0
Merry Christmas 2023 Wishes: 25 ડિસેમ્બરે મિત્રોને મોકલો આ હ્રદયસ્પર્શી ક્રિસમસ Wishes, શાયરી અને ફોટોઝ
રવિવાર,ડિસેમ્બર 24, 2023
0
1
Christmas 2022: શા માટે ઉજવાય છે નાતાલ (Christmas) નાતાલ((Christmas) એટલે જગતનાં મુકિતદાતા બાળ ઈસુનો જન્મ. આ દિવસ એક મહાન પર્વ એટલે કે નાતાલ. જેને આપણે ખ્રિસ્તીજયંતિ પણ કહીએ છીએ અને આ પર્વ આખા જગતમાં વિભિન્ન પ્રાંતમાં ઉજવવામાં આવે છે.
1
2
મંગળવાર,ડિસેમ્બર 19, 2023
story of jesus christ birth- આ મારો પ્રિય પુત્ર છે, હું આથી ખુશ છું, આ સાંભળો. '
મારિયા એ યોસેફની ધાર્મિક પત્ની હતી, જે સુથાર તરીકે કામ કરતી હતી. તેઓ નાઝારેથમાં રહેતા હતા. એક દિવસ દેવદૂત ગેબ્રિયલ તેની પાસે આવ્યો અને કહ્યું- 'નમસ્કાર, કૃપાળુ, ...
2
3
હો..હો...હો.. કહેતા લાલ-સફેદ કપડામાં મોટી દાઢી સફેદ દાઢી અને વાળ વાળા ,ખભા પર ગિફ્ટથી ભરેલો બેગ લટકાવી ,હાથમાં ક્રિસમસ બેલ લીધેલ સંતાને તમે જરૂર ઓળખતા હશો. ક્રિસમસ પર તમે એને મળ્યા હશો અને પછી ટીવી અખબારોમાં એને જોયું પણ હશે.
3
4
જે આપણા માટે દર વર્ષે ગિફ્ટ લઈ આવે છે! બાળકમાંથી મોટા થઈ ગયા પણ પેલા અદૃશ્ય નગરમાંથી આવતા અદૃશ્ય ફરિશ્તાની વાટ આપણે હજુય ચોરીછૂપી જોઈએ છીએ. કોઈક આવે અને કશુંક આપી જાય. આપણું મન વાંચી જાય.
4
5
શુક્રવાર,નવેમ્બર 24, 2023
આ સમયે જ્યેષ્ઠ માસનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે. પ્રદોષ વ્રત દર મહિનામાં બે વાર રાખવામાં આવે છે. એક શુક્લ પક્ષમાં અને એક કૃષ્ણ પક્ષમાં. એક વર્ષમાં કુલ 24 પ્રદોષ વ્રત છે. પ્રદોષ વ્રત ભગવાન શંકરને સમર્પિત છે. પ્રદોષ વ્રતમાં ભગવાન શંકરની પૂજા નિયમ અને ...
5
6
Dev Diwali 2023: દેવ દિવાળીન તહેવાર સૌથી શુભ તહેવારોમાંથી એક છે. જેને આખા દેશમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. તેને દેવ દિવાળીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર કારતક મહિનાની પૂર્ણિમા તિથિના રોજ ઉજવાય છે.
6
7
Labh Panchami 2023: દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે અને પ્રકાશના આ તહેવારનો છેલ્લો દિવસ લાભ પંચમી તરીકે ઉજવવામાં આવે છે. લાભ પંચમીને સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી અને લાભ પંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે
7
8
- આ દિવસે બહેનો સવારે સ્નાન કરીને ઉપવાસ કરે છે અને પોતાના પ્રિય દેવતા વિષ્ણુ અને ગણેશજીની પૂજા કરે છે.
8
9
Bhai Dooj 2023: ભાઈ બહેનના બંધન સાથે જોડાયેલ ભાઈ બીજનો તહેવાર ખૂબ જ પવિત્ર તહેવાર છે. આજના દિવસે બહેનો પોતાના ભાઈઓને તિલક લગાવે છે અને તેમના સારા જીવનની કામના કરે છે. ભાઈબીજના તહેવારમાં કેટલીક વાતોનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ
9
10
- ભાઈ બીજના દિવસે યમરાજે પોતાની બહેન યમુનાના ઘરે ભોજન કરાવ્યું અને પ્રસન્નતાપૂર્વક કહ્યું કે જે ભાઈ કારતક શુક્લ દ્વિતિયાના દિવસે પોતાની બહેનના ઘરે ભોજન કરશે તેને અકાળ મૃત્યુનો ભય રહેશે નહીં.
10
11
ભાઈબીજ એક એવો તહેવાર છે જેમાં સુગંધ છે ભાઈ-બહેનના મીઠા સંબંધોની. આ એ તહેવાર છે જે પ્રતિક છે કર્તવ્ય અને મંગલકામનાનુ અને આ માન્યતા જ છે જેણે કેટલાય સંબંધોને અતૂટ બંધનોમાં બાંધી મૂક્યા છે. ભાઈની સલામતી માટે અને લાંબા આયુષ્ય માટે ન જાને કેટલા વર્ષોથી આ ...
11
12
ગોવર્ધન પૂજા મુ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવ કાર્તિક શુક્લ પ્રતિપદાના દિવસે દિપાવલીના બીજા દિવસે ઉજવવામાં આવે છે.
12
13
Bhai beej 2023: કાર્તિક મહીનાની દિવાળી પછી શુક્લ પક્ષની દ્વીતિયા તિથિને ભાઈ બીજ ઉજવાશે. આ દિવસે યમ દ્વિતીયા અને ચિત્રગુપ્ત પૂજા પણ હોય છે. આવો જાણીએ આ વર્ષે ક્યારે ભાઈ બીજ
13
14
Annakoot Mohotsav
અન્નકૂટ ઉત્સવ દિવાળીના બીજા દિવસે ઉજવવામાં આવે છે. અન્નકૂટનો અર્થ થાય છે 'અનાજનો ઢગલો'. આવો જાણીએ આ દિવસે શું કરવું જોઈએ...
14
15
ધનતેરસ અને દિવાળી પર ઘરમાં દીવા પ્રગટાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. જાણો આ પ્રસંગે ક્યાં અને શા માટે દીવા પ્રગટાવવામાં આવે છે
15
16
વર્ષ 2024ના વાર્ષિક અનુમાન મુજબ રાહુ તમારી રાશિના 12મા ભાવમાં રહેશે. જો તમે વિદેશ જવા માંગો છો, તો તમે વર્ષ 2024 માં તેની તૈયારી શરૂ કરી શકો છો
16
17
1. દીપાવલી પર લક્ષ્મીની પૂજા કરવા માટે દીપ પ્રગટાવવામાં આવે છે. દીવો પિત્તળ અથવા સ્ટીલનો હોય છે.
2. એવું કહેવામાં આવે છે કે દિવાળીની રાત્રે ગાયના દૂધના શુદ્ધ ઘીનો દીવો મંદિરમાં પ્રગટાવવો જોઈએ. આનાથી તુરંત દેવાથી મુક્તિ મળે છે અને આર્થિક સંકટ સમાપ્ત ...
17
18
જો તમે તમારી આવક વધારવા માંગો છો તો દિવાળીના દિવસે લક્ષ્મી પૂજા ઉપરાંત આ ઉપાય કરો.
દિવાળીના દિવસે આખી અડદ, દહી અને સિંદૂર લઈને પીપળની જડમાં મુકો અને એક દીવો પ્રગટાવો.
18
19
Diwali signs- હિન્દુ માન્યતા મુજબ દિવાળીમાં માતા લક્ષ્મી તેમના જ ઘરમાં આવે છે જેમના ઘરના ખૂણા ખૂણા સ્વચ્છ હોય છે. આ ઉપરાંત એવુ પણ માનવામાં આવે છે કે દિવાળીની રાત્રે
19