0
ભારત......બોળી બાંમણીનું ખેતર....
બુધવાર,ઑગસ્ટ 6, 2008
0
1
હિમાચલપ્રદેશનાં પ્રસિધ્ધ નૈનાદેવી મંદિરમાં રવિવારે ધક્કામુક્કીને કારણે થયેલી કરૂણાંતિકામાં 145 શ્રધ્ધાળુઓ મોતના મુખમાં ધકેલાયા
1
2
આતંકવાદી ધમાકાઓથી અમદાવાદ હચીમચી ગયુ. વિસ્ફોટની ઘટનાઓએ સમગ્ર દેશમાં એક ભયનુ વાતાવરણ ઉભુ કરી દીધુ. શુ મળી જશે એ નિર્દયીઓને માસુમોની હત્યા કરીને ? શુ એમનો કોઈ પરિવાર નથી ? શુ એમના કોઈ બાળક નથી ? એમની પાસે શુ પ્રેમ કે માયાની આશા રાખવી જે માણસ જ નથી, એ ...
2
3
દેશની તમામ નામી-અનામી ન્યૂઝ ચેનલ, ન્યુઝ પેપર, વેબસાઈટ, બધા જ મનોચિકિત્સક અને સામાજીક વૈચારિકા આઘાતની સ્થિતિમાં છે. તેઓ પાછા ફરીથી પોતાના ઘાને જ પંપાળી રહ્યાં છે. જ્યારે તેમને ખબર પડી કે ઘા સરળતાથી નહી રૂઝાય ત્યારે પોતાના બચાવ કરવા માટે
3
4
વ્હેલના આંતરડામાંથી નીકળતાં એક કિંમતી અવયવ એમ્બરગ્રિસનો ઉપયોગ પરફ્યુમમાં એક ચોટાડવા માટે થાય છે. કેમકે આ બધા જ પરફ્યુમ પદાર્થોની અંદર સૌથી છેલ્લે ઉડે છે. હકીકતમાં આ સ્પર્મ વ્હેલ દ્વારા પોતાના ભોજનને પચાવવા માટે છોડવામાં આવતી...
4
5
થોડાક સમય પહેલાં એક બીજેપી નેતાએ પોતાની જ પાર્ટીમાં કોઈને મોર્ડન કહીને ગાળ આપી હતી. મને તેના પર તે દિવસો યાદ આવી ગયાં જ્યારે હુ બાર વર્ષનો હતો અને મારી કાકીઓ અમારી એક પડોશણ વિશે જરા વાર પણ રોકાયા વિના તેના વિશે હજારો વાતો કરતી...
5
6
આ માટીની ઉર્વરતાને કારણે જ આપણને અનાજ મળે છે, આ જ અનાજથી આપણુ પોષણ થાય છે અને આપણે જીવીત રહીએ છીએ. આની જ બુનિયાદ પર આપણુ ઘર, આપણા કારખાના ઉભા થાય છે. પોતાના વિકાસથી ઘેલો માનવી આજે પોતાની બુનિયાદ, તે માટી વિશે નથી વિચારે રહ્યો જેના પર તેમને વિકાસની ...
6
7
પેટ્રોલ, ડિઝલ અને રાંધણ ગેસની કિંમતોમાં વધારાની જાણ થતાં જ દેશભરમાં હાહાકાર મચી ગયો હતો. પેટ્રોલમાં પાંચ રૂપિયા, ડિઝલમાં ત્રણ રૂપિયા અને રાંધણ ગેસના સિલેન્ડરમાં પચાસ રૂપિયાનો વધારો થતાં સામાન્ય વ્યક્તિ વધુ એક વાર મુશ્કેલીમાં મુકાયો છે. આ સાથે...
7
8
દેશની રાજધાની દિલ્હીના નોઈડામાં થયેલી 14 વર્ષની આરુષિની હત્યા પાછળ પ્રેમ તેમજ અફેર કારણભૂત છે તેવું પોલિસ કહી રહી છે તે સાચું પણ હોય પરંતુ ભારતમાં ઘણા મેટ્રો શહેરોમાં પ્રેમ અને સેક્સને કારણે ઘણી બધી હત્યાઓ થઇ ચુકી છે.
8
9
દેશના મીડિયાએ સમાજમાં થઈ રહેલા સકારાત્મક પરિવર્તનોને પહેલા પાનના સમાચાર બનાવવા પડશે. બળાત્કાર, હત્યા અને સ્કેંડલના સમાચારો બનાવીને માત્ર સનસની ફેલાવી શકાય છે પરંતુ આનાથી યુવાનો વ્યવસ્થાની દુર્બળતા અને ખામીઓ સામે લડવાની તાકત નથી જન્માવી શકતા.
9
10
જયપુરની ઘટના બાદ સામાજિક એકતાએ દેશને એક નવો રસ્તો દેખાડયો છે. બોમ્બ ધડાકા કાયર ઓસામાના હાથોએ કર્યા, પરંતુ ગુલાબી શહેરમાં હિન્દૂ-મુસલમાનની ભારતીયતા, એક હિન્દૂસ્તાનની એકતા, હિમ્મતની સાથે અસરગ્રસ્તોને હિમ્મત દાખવી. રક્તદાન આપવામાં ઉત્સુક લાંબી..
10
11
ઇંડિયન પ્રીમિયર લીગની મેચ દરમિયાન શ્રીસંતને લાફો મારવાને મામલે હરભજનસિંઘનો અપેક્ષા અનુસાર સસ્તામાં છુટકારો થઇ ગયો છે. ભજ્જીની તરફેણ કરનારામાં સૌથી મોટો હાથ કમિશનર નાણાવટીને જાય છે, જ્યારે અન્યમાં ધોની, સચિન, સૌરવ જેવા સિનિયર્સ..
11