0
ગ્વાલિયરમાં આગથી 50 દુકાનો ખાખ
શનિવાર,જૂન 5, 2010
0
1
ઝારખંડની રાજધાની રાંચીની પાસે લાલી ગામમાં સીઆરપીએફે 260 કિલો આઈઈડી જપ્ત કર્યુ છે. આ અંગેની તપાસ કરવામાં આવી રહી છે.
1
2
સૂર્યમંડળનો ગ્રહ પૃથ્વી પર જળવાયુ પરિવર્તનના દુષ્પ્રભાવોને કારણે ઘણા પ્રકારના સંકટો ઉભા થઈ રહ્યા છે, અને વિશેષજ્ઞોનુ કહેવુ છે કે અવાર-નવાર વાવાઝોડુ, ચક્રાવાત, વરસાદ, દુકાળ, કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં વૃધ્ધિ અને જીવલેણ બીમારીઓ એ સંકેત છે કે ...
2
3
મુંબઈ આતંકી હુમલા બાબતે મોતની સજા સંભળાવવાના એક મહિના પછી પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબે આ નિર્ણયને પડકાર આપતા મુંબઈ હાઈકોર્ટમાં અવાજ ઉઠાવ્યો છે. તેણે વિધિક સહાયતા સમિતિને કેસમાં દલીલ રાખવા માટે વકીલની માંગ કરી છે.
3
4
સ્પેનના એક લેખકના એ પુસ્તકને લઈને વિવાદ થઈ ગયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમા સોનિયા ગાંઘીના જીવનને એક કાલ્પનિક વાર્તાના રૂપમાં રજૂ કરવામાં આવી છે, પરંતુ સોનિયા આ વિશે કોંગેસ અધ્યક્ષના વકીલોનુ કહેવુ છે કે પુસ્તકમાં 'અસત્ય, અર્ધસત્ય અને ...
4
5
શિવસેના સુપ્રીમો બાલ ઠાકરેએ ભારતીય જનતા પાર્ટીને સલાહ આપી છે કે પાર્ટીએ હવે કોંગેસમાં વિલય કરી લેવો જોઈએ, કારણ કે ભાજપા નેતાઓની પોતાને તો કોઈ વિચારધારા હવે રહી જ નથી.
5
6
પશ્ચિમ બંગાળ સ્થાનીક ક્ષેત્ર ચૂંટણીમાં પોતાની પાર્ટીની જબરજસ્ત જીતથી ઉત્સાહિત તૃણમૂળ કોંગેસ પ્રમુખ મમતા બેનર્જીએ ચૂંટણી આયોગને રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને સમય પહેલા કરાવવાની માંગ કરી, આ અંગે ચુનાવ આયોગે કહ્યુ કે આ વિષયનો નિર્ણય રાજ્યએ લેવાનો છે.
6
7
નક્સલીઓની પ્રત્યે લાગણી રાખનારી જાણીતી લેખિકા અરુધંતિ રોયે કહ્યુ છે કે તેમણે ક્યારેય મારોવાદીઓને 'બંદૂકધારી ગાંધીવાદી'ની ઉપમા નથી આપી.
7
8
કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંઘી યુવા કોંગ્રેસના શિબિરની તપસ લેવા બુધવારે તમિલનાડુની રાજઘાની ચેન્નઈ પહોંચ્યા.
8
9
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ રાજ્યના સ્થાનીક ક્ષેત્રોની ચૂંટણીના પરિણામ પર કંઈ પણ બોલવાની બુધવારે ના પાડી દીધી. આ ચૂંટણીમાં સત્તારૂઢ વામ મોરચાને જોરનો ઝટકો લાગ્યો છે.
9
10
પશ્ચિમ બંગાળના 81 ક્ષેત્રોમાં ચૂંટણી આજે થઈ રહેલ મતગણનાના શરૂઆતના ગાળામાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ કલકત્તા અને બિધાનનગરમાં આગળ ચાલી રહી છે.
10
11
સરકારે મંગળવારે કહ્યુ કે દર વર્ષે હજાર કિલોમીટર રાષ્ટ્રીય રાજમાર્ગનુ નિર્માણ કરવામાં આવશે. જો કે આ યોજના આયોગના વિચાર કરતા ઉંધુ છે.
11
12
રાજધાની દિલ્લીમાં હોસ્ટલમાં સારી સુવિદ્યાઓની માંગને લઈને સફદરજંગ હોસ્પિટલના જૂનિયર ડોક્ટરોની હડતાલ બીજા દિવસે પણ યથાવત રહી.
12
13
બોલીવુડના સૌથી વધુ વ્યસ્ત, મોંધા અને દર્શકોના પસંદગીના કલાકારોમાંથી એક શાહરૂખ ખાન આટલો પૈસો કેમ કમાવે છે.
13
14
નેહરુ સ્મારક સંગ્રહાલયુ અને પુસ્તકાલયના સંસ્થાપક અને મહાત્મા ગાંઘી પર ઘણા પુસ્તકો લખી ચુકેલ જાણીતા ઈતિહાસકાર બાલ રામ નંદાનુ લાંબી બાદ અવસાન થઈ ગયુ.
14
15
મુખ્ય્મંત્રી શિબૂ સોરેન દ્વારા વિશ્વાસ મત પહેલા જ રાજીનામુ અપાયા પછી કેન્દ્રીય મંત્રીમંડળે આજે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની ભલામણ કરી.
15
16
ઉત્તરપ્રદેશના આજમગઢ જિલ્લાના થાના ગંભીરપુરમાં આવેલ ગોમાડીહ બજારમાં ગઈકાલે રાત્રે એક વૈવાહિક સમારંભ દરમિયાન બસથી કચડાંતા 11 લોકોના મોત થઈ ગયા. લગભગ એક ડઝન લોકો ઘાયલ થઈ ગયા.
16
17
ચીની નેતૃત્વની સાથે થયેલ 'સાર્થક' વાતચીતથી ઉત્સાહિત રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે સોમવારે કહ્યુ કે તેમણે બંને દેશો વચ્ચે 'વિશ્વાસ, મૈત્રી અને સમજ'નો વિસ્તાર આપવાનુ પોતાનુ મિશન પુરૂ કર્યુ છે.
17
18
આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરે પોતાના પર થયેલ હુમલાથી પોતે અપ્રભાવિત છે એમ બતાવતા કહ્યુ કે તેઓ આગળ પણ સત્સંગ ચાલુ રાખશે. તેમણે કહ્યુ કે મારો કોઈની સાથે ઝગડો નથી કે મારુ કોઈ દુશ્મન નથી.
18
19
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિતિન ગડકરીએ આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર પર ગઈકાલે તેમના બેંગલૂરના બહારી વિસ્તારમં સ્થિત આશ્રમમાં થયેલ હુમલાની કડક નીંદા કરી છે.
19