0
ઝિમ્બાબ્વેમાંથી પકડાયો 26/11 નો સંદિગ્ધ
રવિવાર,જૂન 27, 2010
0
1
સેના પ્રમુખ વી કે સિંહે કહ્યુ છે કે જે લોકો સશસ્ત્ર બળ વિશેષાધિકાર કાયદા(એએફએસપીએ)ને પરત લેવા કે તેને હલકુ બનાવવાની માંગ કરી રહ્યા છે તેઓ હકીકતમાં સકીર્ણ રાજનીતિક લાભો માટે આવુ કરી રહ્યા છે.
1
2
સુરક્ષા પર સતત હુમલો થયા પછી માઓવાદી હવે દેશભરમાં વિવિધ રાજનીતિક દળોના નેતાઓનો સફાયો કરવા માટે વિશેષ રૂપે પ્રશિક્ષિત નાની ટુકડીઓ તૈયાર કરી રહ્યા છે.
2
3
બાંગ્લાદેશથી કરાંચી જઈ રહેલ સૈન્ય હાર્ડવેયર અને વિસ્ફોટકથી ભરેલ એક માલવાહક જહાજને પોલીસે શુક્રવારે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગના જિલ્લાન ડાયમંડ હાર્બર બંદર પર પકડી લીધુ.
3
4
હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં શુક્રવારે સવારે મૂશળધાર વરસાદ બાદ એક અસ્થાયી મકાનની દીવાલ ધસી જવાથી આઠ કારીગરોના મૃત્યુ નિપજ્યાં છે. પોલીસ અધિકારી પદ્મ ચૌહાણે જણાવ્યું કે, મોટાભાગના મૃતક કારીગરો ઉત્તર પ્રદેશના છે. આ દુર્ઘટના એ સમયે સર્જાઈ જ્યારે ...
4
5
દિલ્હીમાં ખોટી શાન માટે રવિવારે શ્રેણીબદ્ધ રીતે પોતાના ત્રણ સંબંધીઓની કથિત રીતે હત્યા કરનારા ત્રણ યુવકોને ગાઝિયાબાદના ગઢમુક્તેશ્વર વિસ્તારમાંથી પકડી લેવામાં આવ્યાં છે. વરિષ્ઠ પોલિસ અધિક્ષક રઘુવીર લાલે જણાવ્યું કે, મનદીપ નાગર (ઉ. 23), અંકિત ચૌધરી ...
5
6
પાકિસ્તાનની યાત્રા પહેલા સદ્ભાવ જાહેર કરતા ગૃહમંત્રી પી ચિંદબરમે ગુજરાતની વિભિન્ન જેલોમાં બંધ પાકિસ્તાનના ચાર કેદીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી એક યાદીમાં કહેવામાં આવ્યું છે કે, 'ચિદંબરમે સદ્ભાવના અંતર્ગત પાકિસ્તાનના ચાર ...
6
7
જિન્નાની પ્રશંસા કરવા પર બીજેપીથી નિકળવા આવેલા જસવંત સિંહ એક વાર ફરી પાર્ટીમાં શામેલ થઈ ગઈ છે. ગુરૂવારે બીજેપી દફ્તરમાં એક કાર્યક્રમમાં જસંવત સિંહને ઔપચારિક રીતે પર બીજેપીમાં શામેલ કરવાનો એલાન કર્યું છે. આ કાર્યક્રમમાં બીજેપી અધ્યક્ષ નિતિન ગડકરી, ...
7
8
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને બિહારના બાંકાથી સાંસદ દિગ્વિજયસિંહનું ગુરૂવારે લંડનમાં લાંબી બીમારી બાદ નિધન થયું છે. 55 વર્ષીય દિગ્વિજયસિંહ બ્રેન હેમરેજથી પીડિત હતાં અને લંડનમાં સારવાર કરાવી રહ્યાં હતાં. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકીઓ છે. ...
8
9
ચાર હજાર કરોડ રૂપિયાથી વધુ સંપત્તિના મામલામાં ગત વર્ષથી જેલમાં બંધ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા પાસે દુબઈમાં પણ બસ્સો કરોડ રૂપિયાથી વધુ રકમની સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે. તેની તપાસના સંબંધમાં પ્રવર્તન નિર્દેશાલયના અનુરોધ પર સ્થાનીય વિશેષ ...
9
10
કેંદ્રીય કાનૂન મંત્રી એમ વીરપ્પા મોઇલીએ બુધવારે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર સમ્માનના નામ પર હત્યા વિરુદ્ધ ટૂક સમયમાં જ એક કાયદો બનાવશે અને તેનાથી સંબંધિત એક પ્રારૂપ અગાઉથી જ તૈયાર છે. મોઇલીએ જણાવ્યું, "ગૃહ મંત્રાલયે એક ખરડો અગાઉથી જ તૈયાર કરીને ...
10
11
ભારતીય જનતા પાર્ટીએ પોતાની સહયોગી પાર્ટી જેડીયૂને ઔપચારિક રીતે સૂચિત કરી છે કે, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અથવા યુવા નેતા વરુણ ગાંધીના બિહારમાં ચૂંટણી પ્રચાર માટે ન આવવા જેવી શરતો તેમને મંજૂર નથી. પાર્ટીએ એમ પણ કહ્યું છે કે, રાજ્યના ...
11
12
કેંદ્રીય ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલથી સંસદ હુમલાના દોષી અફજલ ગુરુની દયા અરજી ફગાવાનો આગ્રહ કર્યો છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું કે, દયા અરજી કેંદ્રીય ગૃહ મંત્રાલયને મોકલવામાં આવી હતી. મંત્રાલયે તેમાં સંબંધિત દસ્તાવેજ ગત સપ્તાહે ...
12
13
ઉત્તરી કાશ્મીરમાં લોલાબ ઘાટીના ગાઢ જંગલમાં ઉગ્રવાદીઓ સાથે થયેલી એક અથડામણમાં સેનાનો એક કર્નલ શહીદ થઈ ગયો છે. સત્તાવાર સુત્રોએ જણાવ્યું કે, 18 રાષ્ટ્રીય રાયફલ્સના કમાંડિગ ઓફિસર કર્નલ નીરજ સૂદને મંગળવારે રાત્રે આતંકવાદીઓએ ગોળી મારી દીધી. આ સમાચાર લખાય ...
13
14
નાણામંત્રી પ્રણવ મુખર્જીની અધ્યક્ષતામાં રચાયેલ મંત્રી સમૂહ શુક્રવારે પેટ્રોલ-ડીઝલના ભાવ 2 થી 4 રૂપિયા લીટર વધારવા પર વિચાર કરશે પરંતુ યુપીએની સહયોગી મમતા બેનર્જી અને શરદ પવાર તેનો વિરોધ કરી રહ્યાં છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ સરકારી નિયંત્રણ મુક્ત ...
14
15
ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) ના પુણે મુખ્યાલયમાં ઈંટલિજેંટ નેટવર્ક (આઈએન) માં આવેલી ખરાબીને પગલે મંગળવારે મોબાઈલ સેવા સતત 16 કલાક સુધી પ્રભાવિત રહી. બીએસએનએલ અધિકારીઓના અનુસાર તેના કારણે ઈંદૌરમાં પ્રી-પૈડના હજારો મોબાઈલ પ્રભાવિત થયાં. જો કે, ...
15
16
26 જૂનના રોજ બપારો બાદ આંશિક ચંદ્ર ગ્રહણ લાગશે અને ભારતના સુદૂર ઉત્તર-પૂર્વી ભાગોમાં સમાપન સમયે તેને જોઈ શકાશે. આ ત્રણ વાગ્યેને 47 મિનિટ પર શરૂ થશે અને સાંજે છ વાગ્યેને 30 મિનિટ પર સમાપ્ત થઈ જશે. તેને સમાયનના સમયે દેશના સુદૂર ઉત્તર-પૂર્વી ભાગોમાં ...
16
17
અમેરિકાની ડાઉ કેમિકલ્સે ભોપાલ ગેસ કાંડની જવાબદારી લેવાથી ઈનકાર કરી દીધો છે. ડાઉ કેમિકલ્સના પ્રવક્તા સ્કોટ વ્હીલર તરફથી એક મોકલવામાં આવેલા ઈમેલમાં બે ટૂક શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, 1984 માં ભોપાલમાં જે ગેસકાંડ થયું હતું તેમા ડાઉ કેમિકલ્સનું કંઈ ...
17
18
બિહારમાં સાડા ચાર વર્ષ જૂના ભાજપ-જદયૂ જોડાણમાં ઉઠેલા રાજનીતિક ચક્રવાતના હવે જલ્દી શાંત થવાના એંધાણ દેખાઈ રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટી ( ભાજપ) એ યૂર્ટન લેતા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર તરફથી જોડાણ બચાવવા માટે કોઈ શરત રાખવામાં આવવાનું ખંડન કર્યું ...
18
19
મુંબઈના કેટલાક પત્રકારો શિવસૈનિકોની ગુંડાગર્દીનો ભોગ બન્યાં છે. હકીકતમાં જ્યારે કેટલાક પત્રકારો મુંબઈની ટેક્સી હડતાલ પર ટ્રાંસપોર્ટ કમિશ્નરના ભવનની બહાર પ્રતિક્રિયા લેવા માટે પહોંચ્યાં તો ત્યાં મોજૂદ શિવસૈનિકો તેમની સાથે મારપીટ પર ઉતરી આવ્યાં. ...
19