Mahashivratri 10

0

ભગવાન શિવને પ્રિય બિલીપત્ર વિશે આટલું ધ્યાન રાખશો તો ક્યારેય નહી રહે ધનની ઉણપ

રવિવાર,ઑક્ટોબર 29, 2017
0
1
ભસ્મ- ભસ્મ(રાખ) ભગવાન શિવની સૌથી પ્રિય વસ્તુઓમાંથી એક છે. શ્રાવણના સમયે ઘરના મંદિરમાં શિવમૂર્તિ સાથે તેને જરૂર મૂકવૂં જોઈએ.
1
2
25 ફેબ્રુઆરીથી પહેલા થઈ જાઓ કઈક એવું તો સમજો , આવશે બહુ સારા દિવસ ભગવાન શિવ ભોલા ભંડારી મંગળકારી અને અમંગળહારી છે તેમનો નામ શિવ કલ્યાણ વાચી છે , કલ્યાણ શબ્દ મુક્તિ વાચક છે અને મુક્તિ ભગવાન શિવથી જ પ્રાપ્ત હોય છે. "શિ"નો અર્થ છે પાપોનો નાશ ...
2
3
ભગવાન શિવનો સૌથી મોટો તહેવાર મહાશિવરાત્રિ આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીનો લગ્ન થયું હતું. જે લોકો લગ્નની કામના રાખે છે તેના માટે શિવરાત્રિનો વ્રત બહુ ફળદાયી છે. માન્યતા છે કે જે કન્યા મહાશિવરાત્રિના દિવસે વ્રત રાખે છે તેને મનગમતું વર મળે છે. આ ...
3
4
શિવ અને શક્તિની આરાધનાનો પર્વ મહાશિવરાત્રિ શ્રદ્ધા અને ભક્તિ સાથે 24 ફેબ્રુઆરીએ ઉજવાશે . આ વખતે ત્રણ ખાસ યોગ બનવાના કારણે મહાશિવરાત્રિ શિવ ભક્તો માટે ખાસ રહેશે.
4
4
5
એક વાર નારદ મુનિ શિવલોક ગયા. ત્યાં જઈને તેણે વૈષ્ણવોમાં શ્રેષ્ઠ શિવજીનો આ કહીને ગુણગાન શરૂ કરી દીધાકે તમે તો ભગવાન શ્રીકૃષ્ણના સૌથી પ્રિય છો. તમારા તેનાથી કોઈ ભેદ નહી. તમે અને એ એક જ છે. તમે
5
6
ભગવાન ભોલેનાથમે ખુશ કરવા માટે તમે તેમને ભાંગ ધતૂરો અને ઘણા ફૂલ ચઢાવતા હશો. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ભગવાન શિવને સફેદ રંગનો ફૂલ ખૂબ પ્રિય છે. પણ સફેદ રંગના બધા ફૂલ ભગવાન ભોલેનાથેને પસંદ નહી.
6
7
ભગવાન શિવને પ્રિય દિવસ મહાશિવરાત્રિ 24 ફેબ્રુઆરી, શુકવારે પડી રહ્યો છે. શાસ્ત્રો મુજબ સંપૂર્ણ બ્રહ્માંડ મહાશિવરાત્રિ પર જ પોતાના અસ્તિત્વમાં આવ્યુ હતુ. લિંગ પુરાણ મુજબ ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિને મહાશિવરાત્રિ પર્વ ઉજવવામાં આવે છે. ...
7
8
હિંદૂ ધર્મમાં તમને જોયું હશે કે સાંભળું હશે કે ભારતમાં એવા ઘણા મંદિર છે, જ્યાં સ્થાપિત દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે સોના ચાંદી, ઝવેરાત જ નહી પણ જૂતા-ચપ્પલ સેંડલ વગેરે પણ ચઢાવાય છે.
8
8
9
અહી અમે તમને ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ વિશે બતાવી રહ્યા છે અને સાથે પહેલા જ્યોતિલિંગની સ્ટોરી પણ સંભળાવી રહ્યા છે. 12જ્યોતીરલીગ વાંચો ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ વિશે વિસ્તારપૂર્વક માહિતી. ભારતમાં ભગવાન શિવને મુખ્ય હિન્દુ ઈશ્વર માનવામાં આવે ...
9
10

શિવના 108 નામ છે ચમત્કારીક,

ગુરુવાર,ફેબ્રુઆરી 16, 2017
ભગવાન શિવનો પ્રિય દિવસ મહાશિવરાત્રિ શુક્રવારે આવી રહી છે. શાસ્ત્રો મુજબ સંપૂર્ણ બ્રહ્માંણ મહાશિવરાત્રિ પર જ તેમના અસ્તિત્વમાં આવ્યું હતું. લિંગ પુરાણ મુજન ફાલ્ગુન મહીનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિને મહાશિવરાત્રિ પર્વ ઉજવાય છે.
10
11
મહાશિવરાત્રિ ભગવાન શંકરના લગ્ન ઉત્સવના રૂપમાં ગણાય છે. શાસ્ત્રોમાં આ રાત શિવથી શક્તિના મિલનની રાત પણ કહેવાય છે. એટલે આ રાત્રે પૌરૂષથી પ્રકૃતિના મિલનની રાત પણ કહેવાય છે. આ રાત્રે અમે કઈક ખાસ ઉપાય કરીને ભગવાન શંકરને ખુશ કરીને એમના ભાગ્ય શણગારી શકે
11
12
- શિવરાત્રીના દિવસે શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરવાથી ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે અને મોક્ષ મળે છે. - શિવલીંગ પર અન્ન, ફૂલ અને વિવિધ વસ્તુઓનો જળાભિષેક કરવાથી મનુષ્યના જીવનના તમામ કષ્ટોનું નિવારણ થાય છે. - પુત્ર પ્રાપ્તિ માટે શિવને ધતુરાના ફુલ અર્પણ ...
12
13
વેદોએ જેને બ્રહ્માંડનો સાર કહેવામાં આવ્યો છે તે શિવ છે. શિવ જ એક માત્ર સંપૂર્ણ બ્રહ્માનું કેન્દ્ર બિંદુ છે. તેમણે જ સંપૂર્ણ શાસ્ત્રોનો સાર સત્યના રૂપમાં બતાવ્યો છે. સંપૂર્ણ સંસારના બધા ગ્રંથ સત્યમ શિવમ સુન્દરમથી શરૂ થઈને ત્યા જ ખતમ થઈ જાય છે. ...
13
14
ભગવાન શંકર એકદમ શાંત સમાધિમાં લીન દેવતા છે. આ સૌમ્ય ભાવને જોતા જ ભક્તોએ તેમને સોમવારના દેવતા માની લીધા. સહજતા અને સરળતાને કારણે જ તેમને ભોલેનાથ કહેવામાં આવે છે. સોમનો અર્થ ચંદ્રમા પન હોય છે. અને ચંદ્રમાં મનનુ પ્રતીક છે. જડ મનને ચેતનતાથી પ્રકાશિત ...
14
15
ભારતીય ધાર્મિક અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ ભગવાન શંકર પોતાના સાકાર રૂપમાં સંપૂર્ણ ચર્ચામાં રહેવાનુ એકમાત્ર કારણ છે. પોતાના નિરાકાર રૂપમાં વેદોએ તેમને જ બ્રહ્મ પરમેશ્વર કહ્યા છે. પોતાના સાકાર રૂપમાં આ ભોલે ભંડારી બનીને પોતાના ભક્તોને દુખ, દરિદ્રતા અને ...
15
16
શિવરાત્રીનું વ્રત વધારે બળવાન છે. માટે ભોગ તથા મોક્ષ ઈચ્‍છનારાઓએ આ વ્રત અવશ્‍ય કરવા જેવું છે. નિષ્‍કામ - સકામ, સર્વ વર્ણના તથા સર્વ આશ્રમનાં લોકો,સ્ત્રીઓ, બાળકો, દેવો વગેરે હરકોઈ દેહધારીઓને આ વ્રત ઉત્તમ છે. શિવરાત્રી મધ્‍યરાત્રીમાં વ્‍યાપેલી ગ્રહણ ...
16
17
ફાગણ મહિનાના કૃષ્ણપક્ષની ત્રયોદશી શિવ આરાધનાનો દિવસ છે જેણે મહાશિવરાત્રિના નામે ઓળખાય છે. આ તહેવાર મનુષ્યોને પાપ અન્યાય અને અનાચારથી દૂર રાખીને શુદ્ધ , પવિત્ર અને સાત્વિક જીવન જીવવાની પ્રેરણા આપે છે. કહે છે કે કલ્યાણ અને મોક્ષ આપનારી મહાશિવરાત્રિના ...
17
18

મહામૃત્યુંજય જપમાં સાવધાનિઓ

સોમવાર,ફેબ્રુઆરી 15, 2016
મહામૃત્યુંજય જપ કરવો તે ખુબ જ ફળદાયી છે. પરંતુ આ મંત્રના જાપમાં થોડીક સાવધાની રાખવી જરૂરી છે જેનાથી આનો સંપુર્ણ લાભ મળી શકે છે અને કોઈ પણ પ્રકારના અનિષ્ટની શક્યતા નથી રહેતી.
18
19
ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા ભક્તો સામાન્ય પાણીથી લઈ ગંગાજળ અને મધુ મિશ્રિત જલ અર્પિત કરે છે. કેટલાક ભક્તો શિવજીનો દૂધ સાથે અભિષેક કરે છે ,પણ શું આ દૂધથી શિવજી પ્રસન્ન થાય છે ? શિવ પુરાણમાં જણાવ્યું છે કે ભગવાન ભોલેનાથને કઈ-કઈ ...
19