બુધવાર, 25 જૂન 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
ઘરેલુ ઉપચાર
Written By
Last Updated :
બુધવાર, 6 ઑગસ્ટ 2014 (17:05 IST)
હીંગથી કરો ઘરેલૂ ઉપચાર
*દાંતમાં કીડા પડી ગયા હોય તો રાતે દાંતમાં હીંગ ભરી દો .કીડા જાતે જ બહાર નીકળી જશે.
*જો શરીરના કોઈ ભાગમાં કાંટો વાગી ગયો હોય તો તે જગ્યા પર હીંગને પાણીમાં ઓગાળી તેનો લેપ લગાવી દો. થોડા સમયમાં કાંટો આપમેળે નિકળી જશે.
*અફીણની અસરને ઓછી કરવામાં હીંગ મદદ કરે છે. તેથી તેને વિષહરણી ઔષધિ કહેવાય છે.
*હીંગનો લેપ બવાસીર ,તલમાં લાભપ્રદ છે.
*ત્વચા રોગ જેમ કે દાદ- ખંજવાળ અને બીજા ચામડીના રોગોમાં એનું પાણી તે જ્ગ્યા પર લગાવવાથી લાભ થાય છે.
*નાના બાળકોને સંડાસ ન આવે તો હિંગ પાણીમાં ઓગાળીને નાભિમાં લગાવી દો તરત જ લાભ થશે.
*પેટમાં કીડા થયા હોય તો હીંગને પાણીમાં ઘોળી એનું એનિમા લેવાથી પેટના કીડા શીઘ્ર નિકળી જાય છે.
*હીંગનો પ્રયોગ દાળ અને કઢીમાં કરવાથી પાચન ક્રિયા સરળ બને છે.
*સૂકી હીંગને ગેસ પર શેકીને ખાવાથી પેટની ગેસ અને કફ જેવા રોગોથી રાહત મળે છે.
*નાના બાળકોને ગળામાં તકલીફ થતી હોય અથવા તો ગળુ દુખતું હોય તો થોડી હીંગને વાટીને સરસવના તેલમાં ભેળવીને તેનો લેપ કરવાથી રાહત રહે છે.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Axiom-4 Mission: સ્પેસ સ્ટેશન માટે રવાના થયા શુભાંશુ શુક્લાનુ સ્પ્રેસક્રાફ્ટ, જાણો દરેક ક્ષણની અપડેટ્સ
Shubhanshu Shukla Axiom-4 Mission:ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાનું અવકાશયાન આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે રવાના થઈ ગયું છે. મિશન પર જઈ રહેલા ચાર અવકાશયાત્રીઓને સ્પેસએક્સના પ્રખ્યાત ફાલ્કન 9 રોકેટ દ્વારા મોકલવામાં આવ્યા છે.
Gram Panchayat election Result- ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ, રાજ્યમાં 239 મથકો પર થશે મતગણતરી
ગુજરાત રાજ્યમાં 22 જૂનના રોજ 3000 થી વધુ ગ્રામપંચાયતોની ચૂંટણીનું આયોજન થયું હતું. જેના પરિણામ આજે એટલે કે 25 તારીખે જાહેર થશે. રાજ્યભરમાં આજે ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. જેમાં કુલ 239 સ્થળો પર મત ગણતરી થશે.
Shubhanshu Shukla Axiom-4 Mission - કેપ્ટન શુભાંશુ શુક્લા ટૂંક સમયમાં ISS જવા રવાના થશે
Shubhanshu Shukla Axiom-4 Mission ભારતના શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અવકાશયાત્રીઓને લઈને એક્સિઓમ-4 મિશન આજે બપોરે લગભગ 12 વાગ્યે ઉડાન ભરશે.
રેલ્વે ભાડામાં વધારો જાહેર, એસી અને નોન-એસી ભાડામાં કેટલો વધારો થશે
રેલ્વે મુસાફરી મોંઘી થવા જઈ રહી છે. રેલ્વેએ ટ્રેન ભાડામાં વધારાની જાહેરાત કરી છે. વધેલા ભાવ 1 જુલાઈ, 2025 થી અમલમાં આવશે. જોકે, ટ્રેન ભાડામાં વધારો નજીવો પરંતુ અસરકારક રહેશે. આ વધારાની અસર લાંબા અંતરની ટ્રેનોમાં સ્પષ્ટપણે દેખાશે. ટૂંકા રૂટ પર આ વધારો દર નજીવો જણાશે. રેલ્વે સૂત્રોના જણાવ્યા અનુસાર, રેલ્વે માસિક પાસ મોંઘા નહીં હોય. 500 કિમીની ત્રિજ્યામાં પેસેન્જર ભાડામાં સેકન્ડ ક્લાસનું ભાડું
New Rules July - ૧ જુલાઈથી, આધાર-પાન કાર્ડ, બેંકિંગથી લઈને ટ્રેન ટિકિટ બુકિંગ સુધી ૫ મોટા ફેરફારો થશે; જાણો તેની સામાન્ય માણસ પર કેવી અસર પડશે?
મહિનાની શરૂઆત પહેલા, કેટલાક નિયમો બદલાય છે અને તે વ્યક્તિના ખિસ્સા પર પણ અસર કરી શકે છે. જ્યારે, કેટલાક કામ પૂર્ણ થતાં અટકી શકે છે. જુલાઈ મહિનામાં મોટા ફેરફારો થવાના છે, જેમાં પાન કાર્ડ, આધાર, ક્રેડિટ કાર્ડ રેલ્વે ટિકિટ બુકિંગ જેવા ઘણા નિયમોમાં ફેરફાર થઈ શકે છે.
ધર્મ
અમાસના દિવસે કરી લો આ ચમત્કારિક ઉપાયો, તમને જીવનના દરેક ક્ષેત્રમાં મળશે સફળતા
જ્યેષ્ઠ અમાસના દિવસે પૂર્વજો માટે પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ સાથે, તમે આ દિવસે કેટલાક એવા ઉપાયો પણ કરી શકો છો જે તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અપાવી શકે છે. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી આપીશું.
મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
Ambubachi Mela 2025: કામાખ્યા મંદિરનો અંબુબાચી મેળો આજથી શરૂ, અહીં માસિક ધર્મ ઉજવાય છે; જાણો પૌરાણિક કથા
ઉત્તર-પૂર્વીય ભારતીય રાજ્ય આસામમાં આજથી પ્રખ્યાત અંબુબાચી મેળો શરૂ થઈ રહ્યો છે. આ મેળો સમગ્ર વિશ્વમાં માસિક ધર્મના ઉજવણી તરીકે જાણીતો છે, જે માતૃશક્તિના મહત્વને ઉજાગર કરે છે. પ્રખ્યાત અંબુબાચી મેળો આસામના ગુવાહાટીમાં કામાખ્યા દેવી મંદિર સાથે સંકળાયેલો છે.
જયા પાર્વતી (ગોરમાનું વ્રત) વ્રત 2025 માં ક્યારે ઉજવાશે ? જાણો તારીખ, મહત્વ અને પૂજા વિધિ
હિન્દુ ધર્મમાં જયા પાર્વતી વ્રતનું ખૂબ મહત્વ છે. આ ઉપવાસ ભારતના ઉત્તરીય ભાગોમાં, ખાસ કરીને ગુજરાતમાં મહિલાઓ દ્વારા ઉજવવામાં આવતો 5 દિવસનો ઉપવાસનો તહેવાર છે. આ ઉપવાસ અને તહેવાર મૂળભૂત રીતે દેવી પાર્વતીના અવતાર દેવી જયા સાથે સંકળાયેલા છે
Yogini Ekadashi: યોગિની એકાદશી પર કરો તુલસીના આ ઉપાયો, ધન-ધાન્ય અને સુખમાં થશે વૃદ્ધિ
Yogini Ekadashi: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ઉપરાંત, આ દિવસે તુલસી સંબંધિત કેટલાક ઉપાયો કરીને તમે લાભ મેળવી શકો છો. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.