Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગૈસ સિલેંડરનો ઉપયોગ કરતા સમયે ધ્યાનમાં રાખો આ વાતો

રવિવાર, 1 એપ્રિલ 2018 (09:02 IST)
ઘરને યોગ્ય રીતે ચલાવવા માટે મહિલાઓને બહુ વાતોનો ધ્યાન રાખવું પડે છે. સાફ -સફાઈ, લેટેસ્ટ ઈંટેરિયર  સિવાય કિચનને સંભાળવું પણ દરેક કોઈના બસની  વાત નહી છે. થોડી પણ બેદરકારીથી નુકશાન પણ ભોગવું પડી શકે છે. ગૈસનો ઉપયોગ બહુ જ સાવધાનીથી કરવા માટે તેના વિશે જરૂરી જાણકરીનો હોવું પણ બહુ જરૂરી છે . સૌથી પહેલા આ વાતનો ધ્યાન રાખો કે જ્યારે ગૈસ એજેંસીથી સિલેંડર આવે છે તો એક્સપાયરી ડેટ જરૂર જોઈ લો. ગૈસ સિલેંડરનો ઉપયોગ કરવાના બહુ બધા ઉપાય છે. 
આવો જાણીએ ગૈસ  સિલેંડરના ઉપયોગ કરતા સમયે અમે કઈ-કઈ વાતોનો ધ્યાન રાખવું વધારે જરૂરી છે. 
1. સિલેંડરને હમેશા સીધો જ રાખવું જોઈએ. તેને ક્યારે પણ નીચે નહી રાખવું જોઈએ. તેનાથી દુર્ઘટના પણ ઘટી શકે છે. 
 
2. રસોડામાં હવા આવવા જવા માટે હવાદાર બારીઓ પણ જરૂર હોવી જોઈએ. જેનાથી LPG રસોડામાં એકત્ર નહી થશે.  
 
3. રાત્રે સૂતા પહેલા ગૈસનો રેગુલેટર નૉબ બંદ કરી નાખવું. 
 
4. જ્યાં સિલેંડર રાખી રહ્યા છો એ જગ્યા સૂકી હોવી જોઈઈ. તેને ગરમ સ્થાન પર ના રાખવું. 
 
5. સિલેંડરમાં પ્રયોગ થતા રેગુલેટર અને ટ્યૂબ્સની સમય-સમય પર તપાસ કરતા રહેવા જોઈએ. તેને જરાય પણ ખરાબી લાગે તો તરત જ તેને બદલી નાખો.
 
6. ગૈસનો રેગુલેટર અને પાઈપ હમેશા સારી કંપનીનો જ ઉપયોગ કરવું. 

વધુ જુઓ..

Khan Sir Coaching Attack- પટણા કોચિંગ સેન્ટર પર ગોળીબાર કેમ અને કોણે કર્યો? ખાન ​​સર એ હુમલા અંગે શું કહ્યું?

વડોદરાના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલનું 80 વર્ષની વયે નિધન, PM મોદી અને અમિત શાહે વ્યક્ત કર્યો શોક

વિશ્વ સાયકલ દિવસ 3 - સાયકલ ચલાવવાના ફાયદા

Bardoli Bus Accident: ગુજરાત-મહારાષ્ટ્ર હાઇવે પર બે બસો અથડાતા લાગી આગ, 7 લોકો જીવતા ભુંજાયા

CBSE 12th reevaluation 2026- CBSE પુનઃમૂલ્યાંકન પોર્ટલ શરૂ: ફક્ત 100 રૂપિયામાં તમારા ગુણ ચકાસો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -3 જૂન 2026

Vibhuvan Sankashti Chaturthi 2026: 3 વર્ષમાં એકવાર રાખવામાં આવે છે વિભુવન સંકષ્ટી ચતુર્થીનું વ્રત, ગણેશજીને જરૂર ચઢાવો તેમની પ્રિય વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

Sankashti Chaturthi June 2026: જૂનમાં આ તારીખે છે વિભુવન સંકષ્ટી ચતુર્થી, અઢી વર્ષ પછી બન્યો આ દુર્લભ સંયોગ, દૂર થશે બધા કષ્ટ

પુરુષોત્તમ માસની કથા આધ્યાય 7 - Purushottam Maas Katha Adhyay 7

પુરુષોત્તમ માસ અધ્યાય - 6 : દુઃખ નિવેદન

આગળનો લેખ
Show comments