ગુરુવાર, 15 જાન્યુઆરી 2026
0

વૃષભ રાશિફળ 2017 - વૃષભ રાશિવાળા માટે કેવુ રહેશે વર્ષ 2017

શનિવાર,ડિસેમ્બર 31, 2016
0
1
હેલ્થ - તમે ફિઝિકલ શ્રમને બદલે મેંટલ શ્રમ વધુ કરશો. વાત વાત પર ગુસ્સો કરવાથી તમારી આસપાસના વાતાવરણને તનાવ યુક્ત બનાવી શકો છો. તેથી જ્યા સુધી બની શકે તનાવ ન લો. ક્રોધ કરવાથી બચો. વર્ષ 2017માં હેલ્થ પર ધ્યાન આપવાની જરૂર છે. ગરિષ્ઠ અને અત્યાધિક ...
1
2
અંક બે આ વર્ષ તમારી ઉપર દેવ-ગુરૂ બૃહસ્પતિ મેહરબાન છે. આથી તમારી પાંચે આંગળીઓ ઘીમાં રહેશે. વધારે ચિંતા લેવાની જરૂરત નહી , કારણકે પાછલા વર્ષજે આશાઓ ડૂબી ગઈ હતી તે આ વર્ષે સફળતા રૂપી બિલ્ડિંગની રીતે ફરીથી ઉભી થવાવાળી છે. નોકરીમાં તમારા બૉસનો પૂરો સહયોગ ...
2
3
શું તમે જાણો છો કે વર્ષ 2017 કે વર્ષ 2017 તમારા માટે કેવું રહેશે ? તમારી પાસે તમારા જન્મ સમય નહી છે ? તમારી આ સમસ્યાનો સમાધાન અંક જ્યોતિષથી થઈ શકે છે. વિશ્વાસ કરો કે અંક બોલે છે. વાંચો એસ્ટ્રોસેજના અનુપમ અંક-શાસ્ત્રના આધારિત રાશિફળ 2017 જેને
3
4
હેલ્થ - વર્ષ 2017માં તમારી હેલ્થને લઈને એલર્ટ રહેવુ જરૂરી છે. આ વર્ષે તમે પ્રેશરને કારણે મેંટલ ડિપ્રેશનાનો શિકાર થઈ શકો છો. ખુદ પર જરૂર કરતા વધુ પ્રેશર ન આવવા દો અને ફાલતૂ વાતોથી ખુદને દૂર રાખો. કોઈ હિલ સ્ટેશન પર ફરવા જવાથી મૈંટલ ટેશન દૂર થશે. ...
4
4
5
વર્ષે 2017માં હેલ્થ સામાન્ય રહેશે. ફિઝિકલી તમે અનર્જેટિક રહેશો. આ વર્ષ અસ્થમાંથી પીડિત લોકોએ અલર્ટ રહેવુ જોઈએ. શરદી ખાંસી જેવી હેલ્થ પ્રોબ્લેમ્બ્સને લઈને બેદરકાર ન રહો. ટાઈમ પર મેડિકલ ચેકઅપ કરાવતા રહો અને સ્થિતિને કંટ્રોલમાં મુકો. તમારી ઈમ્યુનિટી ...
5
6
વર્ષ 2017 સ્ટુડેંટ્સ માટે અનુકૂળ છે અને ખાસ સાબિત થઈ શકે છે. સ્ટુડેંટ્સ આ દરમિયાન એક્ઝામ્સમાં સારુ પ્રદર્શન કરીને સક્સેસ મેળવી શકે છે. જે સ્ટુડેંટ્સ પ્રેકટિકલ આપી રહ્યા છે. તેમના પ્રોજેક્ટ સમય પર પૂરા થઈ શકે છે. નવા કોર્સ માટે યોજનાઓ બનાવશે. ...
6
7
વર્ષે 2017માં હેલ્થને લઈને એલર્ટ રહો. જો હેલ્થ પર ધ્યાન નહી આપો તો પ્રોબ્લેમ થઈ શકે છે. પેટની તકલીફોથી બચવા માટે ફાસ્ટ ફૂડ્સથી દૂર રહો. વ્યસ્ત હોવા છતા પૂરતો આરામ કરો. નહી તો આરોગ્ય બગડી શકે છે. આ વર્ષે તમારી અંદર અસંતોષની ભાવના આવી શકે છે અને મેંટલ ...
7
8
વર્ષ 2017 હેલ્થમાં કોઈ મોટી મુશ્કેલી તો નહી આવે પણ હેલ્થને લઈને બેદરકાર ન રહેશો. આ વર્ષે તમારી મૈટેલિટી પ્રભાવિત થઈ શકે છે. વર્ષ 2017માં તમને એવુ ફીલ થઈ શકે છે કે તમારી ફિઝિકલ એનર્જી ઓછી થઈ રહી છે. પેટની પ્રોબલેમ્સને લઈને તમારે એલર્ટ રહેવુ જોઈએ. ...
8
8
9
વર્ષ 2017ની શરૂઆત થવામાં હવે બસ થોડો જ સમય બચ્યો છે. આવતુ વર્ષ તમારી માટે કેવુ રહેશે આ ભવિષ્યવાણી જાણવા માટે બધા પ્રયાસ કરી રહ્યા છે. અમે તમને બતાવી દઈએ કે આવનારો સમય કેવો હશે તેને મોટાભાગે આપણુ કર્મ જ નક્કી કરે છે. તમે ખરાબ કરતા જાવો અને બીજાની ...
9
10
હેલ્થ - વર્ષ 2017 હેલ્થના હિસાબથી પ્રતિકૂળ રહી શકે છે. જાડાપણાથી પીડિત લોકોને માંસપેશીઓમાં દુખાવો રહી શકે છે. એકસ્ટ્રા વર્ક લોડથી તમે ફિઝિકલ વીકનેસ અને સ્ટ્રેસ અનુભવ કરશો. સીઝનલ ચેંજને કારણે થનારી બીમારીઓ પ્રત્યે એલર્ટ રહો અને નાની મોટે બીમારીઓને ...
10
11
નવુ વર્ષ 2017માં ધન લાભ અને બધી સુખ-સુવિદ્યા મેળવવા માટે અહી બતાવવામાં આવેલ રાશિ મુજબ ઉપાય કરશો તો સકારાત્મક ફળ પ્રાપ્ત થઈ શકે છે. આ બધા ઉપાય શિવજી સાથે સંબંધિત છે. શિવ પુરાણ મુજબ આ સૃષ્ટિનુ સૃજન શિવજીની ઈચ્છાથી જ બ્રહ્માજીએ કર્યુ છે અને શ્રીહરિ ...
11
12
હેલ્થ- વર્ષ 2017 હેલ્થના હિસાબથી વધુ સારુ નથી. તમને અનિદ્રાની ફરીયાદ રહી શકે છે. મોસમી બીમારીઓ તમને ચપેટમાં લઈ શકે છે. લાંબી ચાલી આવી રહેલી બીમારીની ટ્રીટમેંટ કરાવવામાં મુશ્કેલી આવી શકે છે. ફિટ રહેવા માટે જોગિંગ પર જાવ. હળવુ ભોજન અને નિયમિત યોગ ...
12
13
હેલ્થ - વર્ષે 2017માં હેલ્થ સારી રહેશે. અને તમે લગભગ આખુ વર્ષ તંદુરસ્ત અનુભવશો. તમે મેંટલ પીસ અનુભવશો. પૂર્વમાં બીમારીથી ગ્રસિત લોકોના હેલ્થમાં સુધારો આવશે. તમારી એનર્જીનુ સ્તર સારુ રહેશે. ફિટનેસ તમારી વયને છુપાવી દેશે. ફિઝિકલ અને મેંટલ હેલ્થ માટે ...
13
14
હેલ્થ - વર્ષ 2017માં તમે એનર્જેટિક અનુભવશો. ફિટનેસને લઈને જાગૃતતા વધશે. લાંબી બીમારીથી પીડિત લોકોની હેલ્થમાં સુધારો આવશે. લાંબી બીમારીથી પીડિત લોકોની હેલ્થમાં સુધારો આવશે. એવી શક્યતા બની રહી છેકે મેંટલ પીસ માટે તમે પ્રકૃતિની મદદ લઈ શકો છો. તમારી ...
14
15
વર્ષ 2017માં આરોગ્ય પ્રત્યે સચેત રહો. બહાર ખાવા પીવાથી બચો નહી તો ફૂડ પૉયજનિંગથી પીડિત થઈ શકો છો. અત્યાધિક પરિશ્રઁ હેલ્થ બગાડી શકે છે. તેથી સારુ રહેશે કે વિશ્રામ પણ કરો. સ્કિન સંબંધી વિકાર થઈ શકે છે. જો તમે કોઈ લાંબી બીમારીથી પીડિત છો તો કોઈ ...
15
16
માણસનું જન્મ કયાં મહીનામાં થયું છે એમનો પ્રભાવ એમના જીવન અને સ્વાસ્થય પર પડે છે. માણસના સ્વભાવ અને એમના પ્રેમ સંબંધ અને પ્રેમના પ્રત્યે વ્યવહરા પર પણ પ્રભાવ જોવા મળે છે. તમે જાણી શકો છો કે કયાં મહીનામાં જન્મ લેતા જાતકના સ્વભાવ કેવું છે.
16
17
જે દિવસે ગીતા ઉપદેશ ગોવિંદ ભગવાને અર્જુને આપ્યો એ દિવસ હતો માર્ગશીર્ષની શુક્લ પક્ષની અગિયારસ (મોક્ષદા એકાદશી) જેને આપણે શ્રી ગીતા જયંતીના નામથી ઓળખાય છે. પુરાણોએ આ પવિત્ર દિવસને વિશેષ મહત્વ આપ્યુ જ્યારે ધર્મ રક્ષક ભગવાન શ્રી કૃષ્ણએ 700 શ્લોક અને 18 ...
17