National News 809

મંગળવાર, 20 જાન્યુઆરી 2026
0

5 જુલાઈએ ભારત બંધની જાહેરાત

મંગળવાર,જૂન 29, 2010
0
1
જમ્મૂ-કાશ્મીરના સોપોર જિલ્લામાં સીઆરપીએફના કથિત ગોળીબારમાં એક યુવકના મૃત્યુ વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ તણાવપૂર્ણ બનેલી રહેવા પર પ્રશાસને બારામુલા અને શ્રીનગરના સાત પોલીસ સ્ટેશનની હદમાં કફર્યૂ લગાવી દીધો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ...
1
2
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સરગુજા ક્ષેત્રમાં માર્ગોના વિકાસ માટે કેન્દ્ર સરકારે લગભગ 800 કરોડ રૂપિયા મંજૂર કર્યાં છે. જ્યારે રાજ્ય સરકાર આ ક્ષેત્રમાં આઈટીઆઈ અને પોલિટેક્નિક કૉલેજની શરૂઆત કરશે. સત્તાવાર સૂત્રોએ મંગળવારે જણાવ્યું કે, રાજ્ય સરકારના ...
2
3
ઉત્તર કાશ્મીરના સોપોરમાં સીઆરપીએફની બટાલિયન મુખ્યાલય પર પથરાવ કરતી ભીડ પર સેનાના જવાનોએ ગોળીઓ ચલાવી જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે. સત્તાવાર સુત્રોએ જણાવ્યું કે, ઘટના બપોર બાદ એ સમયે ઘટી જ્યારે અહીંથી 55 કિલોમીટર દૂર સોપોરમાં સીઆરપીએફના 92 ...
3
4
કામસૂત્ર મૉડલ વિવેકા બાબાજીની કથિત આત્મહત્યામાં દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. પોલીસને તેની બોડીમાંથી હવે બહોળી માત્રામાં ઉંઘની ગોળીઓની સાથે હાઇડ્રોક્લોરિક એસિડ મળ્યું છે. જેનું મિશ્રણ કોઈ ઝેરથી ઓછું નથી. પોલીસ હવે તેના પાંચેય ભૂતપૂર્વ પ્રેમીઓની ...
4
4
5
બાંગ્લાદેશના ચટગાંવ થઈને હથિયાર અને વિસ્ફોટક ફરીને કરાચી જઈ રહેલા કાર્ગો જહાજને ડાયમંડ હાર્બરથી રવિવારે સઘન સુરક્ષા વચ્ચે કોલકાતા લાવવામાં આવ્યું., પોલીસ, કોલકાતા પોર્ટ ટ્રસ્ટ, આઈબી અને કસ્ટમ વિભાગના અધિકારી આ જહાજના કાગળોની તપાસ કરશે. લાઈબેરિયામાં ...
5
6
બળાત્કારના આરોપોમાં 53 દિવસ જેલમાં પસાર કર્યા બાદ જામીન પર મુક્ત સ્વામી નિત્યાનંદે કહ્યું છે કે, અભિનેત્રી સાથે દેખાડવામાં આવેલા વિડિયોએ તેમના સામાજિક જીવનને પ્રભાવિત કર્યું છે અને આ ઈંટરનેટ પર સૌથી વધુ જોવામાં આવનારું સ્કેંડલ બની ગયું છે. 32 વર્ષીય ...
6
7
કામસૂત્રની જાહેરાતથી ચર્ચિત થયેલી ભૂતપૂર્વ સુપર મોડલ વિવેકા બાબાજીએ બોયફ્રેન્ડથી કથિત ઝઘડા બાદ શુક્રવારે રાત્રે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો. તેનો મૃતદેહ બાંદ્રા સ્થિત તેના ફ્લેટમાં પંખા પર લટકતો મળી આવ્યો. પોલીસના જણાવ્યાનુસાર મોડેલના ...
7
8
વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાએ શનિવારે કહ્યું કે, ગૃહમંત્રી પી ચિદંબરમ અને તેના પાકિસ્તાની સમકક્ષ રહમાન મલિક વચ્ચે થયેલી બેઠકથી વધુ આશા નથી પરંતુ એક શરૂઆત કરવામાં આવી છે. કૃષ્ણાએ કહ્યું, 'મને નથી લાગતું કે, અમને કોઈ વધુ આશા (કાલે યોજાયેલી બેઠકથી) છે ...
8
8
9
26/11 નો સંદિગ્ધ એક આરોપી ઝિમ્બાબ્વેમાંથી પકડાઈ ગયો છે. હુમલામાં સંદિગ્ધ 33 વર્ષના ઈમરાન મોહમ્મદની પાકિસ્તાનમાં તલાશ છે. ઈમરાન પોતાના સાથે પરવેજ અહમદ સાથે બનાવટી પાસપોર્ટ મારાત દક્ષિણ આફ્રીકામાં ઘુસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. દક્ષિણ આફ્રીકામાં હાલના ...
9
10
સેના પ્રમુખ વી કે સિંહે કહ્યુ છે કે જે લોકો સશસ્ત્ર બળ વિશેષાધિકાર કાયદા(એએફએસપીએ)ને પરત લેવા કે તેને હલકુ બનાવવાની માંગ કરી રહ્યા છે તેઓ હકીકતમાં સકીર્ણ રાજનીતિક લાભો માટે આવુ કરી રહ્યા છે.
10
11
સુરક્ષા પર સતત હુમલો થયા પછી માઓવાદી હવે દેશભરમાં વિવિધ રાજનીતિક દળોના નેતાઓનો સફાયો કરવા માટે વિશેષ રૂપે પ્રશિક્ષિત નાની ટુકડીઓ તૈયાર કરી રહ્યા છે.
11
12
બાંગ્લાદેશથી કરાંચી જઈ રહેલ સૈન્ય હાર્ડવેયર અને વિસ્ફોટકથી ભરેલ એક માલવાહક જહાજને પોલીસે શુક્રવારે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગના જિલ્લાન ડાયમંડ હાર્બર બંદર પર પકડી લીધુ.
12
13
હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં શુક્રવારે સવારે મૂશળધાર વરસાદ બાદ એક અસ્થાયી મકાનની દીવાલ ધસી જવાથી આઠ કારીગરોના મૃત્યુ નિપજ્યાં છે. પોલીસ અધિકારી પદ્મ ચૌહાણે જણાવ્યું કે, મોટાભાગના મૃતક કારીગરો ઉત્તર પ્રદેશના છે. આ દુર્ઘટના એ સમયે સર્જાઈ જ્યારે ...
13
14
દિલ્હીમાં ખોટી શાન માટે રવિવારે શ્રેણીબદ્ધ રીતે પોતાના ત્રણ સંબંધીઓની કથિત રીતે હત્યા કરનારા ત્રણ યુવકોને ગાઝિયાબાદના ગઢમુક્તેશ્વર વિસ્તારમાંથી પકડી લેવામાં આવ્યાં છે. વરિષ્ઠ પોલિસ અધિક્ષક રઘુવીર લાલે જણાવ્યું કે, મનદીપ નાગર (ઉ. 23), અંકિત ચૌધરી ...
14
15
પાકિસ્તાનની યાત્રા પહેલા સદ્ભાવ જાહેર કરતા ગૃહમંત્રી પી ચિંદબરમે ગુજરાતની વિભિન્ન જેલોમાં બંધ પાકિસ્તાનના ચાર કેદીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી એક યાદીમાં કહેવામાં આવ્યું છે કે, 'ચિદંબરમે સદ્ભાવના અંતર્ગત પાકિસ્તાનના ચાર ...
15
16
જિન્નાની પ્રશંસા કરવા પર બીજેપીથી નિકળવા આવેલા જસવંત સિંહ એક વાર ફરી પાર્ટીમાં શામેલ થઈ ગઈ છે. ગુરૂવારે બીજેપી દફ્તરમાં એક કાર્યક્રમમાં જસંવત સિંહને ઔપચારિક રીતે પર બીજેપીમાં શામેલ કરવાનો એલાન કર્યું છે. આ કાર્યક્રમમાં બીજેપી અધ્યક્ષ નિતિન ગડકરી, ...
16
17
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને બિહારના બાંકાથી સાંસદ દિગ્વિજયસિંહનું ગુરૂવારે લંડનમાં લાંબી બીમારી બાદ નિધન થયું છે. 55 વર્ષીય દિગ્વિજયસિંહ બ્રેન હેમરેજથી પીડિત હતાં અને લંડનમાં સારવાર કરાવી રહ્યાં હતાં. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકીઓ છે. ...
17
18
ચાર હજાર કરોડ રૂપિયાથી વધુ સંપત્તિના મામલામાં ગત વર્ષથી જેલમાં બંધ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા પાસે દુબઈમાં પણ બસ્સો કરોડ રૂપિયાથી વધુ રકમની સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે. તેની તપાસના સંબંધમાં પ્રવર્તન નિર્દેશાલયના અનુરોધ પર સ્થાનીય વિશેષ ...
18
19
કેંદ્રીય કાનૂન મંત્રી એમ વીરપ્પા મોઇલીએ બુધવારે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર સમ્માનના નામ પર હત્યા વિરુદ્ધ ટૂક સમયમાં જ એક કાયદો બનાવશે અને તેનાથી સંબંધિત એક પ્રારૂપ અગાઉથી જ તૈયાર છે. મોઇલીએ જણાવ્યું, "ગૃહ મંત્રાલયે એક ખરડો અગાઉથી જ તૈયાર કરીને ...
19