0
મુંબઈમાં અતિવૃષ્ટિ, ઠાણેમાં નવ મર્યા
બુધવાર,જૂન 16, 2010
0
1
પોતાના પુસ્તકમાં મોહમ્મદ અલી ઝીણાની પ્રશંસા કરીને ભાજપમાંથી બરતરફી વેઠી લેનાર વરિષ્ઠ નેતા જસંવત સિહે નવ માસના અજ્ઞાતવાસ બાદ અચાનક ગુરૂવારે ભાજપમાં ઓચિંતો પુન: પ્રવેશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતા અહેવાલો અનુસાર ભાજપના મોવડી મંડળ ...
1
2
મદ્રાસ હાઈકોર્ટે સેક્સ રેકેટમાં ફસાયેલા સ્વામી નિત્યાનંદ વિરુદ્ધ દુષ્કૃત્ય સહીત અન્ય આપરાધિક મામલામાં કાર્યવાહી પર વચગાળાની રોક લગાવી દીધી છે. પોંડીચેરી પોલીસે આ મામલાઓમાં નિત્યાનંદ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. નિત્યાનંદે એક અરજીમાં આ આરોપોને ...
2
3
મધ્યપ્રદેશ સરકારે ગેસકાંડ દરમિયાન ભોપાલના પોલીસ અધિકારી રહી ચૂકેલા સ્વરાજ પુરીને મંગળવારે નર્મદા ઘાટી વિકાસ અધિકારીના ફરિયાદ નિવારણ અધિકારીના પદ પરથી હટાવી દીધા.
3
4
પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના સલોબોની ગામમાં સુરક્ષાબળોની સાથે મુઠભેડમાં ત્રણ મહિલાઓ સહિત આઠ નક્સલી માર્યા ગયા, જેમના શબ જપ્ત કરી લેવામાં આવ્યા છે.
4
5
ભારતીય વાયુ સેનાનું એક મિગ-21 લડાકૂ વિમાન આજે પંજાબમાં હલવાડા હવાઈ મથક નજીક દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું, પરંતુ પાયલટ સુરક્ષિત વિમાનથી નીકળી ગયો. વિમાન સવારે સવા અગિયાર વાગ્યે હલવાડામાં સિદવાન ખાસ પહાડોની નજીક લુધિયાણાથી 33 કિલોમીટરના નિર્ણય પર ...
5
6
ડાઉ કેમિકલ્સ સાથે સહમતિ પત્ર પર હસ્તાક્ષર કરવા માટે ગુજરાત કોંગ્રેસે નરેન્દ્ર મોદી સરકારની આલોચના કરી છે. ડાઉ કેમિકલ્સે બે વર્ષ પહેલા યૂનિયન કાર્બાઈડનું અધિગ્રહણ કરી લીધું હતું. વિધાનસભામાં વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે એક પત્રકાર પરિષદમાં કહ્યું ...
6
7
પ્રધાનમંત્રી મનમોહનસિંહે ભોપાલ ગેસ ત્રાસદી પર ગઠિત મંત્રીના સમૂહ (જીઓએમ)ને તત્કાળ બેઠક કરવા અને 10 દિવસમાં મંત્રીમંડળને પોતાની રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો છે. જીઓએમની અધ્યક્ષતા ગૃહમંત્રી પી. ચિદંબરમ કરી રહ્યા છે.
7
8
ઉત્તરપ્રદેશમાં બલિયાના હલ્દી ક્ષેત્રમાં આજે સવારે ગંગા નદીમાં નાવડી પલટી જતા 50 લોકોના ડૂબવાની શંકા છે. મરજીવાઓની મદદથી અત્યાર સુધી દસ શબ બહાર કાઢવામાં આવ્યા છે.
8
9
રેલમંત્રી મમતા બેનર્જીએ પોતાના આલોચકો પર રેલવેને નિશાન બનાવવાનો આરોપ લગાવતા કહ્યુ છે કે રાજનીતિક હિત સાધવાથી વધુ મહત્વની છે લોકોની જીંદગી.
9
10
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની સાથે ફોટોવાળી જાહેરાતને લઈને વિવાદોમાં ફસાયેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે તે ભાજપાની સરકારવાળા રાજ્યોની સાથે સાવકો વ્યવ્હાર કરી રહી છે.
10
11
કેન્દ્રીય નાણાકીય મંત્રી પ્રણવ મુખર્જીએ કહ્યુ કે ભારત યૂનિયન કર્બાઈડના પૂર્વ અધ્યક્ષ વારેન એંડરસનના પ્રત્યર્પણ માટે પ્રયત્ન કરી રહ્યા છે.
11
12
બારાબંકીમાં જમીનના એક કેસમાં પોતાની વિરુધ્ધ દાખલ અરજી રદ્દ થતા બોલીવુડના બાદશાહ અમિતાભ બચ્ચનને રાહત થઈ. આ અવસર પર અમિતાભે પોતાના બ્લોગના માધ્યમથી નારાજગી બતાવતા પ્રશ્ન ઉઠાવ્યો છે કે સમય સમય પર તેમના વિરુધ્ધ કીચડ ઉછાળવાથી થયેલ તેમના અપમાન માટે ...
12
13
લાલકૃષ્ણ અડવાણીના હાશિયા પર ચાલવા અને નવા અધ્યક્ષ નિતિન ગડકરીએ હજુ સુધી કોઈ ઓળખ નથી બનાવી શકવાનો લાભ ઉઠાવતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અહી આયોજીત રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પોતાની રજૂઅત આક્રમક રીતે કરી રહ્યા છે.
13
14
તમિલનાડુના વેલ્લપુરમ જિલ્લામાં શંકાસ્પદ લિટ્ટે સમર્થક તત્વોએ રેલ્વેના પાટા પર ધમાકો કર્યો, જેમા તિરુચિરાપલ્લી-ચેન્નઈ રોકફોર્ટ એક્સપ્રેસના મુસાફર બચી ગયા.
14
15
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભાજપાની શનિવારથી શરૂ થવા જઈ રહેલ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પહેલા જ પાર્ટીના સૌથી ચર્ચિત નેતા બને ગયા છે અને આખુ શહેર મોદીના પોસ્ટરો અને બેનરોથી સજાય ગયુ છે.
15
16
છત્તીસગઢની રમન સરકારે અંતત: રામમોહન કમિટી પણ ઈચ્છાને માનતા દંતેવાડા જિલ્લાના પોલીસ અધીક્ષકને હટાવી દીધા છે અને રાજ્યના સૌથી વધુ નક્સલ પ્રભાઇત આ જિલ્લામાં વરિષ્ઠ પોલીસ અધિક્ષકના પદ નિર્મિત કરતા ડીઆઈજીને આ જિલ્લાની કમાન સોંપી છે.
16
17
ભાજપાની મદદથી સત્તા ચલાવી રહેલા જદયૂ નેતા અને રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના બિહાર આવવા અને ભાષણ આપવા પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે.
17
18
દિલ્લી ઉચ્ચ ન્યાયલયે કહ્યુ છે કે ગરીબી રેખાથી નીચે રહેતા પરિવારોને પોતાના રાજ્ય ઉપરાંત દેશભરના સરકારી દવાખાનાઓમાં સ્વાસ્થ્ય સુવિદ્યાઓ મળવી જોઈએ.
18
19
કોંગ્રેસના વરિષ્ઠ નેત અર્જુનસિંહે કહ્યુ કે મીડિયાના એક તબક્કે ભોપાલ ગેસ કાંડ વિશે સાંભળવા મળી રહેલ સમાચાર સાચા નથી.
19