ગુરુવાર, 15 જાન્યુઆરી 2026
0

Sinus એક સ્વાસ્થ્ય સમસ્યા - અપનાવો ઘરેલું ઉપચાર

સોમવાર,જુલાઈ 17, 2017
0
1
મેથી - મોઢાની દુર્ગંધથી બચવા માટે મેથીના દાણાં લો અને તેને પાણી સાથે કે ચા સાથે નિયમિત લેવાના રાખો. ઍવકાડો(જમરૂખના આકારનું ઉષ્ણકટિબંધનું એક ફળ) - મોઢાની વાસને દૂર કરવા માટેનો આ એક પ્રભાવી માર્ગ છે. આ ફળના સેવનથી વાસ જ દૂર નથી રહેતી પણ દાંતનો સડો ...
1
2
દાદરના લક્ષણો - - જ્યારે શરીર પર લાલ રંગના ધબ્બા, ખંજવાળ કે સોજો દેખાવા લાગે તો ઝડપથી ડૉક્ટરને બદતાવા પહોંચી જજો કારણ કે આ દાદરના લક્ષણો હોઇ શકે છે. ઘણીવાર આના ડાઘા ગોળ આકારના હોય છે જેને સરળતાથી ઓળખી શકાય છે. - હંમેશા દાદર નાના બાળકોને વધુ થાય છે ...
2
3
1 તેજ પત્તીની કાળી ચામાં લીંબૂ રસ નિચોવી પીવાથી માથાનો દુ:ખાવો દૂર થાય છે. 2.નાળિયેર પાણી કે ચોખા ધોવાયેલા પાણીમાં સોંઠ પાવડરનો લેપ બનાવી તેને માથા પર લગાવવાથી માથાના દુ:ખાવામાં લાભ હોય છે.
3
4
જાડાપણુ અથવા શરીરના વધતા વજનને ઘટાડવા માટે કસરત કરવી, ખોરાક પર કંટ્રોલ કરવો અને દોડવી-ફરવુ વગેરે કરવુ જરૂરી હોય છે. પણ વેબદુનિયાના આ આર્ટીકલમાં અમે તમને એવા જ્યુસ વિશે બતાવી રહ્યા છે જે એક અઠવાડિયામાં તમારુ વજન 5 કિલો સુધી ઘટાડી શકે છે.
4
4
5
જાડાપણુ કોઈને પણ ગમતુ નથી. પણ આજકાલ દરેક બીજો વ્યક્તિ આનો શિકાર છે. તે તેનાથી મુક્તિ મેળવવા માટે બધા જ ઉપાયો કરવાનો પ્રયત્ન કરે છે. પણ કશો ફાયદો થતો નથી. આજે અમે તમને મધ દ્વારા તેનાથી છુટકારો મેળવવાનો ઉપાય બતાવીશુ. તમે એ જાણીને હેરાન થશો કે કેવી ...
5
6
આ ઉપાય છે જીરાના પાણી અને મધ, જે તમારા શરીરના ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવશે. જીરાનો પાણી અને મધને મિક્સ કરી પીવાથી તમને થશે અ અ 7 લાભ પહેલા આવો જાણી એને બનાવવાની વિધિ અને પછી જાણી એમના અમૂલ્ય લાભ વિશે
6
7
સવાર-સવારે ખાલી પેટ અંકુરિત ચાણાનું સેવન કરવુ ખૂબ લાભપ્રદ હોય છે. શરીર તંદુરસ્ત રહે છે. બીમારીઓ નિકટ ફરકતી નથી. અંકુરિત ચણાને આખા કે વાટીને ખાડ અને પાણી સાથે ઉપયોગ કરવાથી શરીરમાં પ્રોટીનની માત્રા કાયમ રહે છે. સાથે જ માંસપેશીયો પણ મજબૂત થાય છે. ...
7
8
કોઈ ક્લાસ જોઈન કરો - જો તમને ઘરે એક્સરસાઈઝ કરવાની આળસ આવતી હોય તો ડાંસિગ ક્લાસ કે એરોબિક્સ ક્લાસ જોઈન કરી લેવો જોઈએ. બળતરામાં રાહત મળશે - જો શરીરનો કોઈ ભાગ દાઝી ગયો હોય તો તરત જ કેળુ મસળીને લગાવી દો. બળતરામાં તરત રાહત મળશે. કરો માઈક્રોવેવ - જો ...
8
8
9
શુગર રહેશે કંટ્રોલમાં - એક ગ્લાસ પાણીમાં કેરીના 15 તાજા પાન ઉકાળીને આખી રાત માટે રહેવા દો. સવારે ખાલી પેટ આ પાણી ગાળીને પી જાવ. બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે. ફેશ ચહેરા માટે - રોજ સવારે ચહેરાને ક્લીંઝરથી સાફ કરો, આનાથી તમારો ચહેરો ફ્રેશ દેખાશે. તમે ...
9
10

Tulsiની ચા છે Headacheની દવા

બુધવાર,જૂન 14, 2017
તુલસી માથાના દુખાવા માટે એક સારી દવા છે કારણકે આ માંસપેશીઓને આરામ આપે છે. તુલસી અને ચંદનના પેસ્ટને માથા પર લગાવાથી તરત તનાવ અને માંસપેશીઓના ખેચાવના કારણે થઈ રહ્યા દુખાવાથી રાહત મળે
10
11
આપણે બીમારીઓથી બચવા માટે ઘણી બધી રીત અપનાવીએ છીએ. પણ આજે અમે તમને એક ખાસ રીત બતાવવા જઈ રહ્યા છીએ જેના ઉપયોગથી તમે ખૂબ જ સહેલાઈથી તમારા શરીરને બીમારીઓથી બચાવી શકો છો. કેટલાક એવા ફળ પણ હોય છે જેને ખાવાથી બીમારીઓથી બચી શકાય છે. 1. ક્યારેક ક્યારેક ...
11
12
આ લાલ અને સફેદ બે પ્રકારની હોય છે. મોટાભાગે સફેદ ફટકડીનો જ ઉપયોગ કરવામાં આવે છે. જાણો ફટકડીના આ ખાસ ગુણ જે લોકોને શરીરથી વધુ પરસેવો આવવાની સમસ્યા હોય તે લોકો નહાતી વખતે પાણીમાં ફટકડીને નાખીને નહાવાથી પરસેવો આવવો ઓછો થાય છે.
12
13
શુ તમને ડાયાબિટીસ છે ? જો તમે ડાયાબિટીસના રોગી છો તો અમે તમને બતાવી રહ્યા છે એવા 2 સહેલા અને પ્રભાવી ઘરેલુ ઉપચાર જે વૈજ્ઞાનિક રૂપે અતિ કારગર સાબિત થઈ ચુક્યા છે. આ માટે તમારે તમારી જૂની સારવારને બંધ કરવાની જરૂર નથી. તમે તેની સાથે જ આ પણ અજમાવી શકો ...
13
14
હરસ જેને અંગ્રેજીમાં પાઈલ્સ કહે છે. હરસ બે પ્રકારની હોય છે. એક તો અંદરની બાજુ અને બીજી બહારની. અંદરના બવાસીરમાં મસો અંદરની તરફ થાય છે અને તે દેખાતો નથી. પણ બહારનો હરસ જે છે તેમા ગુદા બહારની તરફ હોય છે. જેને કારણે મળ ત્યાગતી વખતે લોહી નીકળે છે. આ ...
14
15
કબજિયાત થતા વધુ માત્રામાં પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, ડોક્ટર્સ ગરમ પાણી પીવાની પણ સલાહ આપે છે. કબજિયાતના રોગીને પાતળા તરલ પદાર્થ અને સાદુ ભોજન જેવુ કે ઉપમા, ખિચડી વગેરે ખાવાની સલાહ આપવામં આવે છે. કબજિયાત દરમિયાન ઘણીવાર છાતીમાં બળતરા થવા લાગે ...
15
16
લોકો હંમેશા નાની નાની પરેશાનીઓને અનદેખી કરે છે. જેમકે વારેઘડીએ પેશાબ આવવી. દિવસમાં 4-5 વાર પેશાબ આવે છે તો આ એક નાર્મલ વાત છે પણ જ્યારે આ 8-10 વાર યુરીન આવે તો આ બીમારીનું કારણ પણ હોઈ શકે છે. જેમાંથી એક છે ડાયબિટીઝ. જો તમને પણ આવી પરેશાની છે તો ...
16
17
મોટાભાગના લોકોને આદુની ચા ખૂબ પસંદ હોય છે. 1 કપ આદુની ચા શરદી તાવ ભગાડવા માટે કોઈપણ દવા કે ઔષધિથી અનેકગણુ વધુ લાભકારી હોય છે. આદુની ચા ના બીજા પણ અનેક લાભ હોય છે. આવો જાણીએ કેવી રીતે બને છે આદુની ચા. સામગ્રી - એક મોટી ચમચી ઓર્ગેનિક મધ, 1/4 કપ ...
17
18
ગાયના દૂધનું ઘી યુવાવસ્થા કાયમ રાખી વૃદ્ધાવસ્થા ને દૂર રાખે છે. કાળી ગાયના દૂધનું ઘી ખાવાથી વૃદ્ધ વ્યક્તિ પણ યુવાન જેવો થઈ જાય છે. ગાયનુ ઘી થી સારી કોઈ બીજી વસ્તુ નથી. - બે ટીપાં દેશી ગાયનુ ઘી નાકમાં સવાર-સાંજ નાખવાથી માઈગ્રેનની પીડા દૂર થાય છે. ...
18
19
રાત્રે હૂંફાણા પાણીથી નહાવીને સૂવાથી આરોગ્યના ફાયદા
19