0
ગુજરાતની તપોભૂમિથી સૌને અમારા 'નમો-ચ્ચન'
ગુરુવાર,ફેબ્રુઆરી 4, 2010
0
1
રવિવાર,જાન્યુઆરી 17, 2010
કોમરેડ જ્યોતિ બસુના ન રહેવાથી દેશના ડાબેરી આંદોલનનો એક મહત્વપૂર્ણ સ્તંભ ઢળી પડ્યો છે. તેમના ન રહેવાથી જે ક્ષતિ સર્જાઈ છે, તેની પૂર્તિ થવી અસંભવ છે. બસુ માકપાના એક એવા નેતા રહ્યાં, જે પાર્ટી માટે વિભિન્ન રેકોર્ડ બનાવનારા નેતા સાબિત થયાં. તેમને ...
1
2
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપ અધ્યક્ષ પદના સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે. ભાજપની પાર્ટી અને સંઘને અત્યાર સુધીમાં જેટલી પણ પ્રતિક્રિયાઓ મળી છે તેનો સંકેત એ તરફ જ ઈશારો કરે છે કે, મોટાભાગના ભાજપાઈ નેતાઓ ગુજરાતના નમો(નરેન્દ્ર ...
2
3
ભારતમાં માત્ર એક લિટર પેટ્રોલ સાથે તમે વિદેશ જઈ શકો છો ! જૂનાગઢથી લગભગ 100 કિલોમીટર દૂર જાંબૂર..ગુજરાતમાં ઈંડિયાનું આફ્રિકા ! છેલ્લા કેટલાયે દિવસોથી આ જાહેરાત ટીવી પર વારંવાર દેખાડવામાં આવી રહી છે. મોટરસાઈકલની આ જાહેરાતમાં સાઉથ આફ્રિકન દેખાતા કેટલાક ...
3
4
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હજુ સ્વાઈન ફ્લૂની બિમારીમાંથી પૂરી રીતે બહાર પણ નિકળી શક્યા નથી એ પહેલા જ વિપક્ષી પક્ષોએ તેમને બદનામ કરવાના અવનવા કાવતરાઓ શરૂ કરી દીધા છે. કદાચ વિપક્ષી પાર્ટીઓ નરેન્દ્ર મોદીની સ્વાસ્થ્ય કામના માટે સમગ્ર વિશ્વમાં ...
4
5
ઈંદૌરનું માલવા ઉત્સવનું એ સ્ટેજ, જ્યાં ભજવ્યો ગુજરાતના એ કલાકારે કેરબાનો વેશ. અમદાવાદમાં શ્રી શ્રી શક્તિ કલા વૃદ્ધ નામની લોકનૃત્ય સંસ્થા ચલાવનાર રાજેન્દ્રભાઈ રાવલ જ્યારે સ્ટેજ પર આવ્યાં ત્યારે એક મિનિટ માટે દર્શકદિર્ઘામાં બેઠલા સહુ કોઈને આશ્વર્ય ...
5
6
વર્ષના નોબલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાનાની પસંદગીએ એક મોટો વિવાદ ઉભો કરી દીધો છે. ઓબામાના આલોચકોનું કહેવું છે કે, જે વ્યક્તિને રાષ્ટ્રપતિ પદ ગ્રહણ કર્યાને હજુ માંડ નવ મહિના જ થયાં છે તે આ પુરસ્કારનો હકદાર કેવી રીતે બની શકે ? ...
6
7
દિવાળીનો પર્વ નજીક આવતો હોવાના કારણે આજકાલ બજારોમાં લોકોની ભરચક ભીડ જોવા મળી રહી છે. સીનેમા હોલમાં પણ દર્શકોની સંખ્યા વધતી નજરે ચડી રહી છે. સ્કૂલ બસોમાં પણ દરરોજ નાના નાના બાળકો ઢોર-બકરાની જેમ ઠસોઠસ ભરીને જતા નજરે ચડે છે.
7
8
વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રિય માર્ગદર્શક આચાર્ય ધર્મેન્દ્ર મહારાજ તાજેતરમાં ઈંદૌર આવેલા ત્યારે તેમણે હિન્દુત્વના કટ્ટર વિરોધી લોકો પર નિશાનો સાધવા માટે ઉપરોક્ત શાયરી કહેલી. ધર્મેન્દ્ર મહારાજ એ જ વ્યક્તિ છે જેમણે ગુજરાતમાં 2007 માં યોજાયેલી ...
8
9
''અરે શાસ્ત્રી ! દૂર કેમ ઉભો છે. જલ્દી હોડીમાં બેસી જા, જોતો ખરો આ નદી કેવી ગાંડીતુર બની છે. ચાલ જલ્દી ઘર ભેગા થઈ જઈએ.''
'નહીં તમે લોકો ઘરે જાઓ, મારે તો હજુ મેળો જુવો છે. હું મેળો જોઈને જ ઘરે આવીશ.' શાસ્ત્રીએ જવાબ આપ્યો.
9
10
શું કહીએ તેમને ? એક ગરવો ગુજરાતી, એક એશિયાઈ વ્યક્તિ, એક ઉત્કૃષ્ઠ ભારતીય, એક પ્રતિષ્ઠિત હિન્દુ કે પછી એક મહાન રાષ્ટ્રપિતા ? તેમના કેટલાયે ઉપનામો છે. જેમ ભગવાન શ્રીકૃષ્ણના પણ અનેક ઉપનામો હતાં. તેમ આ મોહનને પણ અનેક નામોથી સમગ્ર વિશ્વ જાણે અને પીછાણે
10
11
બુધવાર,સપ્ટેમ્બર 30, 2009
કહેવાય છે કે, લડાઈ કેવી પણ કેમ ન હોય તેને માત્ર હથિયારો વડે જ જીતી શકાતી નથી તેના માટે અદમ્ય સાહસ અને દૃઢ મનોબળની પણ જરૂરિયાત રહે છે. જે વ્યક્તિ પાસે આ બન્ને ગુણો હોય છે તે વ્યક્તિ અત્યાધુનિક હથિયારો લેસ દુશ્મનને પણ હરાવી શકે છે. જમ્મૂ કાશ્મીરના ...
11
12
બુધવાર,સપ્ટેમ્બર 23, 2009
ગુજરાત અને સૌરાષ્ટ્રના પત્રકારત્વ ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારા વ્યક્તિઓની યાદીમાં જો યાસીન દલાલનું નામ લેવામાં ન આવે તો કદાચ વાત અધૂરી ગણાય. દૂબળી કદકાઠી અને આખુ શરીર વ્હીલચેરને આધિન હોવા છતાં આજે પણ આ વ્યક્તિમાં એ જ જુસ્સો અને જોમ જોવા ...
12
13
ગુરુવાર,સપ્ટેમ્બર 17, 2009
નરેન્દ્ર દામોદરદાસ મોદી, એક એવું નામ જેને સાંભળતા જ અમુક લોકોની મુઠ્ઠીઓ ભિંસાઈ જાય છે તો કેટલાયે લોકોના ચહેરા પર મધુર સ્મિત ફરકી આવે છે. નમો એક એવું નામ જે જ્યારથી મુખ્યમંત્રી બન્યા. એ દિવસથી અત્યાર સુધી વિવાદોએ તેનો સાથ ન છોડ્યો. તેમ છતા પણ એક નિડર ...
13
14
મંગળવાર,સપ્ટેમ્બર 15, 2009
સાચે જ મોદીને જેટલી શુભકામનાઓ પાઠવવામાં આવે તેટલી ઓછી છે. લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજય બાદ પરસ્પર લડતી-ઝગડતી અને પૂરી રીતે વિભાજીત થયેલી ભાજપા પાર્ટી માટે મોદી ઉમંગનો અવસર લઈને આવ્યાં છે. ગુજરાતમાં વિધાનસભા ઉપચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી પાંચ સીટો ...
14
15
શુક્રવાર,સપ્ટેમ્બર 11, 2009
સરકાર હવે ભલેને કેટલીયે ઉચ્ચ સ્તરે તપાસ કરે કાં પછી વળતર આપવાના વાયદા કરે તેમ છતાં પણ તે એ માતા-પિતાનું દુ:ખ હળવું નહી કરે શકે જેમણે પોતાના બાળકોને ગુમાવ્યાં છે. દિલ્હીની સરકારી શાળામાં ગુરૂવારે સર્જાયેલી એક નાસભાગમાં પાંચ વિદ્યાર્થીઓ કચડાઈને મરી ...
15
16
ગુરુવાર,સપ્ટેમ્બર 10, 2009
કોઈએ સાચું જ કહ્યું છે કે, જ્યાં સુધી લોકો વચ્ચે એકતા છે ત્યાં સુધી તેઓને કોઈ પણ પોતાના લક્ષ્યથી ડગમગાવી ન શકે. જેટ એરવેજના પાયલોટોની જ વાત લઈ લો. છેલ્લા ત્રણ દિવસથી તેઓ એકધારા હડતાળ પર ઉતર્યા છે અને હજુ પણ તે પોતાના લક્ષ્ય પર અડગ છે. હડતાળનું ...
16
17
9 સપ્ટેમ્બર 09 એટલે કે 9-9-09ના અદભુત સંયોગવાળા દિવસે શનિદેવ સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં કન્યામાં લોખંડના પાયાથી પ્રવેશને કારણે આ પહેલા 90 દિવસ પીડાકારક રહેશે. વૃષભ અને મકર રાશિવાળાઓને મુશ્કેલીઓથી ...
17
18
15 જૂન 2004 આ એ જ દિવસ હતો જે ગુજરાતના ઈતિહાસના ચોપડે એક 'યાદગાર દિન' તરીકે નોંધાયો. આ દિવસે તમામ વર્તમાનપત્રોના પ્રથમ પેજ પર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે આવેલા ચાર આતંકવાદીઓને અમદાવાદ હાઈવે પર ઠાર કરાયાના સમાચારો છપાયા. ગુજરાતની ...
18
19
શુક્રવાર,સપ્ટેમ્બર 4, 2009
પ્રેમ અને મૃત્યુની જો તુલના કરવામાં આવે તો પ્રેમ મૃત્યુથી અનેક ગણો મજબૂત છે. ભલે મનુષ્ય પોતાના મૃત્યુ પર વિજય ન પામી શકે, ભલે મૃત્યુ તેને પોતાના પ્રેમાળ વ્યક્તિઓ દૂર કરી દે તેમ છતાં પણ તે વ્યક્તિ પોતાના મહાનકાર્યો થકી સદેવ એ જ પ્રેમ પામતો રહે છે ...
19