0

પૃથ્વીનું સ્વર્ગ કેદારનાથ - આવો જાણીએ ઉત્તરાખંડના આ સુંદર મંદિરની સ્ટોરી

સોમવાર,મે 27, 2024
0
1
સોમવારે કેટલાક સરળ ઉપાય કરવાથી તમે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી આપીશું.
1
2
Nautapa 2024: હિંદુ ધર્મમાં નૌતપાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન ભયંકર ગરમી પડે છે. આવી સ્થિતિમાં નૌતપ દરમિયાન આ કામો કરવાને શુભ માનવામાં આવે છે. તો આવો જાણીએ રોહિણી વિષે...
2
3
Jyeshtha Maas Upay: જો તમારા જીવનમાં સમસ્યાઓ ઓછી ન થઈ રહી હોય તો આજે જ્યેષ્ઠ માસની પ્રથમ દિવસે આ ઉપાયો જરૂર કરો. આ ઉપાયો કરવાથી તમને બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે.
3
4
Vaishakh Purnima 2024: 23મી મેના રોજ વૈશાખ પૂર્ણિમા છે. જો તમે તમારા જીવનમાં પૈસા સહિત અન્ય ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે આ ઉપાયો અવશ્ય અપનાવો. પૂર્ણિમાના દિવસે આ ઉપાયો કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
4
4
5
Vaishakh Purnima 2024: વૈશાખ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન કરવું ખૂબ જ પુણ્યકારી માનવામાં આવે છે. પિતૃઓને પ્રસન્ન કરવા માટે પણ આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
5
6
બુદ્ધ પૂર્ણિમા બૌદ્ધ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે. તેને સંપૂર્ણ ભારતમાં હર્ષોલ્લાસથી ઉજવાય છે. આ વર્ષે 23 મે 2024ના રો બુદ્ધ પૂર્ણિમા ઉજવાશે. આ દિવસે મહાત્મા બુદ્ધની પૂજા કરવાનુ વિધાન છે.
6
7
વર્ષનું પ્રથમ સોમ પ્રદોષ વ્રત 20મી મે એટલે કે આજે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાની સાથે કેટલાક ઉપાયો પણ કરવા જોઈએ. માનવામાં આવે છે કે આ ઉપાયો કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે.
7
8
mohini ekadashi vrat katha- મોહિની એટલે મોહ પમાડનારી નહીં, પણ મોહમુક્ત કરનારી. રાગ, દ્વેષ અને મોહ જ પાપરૂપી અંધકારના કારણભૂત છે, તેને દૂર કરવાથી જ ધર્મનો પ્રકાશ ફેલાય છે. રાત્રિના પહેલા પ્રહરમાં દરેક જાગે, બીજા પ્રહરમાં ભોગી જાગે
8
8
9

Bajarang Baan- બજરંગ બાણ પાઠ

શનિવાર,મે 18, 2024
બજરંગ બાણ bajarangban નિશ્ચય પ્રેમ પ્રતીતિ તે, બિનય કરૈં સનમાન તેહિ કે કારજ સકલ શુભ, સિદ્ધ કરૈં હનુમાન
9
10
Sita Navami 2024: 6 મેના રોજ સીતા નવમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે આ ખાસ ઉપાય કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તો અહીં જાણો સીતા નવમીના દિવસે કયા ઉપાય કરવા શુભ રહેશે.
10
11
Ganga Saptami 2024: 14 મે ના રોજ ગંગા સપ્તમી ઉજવાઈ રહી છે. આ દિવસે આ ઉપાયો કરવાથી બધા પાપોથી છુટકારો મળે છે. સાથે જ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે.
11
12
Vinayak Chaturthi: વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ સાથે જો તમે પણ આ દિવસે કેટલાક સરળ ઉપાયો કરો તો તમારા જીવનની તમામ અવરોધો દૂર થઈ શકે છે. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી આપીશું.
12
13
Dutt Bavani in Gujarati જય યોગીશ્ર્વર દત દયાળ! તું જ એક જગતમાં પ્રતિપાળઃ અત્રયનસૂયા, કરી નિમિત પ્રગટયો જગકારણ નિશ્ર્ચિત. બ્રહ્માહરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર
13
14
Vaishakh Amavasya 2024 Remedies: વૈશાખ અમાવસ્યા 8મી મેના રોજ છે. આ દિવસે આ જ્યોતિષીય ઉપાય કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. તો આવો જાણીએ અમાવસ્યાના દિવસે કયા ઉપાય કરવાથી શુભ ફળ મળશે
14
15
મૃત્યુ પછી કોઈ વ્યક્તિના કપડા અને ઘરેણાં પહેરવા યોગ્ય છે કે નહિ, આજે અમે તમને આ લેખમાં આના વિશે માહિતી આપીશું
15
16
Masik Shivratri 2024: માસિક શિવરાત્રીના દિવસે વિધિપૂર્વક પૂજા કરવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે. આ દિવસે ઘણી બધી બાબતો છે જેનું પાલન કરવું જરૂરી છે. તો ચાલો જાણીએ માસિક શિવરાત્રિની પૂજા વિધિ, મંત્ર અને નિયમો વિશે.
16
17
Ravi Pradosh Vrat - પંચાંગ અનુસાર પ્રદોષ વ્રત રવિવારે છે. તેથી તેને રવિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિ શુભ ફળ મેળવી શકે છે.
17
18
અક્ષય તૃતીયાના દિવસે તમે કેટલાક સરળ ઉપાય કરીને તમારા પૂર્વજોના આશીર્વાદ મેળવી શકો છો. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી બતાવીશું
18
19
વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ છે. શાસ્ત્રોમાં આ અગિયારને વરુથિની એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી વ્રતના વિશે એવુ કહેવાય છે કે તેનુ વિધિપૂર્વક પાલમ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. વરુથિનીનીના વ્રતથી જ સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ ...
19