0
ક્યાથી આવી કાજુ કતરી, શિવાજી મહારાજે બનાવડાવી કે જહાંગીરે ખાધી
મંગળવાર,ઑક્ટોબર 14, 2025
0
1
આપણે બધા જાણીએ છીએ કે એક સમાજ શું છે અને એનું મહત્વ એક વ્યક્તિ માટે શું છે. પર જો ના જાણતા હો! તો ગૂગલ ની ભાષા માં સમાજ એટલે પરસ્પર સમાન પરંતુ અન્યોથી વિશિષ્ટ સંસ્કૃતિ ધરાવતા, એકતાની લાગણી ધરાવતા અને પોતાને બીજાથી અલગ માનતા એક જૂથના લોકો.
1
2
અમૃતસરના સુવર્ણ મંદિર નજીકનો નાનકડો બગીચો જલિયાંવાલા બાગ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં એક અનોખુ સ્થાન ધરાવે છે. 13 એપ્રિલ, 1919ના દિવસે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરેના નેતૃત્વમાં અંગ્રેજી હુકૂમતના સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર, શાંત એવાં ...
2
3
ગુરુવાર,ફેબ્રુઆરી 13, 2025
આજે સરોજિની નાયડુ(Sarojini Naidu)ની જન્મજયંતિ છે. સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી 1879 ના રોજ હૈદરાબાદમાં થયો હતો, જે "ભારતની નાઇટિંગલ" તરીકે પ્રખ્યાત છે. સરોજિની નાયડુ એક સ્વાતંત્ર્ય સેનાની, કવિઓ અને દેશની પ્રથમ મહિલા રાજ્યપાલ હતી. સરોજિની નાયડુ ...
3
4
અ થી અભિવ્યક્તિની આઝાદી કહો કે કહો અ થી અદમ્ય પરાક્રમ (ઈચ્છાશક્તિ) ... અ થી તેમનુ અદ્દભૂત સંપાદકીય યાદ આવી જાય છે અને અ થી અસરદાર કલમનો જાદૂ.. અ થી તેમની ક્રાતિવાન વાણીને નમન કરીએ કે અ થી તેમના અજાતશત્રુ વ્યક્તિત્વના ગુણગાન કરીએ.. અહંકારથી મીલો દૂર, ...
4
5
શનિવાર,ફેબ્રુઆરી 11, 2023
ભારતમાં માત્ર એક લિટર પેટ્રોલ સાથે તમે વિદેશ જઈ શકો છો ! જૂનાગઢથી લગભગ 100 કિલોમીટર દૂર જાંબુર..ગુજરાતમાં ઈંડિયાનું આફ્રિકા !
5
6
સોલોગામી એ શબ્દ આજકાલ જેટલો ચર્ચામાં આવ્યો છે તેટલો પહેલા ક્યારેય નહોતો આવ્યો. પરંતુ હુ તો ખુશ છુ કે આ ક્યાક ખોવાયેલો શબ્દ સામે તો આવ્યો. દુનિયાની ભાગદોડમાં આપણે જેમ જૂના રીત રિવાજો ભૂલી રહ્યા છે.. પહેલાની જેમ લાઈફ ઈંજોય કરવાનુ ભૂલી રહ્યા છે. પહેલા ...
6
7
ભારતના સ્વાધીનતા અંદોલનનું નેતૃત્વ મહાત્મા ગાંધીએ કર્યું હતું. પણ જ્યારે દેશને 15 ઓગસ્ટ, 1947 ના રોજ આઝાદી મળી તે આ ઉત્સવમાં શામેલ થયા નહી.
7
8
ગુરુવાર,ફેબ્રુઆરી 27, 2020
Chandra Shekhar Azad Quotes- આજે મહાન ક્રાંતિકારી અને સ્વતંત્રતા સેનાની ચંદ્રશેખર આઝાદની પુણ્યતિથિ છે. આજે તે ખાસ દિવસ છે જ્યારે માતૃભૂમિ માટે ચંદ્રશેખરએ તેમના પ્રાણોની આહુતિ આપી હતી. 27 ફેબ્રુઆરી 1931માં ઈલાહબાદના એલફેડ પાર્કમાં અંગ્રેજોના એકલા ...
8
9
ગુરુવાર,ફેબ્રુઆરી 27, 2020
આજનો દિવસ તમને યાદ છે. ગુજરાતના લોકો કદાચ જ આજનો દિવસ ભૂલી શકે. અગિયાર વર્ષ પહેલા ગુજરાતની આજની સવારે એક નવો અધ્યાય શરૂ કર્યો હતો. કારણ કે ગુજરાત આ અફેલા 1 મે 1960ના રોજ પોતાની સ્થાપનાની સાથે જ પૃથક રાજ્યના રૂપમાં પ્રથમ અધ્યાય શરૂ કરી ચુક્યુ હતુ, ...
9
10
અયોધ્યામાં રામ મંદિર બનાવવાની લઈને કેન્દ્ર સરકાર પર દબાણ વધતુ જઈ રહ્યુ છે. કોર્ટમાં આ મામલો હજુ સુધી ઉકેલાયો ન અથી. તેથી પહેલા વિશ્વ હિન્દુ પરિષદે દબાણ બનાઅવુ શરૂ કર્યુ કે મંદિ રબ્નાવવા માટે સરકાર કાયદો બનાવે કે અધ્યાદેશ રજુ કરે. પણ ભારતીય જનતા ...
10
11
તમે જમીનદારો વિશે તો સાંભળ્યુ જ હશે. પણ આજે અમે તમારો મેળાપ કરાવીએ છીએ ગુજરાતના મેહદ્સાણા જીલ્લાના પંચોત ગામના કૂતરાઓ સાથે. આ કૂતરા જમીનના પહેરેદાર છે. તમને જાણીને નવાઈ લાગશે કે જમીનની પહેરેદારીથી આ કૂતરાની વર્ષોથી કરોડોની કમાણી થઈ રહી છે. છેલ્લા ...
11
12
સોમવાર,ફેબ્રુઆરી 11, 2019
લોકસભા ચૂંટણીનો પ્રચાર પ્રસાર જે રીતે શરૂ થયો છે તે જોઈને લાગી રહ્યુ છે કે નેતાઓ પાસે એકબીજાના વિરુદ્ધ કંઈક એવુ શોધવાના પાછળ પડી ગયા છે જેના પર ગેમ રમીને તેઓ લોકસભા 2019 માં પોતાની સત્તા મેળવી લે. લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક તરીકે ...
12
13
શનિવાર,જાન્યુઆરી 19, 2019
નેતાજી સુભાષચંદ્ર બોઝના અવસાન અંગે આજે પણ હજુ રહસ્ય અકબંધ છે ત્યારે સત્તાવાર દસ્તાવેજ મુજબ ક્રાંતિકારી નેતા 18 ઓગસ્ટ, 1945એ સર્જાયેલી વિમાની દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. નેતાજી બોમ્બર વિમાન કે-21ની પેટ્રોલની ટેન્ક પાસે બેઠા હતા. માહિતી અધિકાર ...
13
14
આ જરૂરી નથી કે 2018માં રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ તેલંગાના અને મિજોરમ જેવા રાજ્યોમાં થઈ રહેલ વિધાનસભા ચૂંટણીન પરિણામ 2019ના લોકસભા ચૂંટણી પર અસરકારી રહેશે. એવુ માનવામાં આવે છે કે બીજેપી માટે હિન્દી પ્રદેશોમાં સારુ પ્રદર્શન કરવુ કેન્દ્રમાં સરકાર ...
14
15
બર્ટિલ ફલકની પ્રકાશિત ચોપડી Feroze the forgotten gandhi માં ઈંદિરા ગાંધી અને ફિરોજના સંબંધોને લઈને ઘણા ખુલાસા કર્યા. આ ચોપડીના રિવ્યૂ કરતા કાંગ્રેસના વરિષ્ટ નેતા નટવર સિંહ એ લખ્યું- ઈંદિરા ગાંધી ફિરોજથી જ્યારે મળી ત્યારે તે 13-14 વર્ષની હતી. તે સમયે ...
15
16
2002માં ગુજરાતમાં થયેલા રમખાણો અંગે રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિન ચિટ આપવા મુદ્દે પડકારતી ઝાકિયા જાફરીની અરજી પર સોમવાર, તા. 19 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. ઝાકિયા ગુજરાત કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીના વિધવા ...
16
17
કોઈ પાર્ટીમાં જોડાવાનો છું તે વાત પાયા વિહોણી છે તેમ ભાવનગર આવેલા પાસનાં નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું તેમને એમ પણ કહ્યું હતું કે હવે હું 25 વર્ષનો થઇ ગયો છું અને જેલમાં જઈશ તો પણ 45 વર્ષે પણ
17
18
અમદાવાદનું નામ કર્ણાવતી કરવું કે નહીં તે ચર્ચામાં હવે કાંગ્રેસના લઘુમતી સમાજના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ઝંપલાવ્યુ છે. ગ્યાસુદ્દીન શેખે આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો જેમાં તેમણે રાજ્ય અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી પર ...
18
19
તનુશ્રી દત્તા નાના પાટેકર વિવાદ પછી ભારતમા એક પ્રકારનુ મી ટૂ કૈપેંનમાં અત્યાર સુધી મીડિયાના અનેક નવા-જૂના ચેહરા પર કલંક લાગી ચુક્યો છે. સોશિયલ મીડિયાને હથિયાર બનાવીને મહિલાઓ તરફથી લગાવેલ આરોપથી શર્મશાર થયેલા દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર જ માફી માંગીને ...
19