શનિવાર, 26 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 9 માર્ચ 2017 (13:20 IST)

છોકરીઓના પીરિયડસ પર વરૂણએ કહ્યું કઈક એવું, તમે પણ કરશો salute

બૉલીવુડ એકટર વરૂણ ધવન જલ્દ જ બદ્રીનાથની દુલ્હનિયામાં નજર આવશે. જેના માટે એ ટ્વિટર પર ખૂબ પ્રમોશન પણ કરતા રહે છે. પણ આ વખતે તેણે તેમની ફિલ્મથી હટીને કઈ લોકોને ટ્વીટ કર્યા છે. જેને જોઈને  વિચારમાં પડી જશો. વરૂણના શાળા ગર્લ્સને લઈને ટ્વીટ કર્યા છે, જેમાં તેણે લોકોથી અપીલ કરી છે કે પીરીયડસના કારણે કોઈ પણ છોકરીને શાળા જવાથી નહી રોકવું જોઈએ. 
માત્રા આટલું જ નહી વરૂણએ એક ફોટો શેયર કરતા આ પણ જણાવ્યું છે. ભારતમાં દરેક 5 માંથી એક છોકરીને પીરીયડ્સના કારણે શાળા જવાથી રોકાય છે તેને લખ્યું કે છોકરીઓને ફરીથી શાળા મોકલવામાં મદદ કરો. મને તો મારું કામ કરી નાખ્યું હવે તમારી વારી છે. 
 
વરૂણની પ્રોફેશનલ લાઈફના વિશે વાત કરીએ તો 10 માર્ચને વરૂણની બદ્રીનાથની દુલહનિયા રિલીજ થવા વાળી છે. ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. ફિલ્મના ટ્રેલર અને ગીતને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.