National News 811

ગુરુવાર, 22 જાન્યુઆરી 2026
0

પાક.ને નહીં સોંપીએ કસાબ

મંગળવાર,જૂન 22, 2010
0
1
ભોપાલ ગેસ ત્રાસદીના પીડિતોને દુર્ઘટનાના 26 વર્ષ પાદ રાહતનો મલમ મળી શકે છે. ગૈસ કાંડ પર પુનર્ગઠિત મંત્રી સમૂહ (જીઓએમ) એ પીડિતો માટે 1500 કરોડ રૂપિયાના રાહત પૈકેજની ભલામણ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરમની અધ્યક્ષતામાં મંત્રી સમૂહની ચાર દિવસની ...
1
2
ખ્યાતનામ કાર્ટૂનિસ્ટ આર કે લક્ષ્મણને ત્રણ હાર્ટએટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ડોક્ટરોએ તેમને આઈસીયૂમાં ભરતી કર્યા છે. તેમની હાલત ગંભીર છે. ડોક્ટર વિંકાર ગુંજલે જણાવ્યું કે, 86 વર્ષીય લક્ષ્મણને તાજેતરમાં પુણેમાં હાર્ટએટેક આવ્યો ...
2
3
અફઘાનિસ્તાનમાં ભારતીય સંપત્તિયોં પર હુમલાની સંભાવનાથી સંબંધિત ખાનગી માહિતી બાદ ભારતે રવિવારે કહ્યું કે, આ મુદ્દાને આગામી સપ્તાહ ઈસ્લામાબાદમાં પ્રસ્તાવિત વિદેશ સચિવ સ્તરની વાતચીત દરમિયાન ઉઠાવવામાં આવશે. આ સાથે જ ભારતે સંકેત આપ્યો છે કે, તે ...
3
4
સુપ્રીમ કોર્ટે દેશમાં વધી રહેલી ઑનર કિલિંગની ઘટનાઓને લઈને કેન્દ્ર અને કેટલાક રાજ્યોને નોટિસ જારી કરી છે. ન્યાયમૂર્તિ આરએમ લોઢા અને ન્યાયમૂર્તિ એકે પટનાયકની ખંડપીઠે ગૈર-સરકારી સંગઠન ‘શક્તિ વાહિની’ ની અરજી પર સંબંધિત સરકારોથી જવાબ માંગ્યો અને ...
4
4
5
બિહારમાં બીજેપી અને જેડીયૂ વચ્ચે જોડાણથી તણાવ બનેલો છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર જો કે, પોતાના પત્તા ખોલી રહ્યાં નથી પરંતુ બીજેપી સૂત્રોનું કહેવું છે કે, જોડાણ પર ગતિરોધ બનેલો છે. દિલ્લીમાં આજે ભાજપની બેઠક છે. સાંજે જ નિતિન ગડકરી દિલ્હી પહોંચી રહ્યાં ...
5
6
ગૃહમંત્રી પી. ચિદંબરમની ઇસ્લામાબાદ યાત્રાથી પાંચ દિવસ પહેલા પાકિસ્તાની સૈનિકોએ જમ્મૂ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર રવિવારે સાત વર્ષ જૂના સંઘર્ષ વિરામને એક વાર ફરીથી ઉલ્લંઘન કરતા માછિલ સેક્ટર સ્થિત બે ભારતીય મોર્ચાઓ પર ગોળીબાર કર્યો, જેમાં બે ...
6
7
બિહારમાં બીજેપી-જેડીયૂ જોડાણ વચ્ચેની તરાડ વધતી જોવા મળી રહી છે. બીજેપીના નેતા અને બિહારના ઉપ મુખ્યમંત્રી સુશીલ મોદી વિશ્વાસ યાત્રામાં શામેલ નહીં થાય. રવિવારે તેમને મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે પાલીગંજ જવાનું હતું. આ યાત્રા મુખ્યમંત્રી નીતિશ કુમાર ...
7
8
લાલૂ પ્રસાદની મુશ્કેલીઓ ખત્મ થવાનું નામ લઈ રહી નથી. જનતા વચ્ચે ઘટતી લોકપ્રિયતા સાથે હવે તેમની રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજદ) થી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો અને ચૂંટણી ચિન્હ 'લાલટેન' છીનવાઈ જવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ચૂંટણી પંચે લાલૂને નોટિસ મોકલીને ...
8
8
9
સ્વાઈનફ્લૂનો આંતક આંધ્રપ્રદેશમાં જારી રહ્યો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ હૈદરાબાદમાં બે નવા કેસ સપાટી ઉપર આવ્યાં છે. એક વ્યક્તિને સરકારી ચેસ્ટ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યારે અન્ય એકને ગાંધી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. અધિકારીઓએ દર્દીઓ અંગે વિગત આપી ...
9
10
પ્રધાનમંત્રી મનમોહનસિંહે દેશમાં વધતી વસ્તીને ધ્યાનમાં રાખત લોકોની જરૂરિયાતોને માટે ખાદ્ય સુરક્ષા પર બળ આપ્યુ. તેમણે કહ્યુ કે ખેતીનુ ઉત્પાદન ઝડપથી વધારવુ જોઈએ.
10
11
મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં શનિવારે સવારે ભારે વરસાદને કારણે જમીન ઢસડવાથી ઓછામાં ઓછા દસ લોકો મૃત્યુ પામ્યા.
11
12
જેશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠન દ્વારા હુમલો થવાની ગુપ્ત માહિતી મળ્યા પછી તાજમહેલની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
12
13
ભારતે આજે પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ પૃથ્વી-2 બૈલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઈલને ઓરિસ્સાના સમુદ્ર કિનારા પર સ્થિત ચાંદીપુરના એકીકૃત પરીક્ષણ રેંજ એટલે કે, આઈટીઆરથી પ્રક્ષેપિત કરવામાં આવી. રક્ષા સૂત્રોના અનુસાર આઈટીઆરના પ્રક્ષેપણ ...
13
14
ભોપાલ ગૈસ ત્રાસદી પર કેંદ્રીય ગૃહમંત્રી પી. ચિદંબરમના નેતૃત્વમાં રચાયેલી મંત્રિસમૂહ (જીઓએમ) ની બેઠક આજે યોજાશે. સૂત્રોના અનુસાર આ બેઠકમાં પીડિતો માટે વળતર રકમમાં વૃદ્ધિ અને યૂનિયન કાર્બાઇડ એકમને સાફ કરવા પર વિચાર કરવામાં આવી શકે છે. બેઠકમાં ...
14
15
દક્ષિણ કિર્ગિસ્તાનમાં જારી જાતીય હિંસામાં ફસાયેલા ભારતીયોમાંથી 21 ભારતીય વિદ્યાર્થીઓનો સમૂહ સ્વદેશ પરત ફર્યો છે. કાલે રાત્રે આ ભારતીય વિદ્યાર્થી દિલ્હી પહોંચ્યાં. થોડા દિવસો પૂર્વે કિર્ગિસ્તાનના ઓશ અને જલાલાબાદના હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી 105 ...
15
16
બહુચર્ચિત ભોપાલ ગેસ હોનારત વિવાદ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવા માટે રચાયેલા મંત્રીઓના સમૂહ (જીઓએમ) ની પહેલી બેઠક શુક્રવારે યોજાશે જેમાં પીડિતોને યોગ્ય વળતર ન મળવાની ફરિયાદો સહિતના સંભવિત એવા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ મુદ્દે ...
16
17
ભાજપ સામે બગાવત કરીને ભાજશ પાર્ટી બનાવનારી ઉમા ભારતીના પણ પાર્ટીમાં પુનરાગમનની અટકળો તેજ થઈ ગઈ છે. એક દિવસ પહેલા ભાજપમાંથી રતબાતલ કરાયેલા નેતા જસવંત સિંહના પુન: આગમન થવાના સમાચાર વહેતા થયાં હતાં. સુત્રોના અનુસાર ઉમા ભારતી બુધવારે ભાજપના દિગ્ગજ નેતા ...
17
18
ત્રણ વર્ષની લાંબી અદાલતી જંગ બાદ ભારતીય વાયુસેનામાં મહિલા અધિકારીઓને હવે સ્થાયી કમીશન આપવામાં આવશે. તેના માટે વાયુસેનાએ દિલ્હી હાઈકોર્ટના આદેશાનુસાર કવાયત શરૂ કરી દીધી છે. વાયુસેના અધિકારીઓએ અહીં જણાવ્યું કે, કોર્ટમાં જનારી તમામ 22 મહિલા અધિકારીઓને ...
18
19
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આવેલા ભાર વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ ગયું અને માર્ગ, વાયુ અને રેલ પરિવહનમાં વિઘ્ન પહોંચ્યું. વરસાદથી સંબંધિત દુર્ઘટનાથી નવ લોકોના મૃત્યુ નિપજ્યાં છે. શહેરમાં મંગળવાર રાત્રીથી સતત વરસાદ થઈ રહ્યો છે. મુંબઈ નગર નિગમથી ...
19