National News 808

મંગળવાર, 20 જાન્યુઆરી 2026
0

સીમા પારથી ગોળીબાર, બીએસએફ જવાન શહિદ

મંગળવાર,જુલાઈ 6, 2010
0
1
બીમાર પૂર્વ કેંદ્રીય મંત્રી જોર્જ ફર્નાંડીઝ હાલ પોતાની પત્ની લૈલા કબીરની સાથે જ રહેશે. દિલ્લી હાઈકોર્ટે તેમની દેખરેખના મુદ્દા પર ચાલી રહેલ કાયદાકીય લડાઈ પર સુનાવણી દરમિયાન ફર્નાંડીઝના જવાબને અસ્પષ્ટ જોઈને આ આદેશ આપ્યો.
1
2
પ્રધાનમંત્રી ડો. મનમોહનસિંહની આગામી અઠવાડિયાની પ્રસ્તાવિત બે દિવસીય આધ્રપ્રદેશ યાત્રા તેલંગાના ક્ષેત્રમાં થનારી પેટાચૂંટનીને ધ્યાનમાં રાખતા રદ્દ કરી દીધી છે.
2
3

ભારત બંધ પર બિગ બી બોલ્યા

સોમવાર,જુલાઈ 5, 2010
દેશમાં પેટ્રોલિયમ પદાર્થોની કિમંતો વધારવા પર અને મોંધવારી વિરોધમાં વિપક્ષી દળોના સોમવારે આયોજીત રાષ્ટ્રવ્યાપી બંધ પર બોલીવુડના કલાકાર અમિતાભ બચ્ચન મુંબઈની શાંતિને ભયાનક કરાર આપી છે, બીજી બાજુ બિપાશાએ કહ્યુ કે આ બંધ દ્વારા કોઈ નિકાલ લાવી શકાય ખરો ?
3
4
સશસ્ત્ર માઓવાદીઓએ સોમવારે સવારે જિલ્લાના એક પંચાયત ભવન અને ગોદામને વિસ્ફોટથી ઉડાવી દીધુ.
4
4
5

ભારત બંધની વ્યાપક અસર

સોમવાર,જુલાઈ 5, 2010
પેટ્રોલિયમ ઉત્પાદોના ભાવ વધારવાના કેન્દ્ર સરકારના નિર્ણય અને સતત વધતી મોંધવારીના વિરોધમાં વિપક્ષી દળો દ્વારા આયોજીત ભારત બંધ સોમવારે સવારે શરૂ થઈ ગયુ.
5
6
આજે મોંધવારીના વિરોધમાં ભારત બંધનુ એલાન છે. એલાન ભાજપા અને ડાબેરી મોરચાના નેતૃત્વમાં એકત્ર થયેલ વિપક્ષે આપ્યુ છે. ગુજરાતમાં કમાન ભાજપાના હાથમાં જ છે. તેથી એ દેખીતુ છે કે બંધની પૂરેપૂરી શક્યતા રહેશે. આ એ માટે કે અગાઉ જેટલીવાર પણ બંધ રહ્યુ ત્યારે ...
6
7
અમદાવાદ: દેશના સાંસદોના પગાર વધારાથી ભાજપ, કાંગ્રેસ અને અન્ય સાંસદોખુશ ખુશાલ થયા છે. વધતી મોંધવારીને કામી શકી નથી અને તે પ્રજાનો વિશ્વાસઘાત કર્યોં છે. આમ બાજપ બે મોઢાની વાત કરે છે. એક બાજુ સાંસદોના પગાર વધારાને વ્યાજબી ગણે છે. ત્યારે આમ જનતા માટે ...
7
8
ભોપાલની એક કોર્ટે ભોપાલ ગેસ ત્રાસદીના અપરાધિક કેસમાં તત્કાલિન મુખ્ય ન્યાયિક દંડાધિકારી મોહન પી. તિવારી દ્વારા ગઈ સાત જૂને સંભળાવેલ નિર્ણયમાં સજા મેળવેલ બધા સાત આરોપીઓને જામીન પર છોડી દીધા. તેમા એક આરોપી ફક્ત કેશવ મહેન્દ્રને ગુરૂવારે જામીન આપવામાં ...
8
8
9
ભાજપા અધ્યક્ષ નીતિન ગડકરીએ મોંધવારી માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંઘી અને મહાસચિવ રાહુલ ગાંઘીને ઘેરતા તેમને પ્રશ્ન કર્યો કે તેઓ દરેક મુદ્દા પર બોલે છે પરંતુ સામાન્ય માણસની હાલત ખરાબ કરનારી મોંધવારી વિરુધ્ધ ચૂપ કેમ છે ?
9
10
ઉત્તરપ્રદેશમાં બારાબાંકીના દૌલતપુરમાં પૂત્રવધુ એશ્વર્યા રાય બચ્ચન નામ મહિલા ડિગ્રી કોલેજ ખોલવાને માટે જમીન ખરીદી ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન મુશ્કેલીમાં પડી ગયા છે.
10
11
છેલ્લા શ્વાસ સુધી બાંસુરી વગાડવા અને તેમા શોધ કરવાની ઈચ્છા વ્યક્ત કરતા જાણીતા બાસુંરી વાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયાએ કહ્યુ કે લોકઘૂન પર આધારિત વાદ્ય છે અને આ શાસ્ત્રીય સંગીતના એકમાત્ર એવા વાદ્યયંત્ર છે, જે આખી દુનિયામાં વગાડવામાં આવે છે.
11
12

ગંડકમાં નાવ પલટાઈ, 50 ગાયબ

શુક્રવાર,જુલાઈ 2, 2010
બિહારના પૂર્વી ચંપારણ જિલ્લાના શ્રીનગર પોલીસમથક હેઠળ ઘોરિયા ઘાટની નજીક શુક્રવારે સવારે ગડક નદીમાં એક નૌકા પલટઈ જવાથી એક વ્યક્તિનુ મૃત્યુ થઈ ગયુ, જ્યારે કે લગભગ 50 લોકો હજુ પણ ગાયબ છે. પોલીસના સૂત્રોએ જણાવ્યુ કે નાવડી પર સવાર લોકો ખેતીવાડી માટે ...
12
13

જમ્મુમાં ત્રણ છાપા પર રોક

શુક્રવાર,જુલાઈ 2, 2010
જમ્મુ અને કાશ્મીર સરકારે ભડકાઉ સમાચાર પ્રકાશિત કરવાના આરોપમાં જમ્મુના ત્રણ સમાચાર પત્રોના છાપખાના સીલ કરી કરી તેમના પ્રકાશન પર અચોક્કસ મુદત સુધી રોક લગાવી દીધી છે.
13
14
દક્ષિણ કાશ્મીરમાં આવેલ પવિત્ર અમરનાથ ગુફાના દર્શનને માટે બાલટાલ અને નુનવાન-પહેલગામ આધાર શિવિરથી લગભગ દસ હજાર યાત્રાળુઓનો બીજો જથ્થો ગુરૂવારે કડક સુરક્ષા વચ્ચે રવાના થયો.
14
15
ઉત્તર રેલવેએ એક જુલાઈથી 38 રેલગાડીઓના પ્રસ્થાન સમય અને 14 રેલ ગાડીઓના આગમન સમયમાં પરિવર્તન કરવા અને પાંચ રેલગાડીઓના નંબર બદલવાની બુધવારે જાહેરાત કરી.
15
16
કાશ્મીર ઘાટીમાં કર્ફયૂના પગલે તણાવ ભરેલી સ્થિતિ વચ્ચે અમરનાથ યાત્રા સઘન સુરક્ષા સાથે બુધવારથી શરૂ થઈ છે અને 1272 શ્રદ્ધાળુઓના પ્રથમ જથ્થાએ જમ્મૂ સ્થિત શિબિરથી પવિત્ર ગુફા તરફ કૂચ કરી છે. રાજ્યના પર્યટન અને સંસ્કૃતિ મંત્રી નવાંગ રિગજિન જોરાએ ભગવતીનગર ...
16
17
શ્રી શ્રી રવિશંકર દ્વારા સ્થાપિત આર્ટ ઓફ લિવિંગ ફાઉંડેશનને ફોન કરીને 42 કરોડ રૂપિયા આપવાની ધમકી આપવામાં આવી.
17
18
છત્તીસગઢના દૂરદરાજના નારાયણપુર જિલ્લામાં મંગળવારે માઓવાદીના હુમલામાં સીઆરપીએફના ઓછામાં ઓછા 26 જવાનોના મૃત્યુ નિપજ્યાં છે, જ્યારે આઠ ઘાયલ થયાં છે. કેંદ્રીય ગૃહ સચિવ જી કે પિલ્લઈએ કહ્યું કે, એક પહાડ પર મોજૂદ ભારી સંખ્યામાં સશસ્ત્ર માઓવાદીઓએ પોતાના ...
18
19
વધતી મોંધવારી માટે કોંગ્રેસના જોડાણવાળી યુપીએ પર નિશાન સાધતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યુ કે કેન્દ્રમાં શાસન કરનારા લોકો સામાન્ય જનતાની જરૂરિયાતોના પ્રત્યે અસંવેદનશીલ થઈ ગયા છે.
19