ય નક્ષત્રનો સમય અત્યાધિક શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પુષ્ય નક્ષત્રને રાજા નક્ષત્ર કહેવામાં આવે છે અને આ દિવસે ખરીદવામાં આવેલી વસ્તુઓ ઘરમાં સમૃદ્ધિ અને ખુશહાલી લાવે છે.
11
12
Happy diwali : દિવાળી પર લક્ષ્મી પૂજન, ગણેશ પૂજન અને રંગોળી બનાવવા જેવી ઘણી માન્યતાઓ પ્રચલિત છે. તે જ રીતે કે પરંપરા છે દિવાળી પર માટીનુ ઘર બનાવવાની. શું તમે જાણો છો કે દિવાળી પર માટીનુ ઘર કેમ બનાવે છે?
12
13
Muhurat Trading- દિવાળી પર, NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ) અને BSE (બોમ્બે સ્ટોક એક્સચેન્જ) બંને મર્યાદિત સમય માટે ટ્રેડિંગની મંજૂરી આપે છે. સામાન્ય રીતે, સત્રને નીચેના ભાગોમાં વહેંચવામાં આવે છે
13
14
ધનતેરસ 2024: ધનતેરસના દિવસે સોનું, ચાંદી, વાહન અને પિત્તળના વાસણો ખરીદવાથી અનેક ગણો વધુ લાભ મળે છે. એવું કહેવાય છે કે ધનતેરસના દિવસે નવી વસ્તુઓ ઘરમાં લાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે.
14
15
આ દિવાળીની ખરીદીમાં કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ ખરીદો, તહેવાર ખૂબ જ ખાસ બનશે, ચાલો આ લેખ દ્વારા કેટલાક રસપ્રદ શોપિંગ વિચારો વિશે જાણીએ.
15
16
Diwali shubh muhurat 1લી નવેમ્બરે દિવાળી ઉજવવાની વાત કરી રહ્યા છે, તો ચાલો જાણીએ કે આ વર્ષે દિવાળીની ચોક્કસ તારીખ અને લક્ષ્મી પૂજાનો શુભ મુહુર્ત શું
16
17
નૂતન વર્ષાભિનંદન નવા વર્ષની શુભેચ્છા ગુજરાતીમાં જે રીતે મહિનાનાં પ્રથમ દિવસને પડવો અને બેસતો મહીનો કહેવાય છે તે જ રીતે વર્ષનાં પ્રથમ દિવસને બેસતું વર્ષ કહેવાય છે
17
18
Diwali 2024 Guru Pushya Nakshatra : પ્રકાશનો તહેવાર એટલે કે દિવાળીને આવવાને હવે થોડાક જ દિવસો બાકી છે અને તેની તૈયારીઓ બજારોમાં જોવા મળી રહી છે. લોકોએ ખરીદીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. તેની શરૂઆત તો નવરાત્રિથી જ થઈ હતી,
18
19
Bhai Dooj 2024 ભાઈ બીજના દિવસે બહેનો તેમના ભાઈઓને તિલક લગાવે છે. તિલક કરવા માટે બહેનો ચોખા, કંકુ અને રક્ષાસૂત્રનો ઉપયોગ કરે છે.
19