ગુરુવાર, 1 જાન્યુઆરી 2026
0

ખરાબ નજરથી બચવા માટે કાળા તલથી કરો ભગવાન શિવનો અભિષેક

શુક્રવાર,માર્ચ 4, 2016
0
1
ભારતીય ધાર્મિક અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ ભગવાન શંકર પોતાના સાકાર રૂપમાં સંપૂર્ણ ચર્ચામાં રહેવાનુ એકમાત્ર કારણ છે. પોતાના નિરાકાર રૂપમાં વેદોએ તેમને જ બ્રહ્મ પરમેશ્વર કહ્યા છે. પોતાના સાકાર રૂપમાં આ ભોલે ભંડારી બનીને પોતાના ભક્તોને દુખ, દરિદ્રતા અને ...
1
2
શિવરાત્રીનું વ્રત વધારે બળવાન છે. માટે ભોગ તથા મોક્ષ ઈચ્‍છનારાઓએ આ વ્રત અવશ્‍ય કરવા જેવું છે. નિષ્‍કામ - સકામ, સર્વ વર્ણના તથા સર્વ આશ્રમનાં લોકો,સ્ત્રીઓ, બાળકો, દેવો વગેરે હરકોઈ દેહધારીઓને આ વ્રત ઉત્તમ છે. શિવરાત્રી મધ્‍યરાત્રીમાં વ્‍યાપેલી ગ્રહણ ...
2
3
ફાગણ મહિનાના કૃષ્ણપક્ષની ત્રયોદશી શિવ આરાધનાનો દિવસ છે જેણે મહાશિવરાત્રિના નામે ઓળખાય છે. આ તહેવાર મનુષ્યોને પાપ અન્યાય અને અનાચારથી દૂર રાખીને શુદ્ધ , પવિત્ર અને સાત્વિક જીવન જીવવાની પ્રેરણા આપે છે. કહે છે કે કલ્યાણ અને મોક્ષ આપનારી મહાશિવરાત્રિના ...
3
4

મહામૃત્યુંજય જપમાં સાવધાનિઓ

સોમવાર,ફેબ્રુઆરી 15, 2016
મહામૃત્યુંજય જપ કરવો તે ખુબ જ ફળદાયી છે. પરંતુ આ મંત્રના જાપમાં થોડીક સાવધાની રાખવી જરૂરી છે જેનાથી આનો સંપુર્ણ લાભ મળી શકે છે અને કોઈ પણ પ્રકારના અનિષ્ટની શક્યતા નથી રહેતી.
4
4
5
ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા ભક્તો સામાન્ય પાણીથી લઈ ગંગાજળ અને મધુ મિશ્રિત જલ અર્પિત કરે છે. કેટલાક ભક્તો શિવજીનો દૂધ સાથે અભિષેક કરે છે ,પણ શું આ દૂધથી શિવજી પ્રસન્ન થાય છે ? શિવ પુરાણમાં જણાવ્યું છે કે ભગવાન ભોલેનાથને કઈ-કઈ ...
5
6
શિવરાત્રીના દિવસે કે સોમવારે આપણે મોટાભાગે શંકર ભગવાનને બીલીપત્ર અર્પણ કરીએ છીએ. બીલીપત્ર ચઢાવવાથી મનુષ્યના સર્વકાર્ય અને મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ માસમાં પણ બીલીપત્રો ચઢાવવાનુ વિશેષ મહત્વ છે. ક્યારેય બીલીપત્ર આમ જ ન ચઢાવશો. બીલીપત્રો ચઢાવતી ...
6
7

શિવપુરાણ - શિવ મહિમા

શુક્રવાર,જાન્યુઆરી 1, 2016
શિવલિંગના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે, મધ્યમાં ભગવાન વિષ્ણુ વિરાજમાન છે અને ઉપરના ભાગમાં ૐ કાર રૂપ ભગવાન સદાશિવ વિરાજમાન છે. શિવલિંગની વેદી એ આદ્યશક્તિ જગદંબા પાર્વતીજીનું પરમ પવિત્ર પ્રતીક છે. સાધકે ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, આ ઉપાસનામાં ...
7
8
બીલીનું વૃક્ષ વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. શાસ્ત્રોક્ત માન્યતા છે કે બીલીના વૃક્ષને ગંગાજળ દ્વારા સિંચન કરવાથી સમસ્ત તીર્થોનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. બીલીપત્ર એક વૃક્ષના પાન છે. જેમાં દરેક પાન ત્રણના સમૂહમાં હોય છે. અને કોઈક તો ચાર, પાંચના ...
8
8
9
ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્ત જળ અને બેલપત્રથી શિવજીનો અભિષેક કરે છે. તેની પાછળ એક મોટુ કારણ છે જેનો ઉલ્લેખ પુરાણોમાં કરવામાં આવ્યો છે. શિવ પુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે કે સાગર મંથન સમયે જે હાલાહલ નામનુ વિષ નીકળવા લાગ્યુ ત્યારે તેના પ્રભાવથી બધા ...
9
10
શિવમહાપુરાણમાં એક કથા છે. એકવાર શિવ અને સતી અગત્સ્ય ઋષિ પાસેથી કથા સાંભળીને પાછા ફરી રહ્યાં હતાં. ભોલેનાથ શિવે જોયું કે ભગવાન રામ માતા સીતાના વિયોગમાં વિલાપ કરતાં ભટકી રહ્યા હતા. તેમને જોઈને શિવજીએ તેમને પ્રણામ કર્યા, પણ માતા સતીના મનમાં રામજીની ...
10
11
મહાશિવરાત્રિ ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્નનો દિવસ માનવામાં આવે છે. શિવ પુરાણમાં એ પણ ઉલ્લેખ છે કે મહાશિવરાત્રિની રાત્રે જ ભગવાન શિવ પ્રગટ થયા હતા. મહાશિવરાત્રિ જ એ દિવસ છે જ્યારે ભગવાન શિવે સાગર મંથનમાંથી નીકળેલ ઝેરને પી ને સૃષ્ટિની રક્ષા કરી ...
11
12

શિવ મહિમા સ્તોત્ર

સોમવાર,ફેબ્રુઆરી 24, 2014
મહિમા પારં તે પરમવિદુષો યધ્યસદ્રશી સ્તુતિ બ્રર્હ્મારદીનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિરઃ | અથાવાચ્યઃ સર્વઃ સ્વમતિપરિણામાવધિ ગૃણન્ મમાઙપ્યેષઃ સ્તોત્રે હર ! નિરપવાદઃ પરિકરઃ || અતીત પંથાનં તવ ચ મહિમા વાગ્મનસયો- રતદ્વાવૃત્યા યં ચકિતમભિધત્તે શ્રુતિરપિ | સ કસ્ય ...
12
13
ગુજરાત અથવા દેશભરમાં ઉજવાતા ભાતીગળ મેળઓમાં મોટાભાગે સ્‍થળ,દેવી દેવતાનાં નામ સાથે મેળનાં નામ જોડાયેલ હોય છે. દા.ત. શામળાજીનો મેળો, તુલશીશ્‍યામનો મેળો,
13
14

શ્રી શિવ ચાલીસા

ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
જય ગણેશ ગિરિજા સુવન, મગંલ મૂલ સુજાન કહત અયોધ્યાદાસ તુમ, દેઉ અભય વરદાન. જય ગિરિજાપતિ દીનદયાલ સદા કરત સંતન પ્રતિપાલા ભાલ ચન્દ્રમા સોહત નીકે કાનન કુંડલ નાગફની કે અંગ ગૌર સિર ગંગ બહાયે મુળ્ડમાલ તન ક્ષાર લગાયે વસ્ત્ર ખાલ બાઘમ્બર સોહે છવિ કો દેખી ...
14
15

દ્વ્રાદશ જ્યોતિર્લિંગ સ્તુતિ

ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
સૌરાષ્ટ્રે સોમનાથં ચ, શ્રી શૈલે મલ્લિકાર્જુનમ, ઉજ્જયિન્યાં મહાકાલમ ॐ કારમ અમલેશ્વરમ. પરલ્યાં વૈદ્યનાથં ચ, ડાકિન્યાં ભીમશંકરમ, સેતુબન્ધૈ તુ રામેશં, નાગેશં દારુકાવને. વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યંબકં ગૌમતીતટે, હિમાલયે તુ કેદારં, ધુશ્મેશં તુ ...
15
16

મહામૃત્‍યુંજય કવચ

ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
મહામૃત્‍યુંજય કવચનો પાઠ કરવાથી જપકર્ત્તાનો દેહ સુરક્ષિત થાય છે. જે રીતે સૈનિકની રક્ષા તેનાદ્વારા પહેરેલા કવચ દ્વારા થાય છે તે જ રીતે સાધકની રક્ષા આ કવચ કરે છે. આ કવચને લખીને ગળામાં ધારણ કરવાથી શત્રુ પરાસ્‍ત થાય છે. આનો સવારે, બપોરે
16
17

પ્રદોષસ્‍તોત્રમ્‌

ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
જય દેવ જગન્નાથ જય શંકર શાશ્વત. જય સર્વસુરાધ્‍યક્ષ જય સર્વસુરાચિર્તત 1 જય સર્વગુણાતીત જય સર્વવરપ્રદ. જય નિત્‍ય નિરાધાર જય વિશ્વંભરાવ્‍યય 2 જય વિશ્વૈકવન્‍દ્યેશ જય નાગેન્‍દ્રભૂષણ. જય ગૌરીપતે શંભો જય ચંદ્રાર્ધશેખર 3
17
18

પ્રદોષસ્‍તોત્રાષ્ટકમ્‌

ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
સત્‍યં બ્રવીમિ પરલોકહિતં બ્રવ્રીમ સારં બ્રવીમ્‍યુપનિષદ્ધૃદયં બ્રમીમિ. સંસારમુલ્‍બણમસારમવાપ્‍ય જન્‍તોઃ સારોયમીશ્વરપદામ્‍બુરુહસ્‍ય સેવા યે નાર્ચયન્‍તિ ગિરિશં સમયે પ્રદોષે, યે નાચિતં શિવમપિ પ્રણમન્‍તિ ચાન્‍યે. એતત્‍કથાં શ્રુતિપુટૈર્ન પિબન્‍તિ ...
18
19

મહામૃત્‍યુંજયસ્‍તોત્રમ્‌

ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
ચંદ્રાકર્ાિગ્નવિલોચનં સ્‍મિતમુખં પદ્મદ્વયાન્‍તઃસ્‍થિતં મુદ્રાપાશમૃગાક્ષ સૂત્રવિલસત્‍પાણિ હિમાંશુપ્રભુમ્‌. કોટીન્‍દુપ્રગલત્‍સુધાપ્‍લુતતનું હરાદિભૂષોજ્જ્વલં કાન્‍તં વિશ્વવિમોહનં પશુપતિં મૃત્‍યુંજયં ભાવયેત્‌ . ૐ રુદ્રં પશુપતિં સ્‍થાણું ...
19