0
નીતિશ અડવાણી સાથે ચૂંટણી પ્રચાર કરશે
શુક્રવાર,ઑક્ટોબર 8, 2010
0
1
અયોધ્યા મુદ્દા પર નિર્મોહી અખાડાએ પોતાની શરતો પર અડી ગયુ છે. અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિકાના માલિકાના હકને સવારે સમજૂતીથી હલ હોવાના પક્ષઘર નિર્મોહી અખાડાના ગુરૂવારે સ્પષ્ટ કહ્યુ કે સમજૂતી ફક્ત તેની શરતો પર જ થઈ શકે છે.
1
2
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ ને પ્રતિબંધિત સ્ટુડેંટ ઈલ્સામિક મૂવમેંટ ઓફ ઈંડિયા(સિમી)ને કે જ ત્રાજવામાં તોલનારા કોગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીની નીંદા કરતા બુધવારે સંઘ પરિવારે કહ્યુ કે દેશની રાજનીતિમાં પોતાનો જાદૂ નહી ચાલવાથી તેઓ 'માનસિક સંતુલન' ગુમાવી ...
2
3
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા દિવાલીની રાત્રે ભારત યાત્રા પર આવશે.
ઓબામાં આઠ નવેમ્બરના રોજ સંસદના બંને સદનોની બેઠકને સંબોધશે. તેના બીજા દિવસે જ સંસદનુ શીતકાલિન સત્ર શરૂ થઈ જશે. નવ નવેમ્બરથી 18 ડિસેમ્બર સુધી સંસદ સત્ર ચલાવવાનો નિર્ણય સંસદીય ...
3
4
રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદે બિહારના મુખ્યમંત્રી અને જદયૂ નેતા નીતિશ કુમાર અને ઉપમુખ્યમંત્રી અને ભાજપા નેતા સુશીલ કુમાર મોદી પર પાછલા દરવાજાથી બિહાર વિધાનમંડળ પહોંચવાનો આરોપ લગાવતા તેમને પડકાર આપ્યો કે તે બિહાર વિધાનસભામાં વિરોધી પક્ષના નેતા રાબડી ...
4
5
ઈલાહાબાદ હાઈકોર્ટની લખનૌ પીઠે શ્રીરામ જન્મભૂમિ, બાબરી મસ્જિદ બાબતે આવેલ નિર્ણય પછી આજે પહેલીવાર બે પક્ષો નિર્મોહી અખાડા અને શ્રી રામલલા વિરાજમાન સ્થળને ભવ્ય રામ મંદિર સહમતિથી બનાવવા પર હામી ભરી.
5
6
ફિલ્મ દબંગમાં પોતાની દબંગઈ અભિનયથી ચર્ચામાં આવેલ બોલીવુડના સૌથી હોટ કલાકાર સલમાન ખાન, કલર્સ ટીવી પર આવી રહેલ 'બિગ બોસ'ની મેજબાનીને કારણે ફરી ચર્ચામાં ચઢ્યા છે.
6
7
કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ આજે યુવાઓને પાર્ટી સાથે જોડવાનુ આહ્વાન કરતા કહ્યુ કે તેમણે કોઈ નેતાની ચમચાગીરી કરવાની જરૂર નથી. તેઓ નેતૃત્વ ક્ષમતા પ્રદર્શિત કરે જેનુ પાર્ટી આકલન કરશે.
7
8
અભિનેત્રી અસીન વિરુદ્ધ બ્લેક ધ્વજ લઈને પ્રદર્શનનો પ્રયત્ન કરી રહેલ લોકોની અહીંથી 40 કિલોમીટર દૂર મેટ્ટૂપલાયમથી ધરપકડ કરવામાં આવી. પોલીસે જણાવ્યુ કે તેઓ રવિવારે અહીં ફિલ્મના શૂટિંગ માટે પહોંચી હતી.
8
9
ગાંધીજીને ભલે આજે લોકો ભૂલી રહ્યા હોય પરંતુ તેમના વિચારો આજે મોટાભાગના લોકોને ગમે છે. તેમના આદર્શો, તેમની વાતોને પોતાના જીવનમાં અપનાવવી એ સરળ વાત નથી. ગાંધી કે વ્યક્તિ નથી વિચાર છે. એ વ્યક્તિ જેના વિશે કહેવાય છે કે તેઓ પૂર્ણત: ક્રાતિકારી હતા અને ...
9
10
અયોધ્યા વિવાદ પર હાઈકોર્ટના નિર્ણય પછી જનતા દ્વારા શાંતિ અને સદ્દભાવ બનાવી રાખવા પર સંતોષ વ્યક્ત કરતા કેન્દ્ર સરકારે શુક્રવારે કહ્યુ કે આ નિર્ણયનુ કાર્યાન્વયન આજે થવા નથી જઈ રહ્યુ, તેથી કોર્ટના નિર્ણય પર ટિપ્પણી કરવાની જરૂર નથી.
10
11
ભારતીય જનતા પાર્ટીના નેતા વરુણ ગાંધીએ કહ્યુ કે દેશમાં જાતિ, સંપ્રદાય અને ધર્મ હવે કોઈ મુદ્દો જ નથી, કારણ કે આનાથી પણ વધુ મહત્વપૂર્ણ બીજા અનેક મુદ્દા છે.
11
12
ઈલાહાબાદ હાઈકોર્ટની લખનૌ પીઠના ન્યાયાધીશ સુધીર અગ્રવાલે અયોધ્યા બાબતોનો નિર્ણય આપવામાં વૈદિક યુગની ઋચાઓથી લઈને વર્તમાન ન્યાયિક નિર્ણયો અને ઈતિહાસના બધા યુગોના પુસ્તકોનુ ઉદાહરણ આપ્યુ છે.
12
13
છત્તીસગઢના બીજાપુરમાં માઓવાદીઓએ 12 દિવસ પહેલા અપહરણ કરેલ ચાર જવાનોને મુક્ત કરી દીધા છે.
13
14
હાઈકોર્ટની લખનૌ ખંડપીઠ દ્વારા અયોધ્યા મુદ્દા પર વિશેષ પીઠના ત્રણ જજોએ બહુમતથી નિર્ણય આપ્યો, જેમા કહેવામાં આવ્યુ કે વિવાદિત સ્થળ ભગવાન રામની જન્મભૂમિ છે અને તેને હિન્દુઓને આપવામાં આવે. ત્યાંથી રામલલાની મૂર્તિઓને હટાવવામાં નહી આવે.
14
15
ગુરુવાર,સપ્ટેમ્બર 30, 2010
દેશમાં કડક સુરક્ષા વ્યવસ્થા અને શાંતિ અને સદ્દભાવ બનાવી રાખવાની અપીલો વચ્ચે ઈલાહાબદ હાઈકોર્ટ ન્યાયલયની વિશેષ લખનૌ પીઠ આજે અયોધ્યા વિવાદના માલિકીના હકનો બહુપ્રતિક્ષિત નિર્ણય સંભળાવશે.
15
16
બુધવાર,સપ્ટેમ્બર 29, 2010
પ્રધાનમંત્રી મનમોહન સિંહે અપીલ કરી છે કે નિર્ણય આવ્યા પછી પણ શાંતિને જાળવી રાખજો.
મનમોહને મંગળવારે દેશવાસીઓને અપીલ કરી કે 30 સપ્ટેમ્બરના રોજ અયોધ્યા વિવાદ પર નિર્ણય આવ્યા પછી પણ શાંતિ અને સૌહાર્દને જાળવી રાખવી જોઈએ.
16
17
બુધવાર,સપ્ટેમ્બર 29, 2010
મહાનાયક અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર 11 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલ ગેમ શો કેબીસી-4માં આ વખતે ઈનામી રકમ વધીને પાંચ કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે
17
18
મંગળવાર,સપ્ટેમ્બર 28, 2010
છત્તીસગઢમાં નક્સલીઓનુ 48 કલાકનુ અલ્ટીમેટમ મંગળવારે સમાપ્ત થઈ જશે. છત્તીસગઢના વીજાપુરથી નક્સલીઓએ ચાર પોલીસ કર્મચારીઓનુ અપહરણ કર્યુ છે. જેને માટે તેમણે સરકારને 48 કલાકનુ અલ્ટીમેટમ આપ્યુ છે, જેની સમય સીમા મંગળવારે પુરી થઈ જશે.
18
19
મંગળવાર,સપ્ટેમ્બર 28, 2010
દક્ષિણી દિલ્લીમાં સોમવારે અંતિમ ક્ષણે એ કાર્યક્રમને સ્થગિત કરવો પડ્યો જેમા બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનને ભાગ લેવાનો હતો. તેઓએ પૂર્વ અનુમતિ ન લીધી હોવાથી તેમનો કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો. જેને કારણે તેમના પ્રશંસકોએ પ્રદશન કર્યુ અને પ્રદર્શનકારીઓ પર ...
19