ભોપાલ ગેસ ત્રાસદીમાં મધ્યપ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી અર્જુનસિંહની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવવાની સાથે કોંગ્રેસે કહ્યુ છે કે જે લોકોને દોષી બતાવવામાં આવી રહ્યા છે, તેમની પાસે આ અંગે સ્પષ્ટીકરણ માંગવુ જોઈએ.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષેએ બુધવારે તમિલનાડુના સાંસદોના પ્રતિનિધિમંડળને કહ્યુ કે તેઓ તમિલ મુદ્દાના હલના સહ્ક્તિ હસ્તાંતરણના મુદ્દા પર સંશોધન લગૂ કરવા માટે સંકલ્પબધ્ધ છે અને આશ્વાસન આપ્યુ છે કે 54 હજાર વિસ્થાપિત તમિલોનો ત્રણ મહિનાની ...
ઝારખંડના ધનબાદ જિલ્લામાં બ્રાંડ ટ્રક રોડની પાસે બુધવારે એક બસ ઝાડ સાથે અથડાતા તેમા સવાર જાનૈયાના દળમાંથી 21 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે કે 20 અન્ય ઘાયલ થઈ ગયા.
પશ્ચિમ બંગાળના પશ્ચિમી મિદનાપુરમાં થયેલ જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ દુર્ઘટના બાબ્તે તપાસની તૈયારી શરૂ કરવામાં આવી છે. સીબીસાઈ અધિકારીઓનુ એક દળ આજે ઝારગ્રામની મુલાકાત લેશે. ટીમ ઔપચારિક રીતે તપાસ શરૂ કરતા પહેલા એફઆઈઆર પણ નોંધાવશે. રાજ્યની ગુપ્ત એજંસી ...
બોલીવુડ અભિનેત્રીઓ વચ્ચે 'સ્લિમ-ટ્રિમ' અને 'સેક્સી' ફિગર મેળવવાની ઈચ્છા આજકલ પૂરજોશમાં છે. બંગાળી બાળા બિપાશા બાસુ પછી હવે મિસ વર્લ્ડ રહી ચુકેલી પ્રિયંકા ચોપડા પણ હાલ ડાયેટિંગ કરી રહી છે.
ખાદ્ય પદાર્થોની મોંધવારી સામે જૂજી રહેલી જનતાને હાલ પેટ્રોલ, ડિઝલના મૂલ્યવધારાથી રાહત મળી છે. મંત્રીઓના અધિકાર પાપ્ત સમૂહની બેઠકમાં પેટ્રોલ, ડિઝલ મૂલ્ય વૃધ્ધિ પર નિર્ણય આગળ માટે ટાળી દેવામાં આવ્યો છે.
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નીતિન ગડકરીએ માંગ કરી છે કે સંસદ પર હુમલાના દોષી અફજલ ગુરૂને ફાંસી આપવામાં થઈ રહેલ મોડ બાબતે પ્રધાનમંત્રી મનમોહનસિંહ, સંયુક્ત પ્રગતિશીલ ગઠનની અધ્યક્ષ સોનિયા ગાંઘી માફી માંગે.
ગેસ ત્રાસદી બાબતે આજે યૂનિયન કાર્બાઈડના તત્કાલીન અધ્યક્ષ સહિત બધા આઠ આરોપીઓને દોષી કરાર આપતા બે વર્ષની સજા સંભળાવી છે. આરોપીઓ પર એક-એક લાખ રૂપિયનો દંડ પણ લગાવ્યો છે. સાત દોષીઓને 25 હજારના દંડ સાથે છોડી દેવામાં આવ્યા છે. બંને દોષી કંપનીઓ પર ...
વિશ્વની ભીષણતમ ઔધોગિક ત્રાસદી ભોપાલ ગેસ કાંડના કેસમાં સોમવારે સીજેએમ કોર્ટે બધા આઠ આરોપીઓને દોષી જાહેર કર્યા છે. મુખ્ય ન્યાયિક દંડાધિકારી મોહન પી. તિવારીએ પોતાના નિર્ણયમાં આરોપીઓ વિરુધ્ધ સજા નથી સંભળાવી. કેસમાં કુલ 12 લોકોને આરોપી બનાવ્યા હતા. સમચાર ...
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્દ્ર મોદીએ દેશના પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુને 'ચાચા' કહેવા પર પ્રશ્નાર્થક નિશાન ઉઠાવતા કહ્યુ કે તેમણે બાળકોના સારા ભવિષ્ય માટે કશુ જ કર્યુ નથી. બીજી બાજુ પં.નેહરુ પર ટિપ્પણી કરવાથી રોષે ભરાયેલી કોંગ્રેસે પલટવાર કરતા કહ્યુ ...
આઈપીએલની પુનાની ટીમની બોલી સાથે સંકળાયેલા વિવાદમાં ફંસાયેલા કેન્દ્રીય કૃષિમંત્રી શરદ પવાર પર દબાવ વધતા ભાજપા અને શિવસેનાએ તેમની પાસે ફરીથી રાજીનામુ માંગ્યુ છે. માકપાએ આ બાબતની તપાસ સંસદની સંયુક્ત સમિતિને કરાવવાની માંગ કરી.
સોમવારે મંત્રીસ્તરીય સમિતિ પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારવા કે ન વધારવા પર નિર્ણય કરશે. એવી શક્યતા છે કે પેટ્રોલ-ડિઝલન ભાવ 3.50 રૂપિયા પ્રતિ લીટર અને રસોઈ ગેસના ભાવ 25થી 50 રૂપિયા પ્રતિ સિલેંડર વધશે.
દેશભરમાં શ્રી અમરનાથ યાત્રા માટે શનિવારે નોંધની શરૂ થઈ ગઈ.
પહેલા જ દિવસે શિવભક્તોમાં યાત્રા પ્રત્યે જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો. જમ્મુ-કાશ્મીર બેંકની અધિકૃત શાખાઓમાંથી દેશભરમાં 4946 શ્રધ્ધાળુઓએ નોંધણી કરાવી.
આધ્યાત્મિક ગુરૂ શ્રીશ્રી રવિશંકર પર ત્રીસ મે ના રોજ સાંજે કોઈ હુમલો નહોતો થયો. તેમના શિષ્યની જાંઘને અડીને નીકળેલી ગોળી પણ શ્રી શ્રીને નિશાન બનાવવાના હેતુથી નહોતી ચલાવવામાં આવી. એ ફાયરિંગ રખડતાં કૂતરાઓને ભગાડવા માટે કરવામાં આવ્યુ હતુ.