0
મધ્યપ્રદેશ : બસમાં કંરટ ફેલાતા 30 મર્યા
શુક્રવાર,મે 14, 2010
0
1
રંગનાથ મિશ્રા સમિતિના રિપોર્ટ પર કાલે એક મંચમાં ચર્ચા કરવામાં આવી જેમાં આરોપ લગાડવામાં આવ્યો કે, સંયુક્ત પ્રગતિશીલ સરકાર આ ભલામણો મારફત અલ્પસંખ્યકોને શાંત કરીને રાજનીતિક લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા રામનાથ કોવિંદે ...
1
2
રાકાંપા પ્રમુખ અને કૃષિ મંત્રી શરદ પવારે કહ્યું છે કે, યુપીએ સહયોગીઓ વચ્ચે ખાસ મુદ્દાઓ પર મતભેદ છતાંપણ તેમાં સારી સમજબૂજ છે. પવારે અહીં ઈંડિયન વૂમન પ્રેસ કોર (આઈડબ્લ્યૂપીસી) માં કહ્યું મને કોઈ સમસ્યા નજરે આવતી નથી. સ્થાનીય મુદ્દાઓને ભૂલી જાવો અન્યથા ...
2
3
ઝારખંડ મુક્તિ મોર્ચા(ઝામુમો)ના 18માં ચાર સાંસદોએ ગઈરાત્રે માંગ કરી હતી કે તેમની પાર્ટીના નેતા શિબૂ સોરેનને પ્રથમ 28 મહિના માટે રાજ્યના મુખ્યમંત્રી બની રહેવુ જોઈએ. ત્યારબાદ જ ભાજપાને આ જવાબદારી સોંપવી જોઈએ.
3
4
લાલુ, મુલાયમને સોનિયા ગાંધીના તલવા ચાટનાર કૂતરા તરીકે સંબોધનારા ભાજપ પ્રમુખ નીતિન ગડકરીએ અંતે માફી માગી છે.
ચંડીગઢની એક સભામાં આ શબ્દો બોલી મર્યાદા ચૂકનારા ગડકરીએ ખેદ વ્યક્ત કર્યો હતો. સપા અને આરજેડીએ સખ્ત વાંધો ઉઠાવ્યા બાદ ગડકરીએ કહ્યું કે, તેમના ...
4
5
ગૃહમંત્રી પી. ચિદમ્બરમે કહ્યું કે, દુનિયાના તમામ શહેરી ક્ષેત્ર આતંકવાદીઓના નિશાન પર છે. તેમની સુરક્ષા માટે તમામ સ્તર પર સતર્કતા વર્તવામાં આવવાની સખ્ત જરૂરિયાત છે. તેમણે કહ્યું કે, દિલ્હીને વધુ સુરક્ષિત બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવવા જોઈએ. ...
5
6
ભાજપે આરોપ લગાવ્યો હતો કે, વાયદા વેપારના માધ્યમથી આવેલા 445 કરોડ રૂપિયાની રકમ બહુરાષ્ટ્રીય કંપનીઓએ પોતાના ખિસ્સામાં નાખી દીધી છે. અહીં એક સમારોહને સંબોધિત કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરીએ વડાપ્રધાન મનમોહનસિંહ પર પણ નિશાન સાધ્યું. તેમણે ...
6
7
કેન્દ્રીય નાણામંત્રી પ્રણવ મુખર્જીએ કહ્યું છે કે, તે કોલકાતામાં યોજાનારી નિગમ ચૂંટણી પર ખાસ ધ્યાન આપી રહ્યાં નથી. કોલકાતામાં 30 મે ના રોજ યોજાનારી નિગમ ચૂંટણી પહેલા કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ જોડાણની ટૂટ પર કેંન્દ્રિય નાણામંત્રી પ્રણવ મુખર્જીએ ...
7
8
બહુચર્ચિત નિઠારી કાંડમાં દોષી ઠેરવામાં આવેલા સુરેન્દ્ર કોલીને આજે સીબીઆઈની સ્પેશલ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. 3 મે ના રોજ કોર્ટે કોળીને 7 વર્ષીય આરતી સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં દોષી ઠેરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રની સજા પર ફેસલો 4 ...
8
9
યોગ ગુરુ બાબા રામદેવના જન્મસ્થાન ને લઈને કુનબેમાં કલહ શરૂ થઈ ગયો છે. ગામ શૈદઅલીપુરમાં ઝઘડાનું કારણ તે સ્થાન છે જ્યાં રામદેવનો જન્મ થયો હતો. તેમના પરિવારને કેટલાક લોકો અહીં રામદેવ જન્મસ્મૃતિ સ્થળી બનાવવા ઈચ્છે છે પરંતુ તેમના એક કાકાએ પોતાના ...
9
10
અરુણાચલપ્રદેશના ગૃહમંત્રી ટાકો ડાબીએ દેશની સીમાઓની રખેવાલી માટે કિન્નરોની રેજીમેંટ બનાવવાની સલાહ આપી છે. ડાબીએ કહ્યું કે, મારા ખ્યાલથી જો કિન્નરોને પોલીસ અથવા અર્ધસૈનિક ટુકડીમાં નિયુક્ત કરવામાં આવે છે તો તે રાષ્ટ્રની શ્રેષ્ઠ સેવા કરશે.
10
11
દેશમાં નવા ચીફ જસ્ટિસ (સીજેઆઈ) ના રૂપમાં એસએચ કપાડિયાએ આજે પદભાર ગ્રહણ કરી લીધો છે. કે. જી. બાલકૃષ્ણનનના સોમવારે નિવૃત થયાં બાદ કપાડિયાએ આજે પદ સંભાળ્યું. જસ્ટિસ કપાડિયાએ કહ્યું, ' હું મારી સમસ્યાઓ સમજવાનો ભરોસો અપાવું છું. હું કાનૂની વ્યવસાયમાં ...
11
12
26/11 હુમલામાં ફાંસીની સજા ભોગવી રહેલા અજમલ કસાબને આ વર્ષના અંત સુધી ફાંસી પર લટકાવી દેવામાં આવશે. કેન્દ્રીય ગૃહ સચિવ જી. કે. પિલ્લઈએ કહ્યું છે કે, જો કોઈ પ્રકારની કાનૂની અડચણ ન આવી તો નિશ્ચિત જ વર્ષના અંત સુધી આંતકી અજમલ કસાબને ફાંસી આપી દેવામાં ...
12
13
ઝારખંડમાં મચેલું રાજનૈતિક ધમાસાણ થંભવાનું નામ લઈ રહ્યું નથી. રાજ્યમાં નવા મુખ્યમંત્રીની ચૂંટણી મંગળવારે થવાની છે જેમાં ભાજપથી મુખ્યમંત્રી પદના ઉમેદવારની વરણી થવાની છે. પરંતુ આ તમામ કવાયત પહેલા જ શિબૂ સોરેને જૂનો રાગ વાગોળતા કહ્યું છે કે, રાજ્યમાં ...
13
14
ઉચ્ચ ન્યાયતંત્રમાં મહદઅંશે ભ્રષ્ટ્રાચાર હોવાનું જણાવતા વિદાય લઈ રહેલા મુખ્ય ન્યાયમૂર્તિ કે.જી. બાલાક્રિશ્નને સોમવારે કહ્યું હતું કે, પાલન કરાયું હોવા છતાંય તેમાં અમુક ઈરાદાઓમાં તેમનું નામ લેવાયું હોવાથી તેઓ દુ:ખી થયાં હતાં. મંગળવારે હોદ્દો છોડી ...
14
15
સીપીઆઈએમનો તેના જ ગઢમાં ઉઘડો લેતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે ડાબેરી પક્ષના હિંસાના રાજકારણમાં સંડોવણીની આલોચના કરી હતી અને રાજ્યમાં વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તેમની ઉશ્કેરણીમાં નહીં આવી જવા માટે યુવી કોંગી કાર્યકરોને કહ્યું ...
15
16
કેંદ્રીય વન અને પર્યાવરણ મંત્રી જયરામ રમેશને ચીન વિરુદ્ધ ટિપ્પણી કરવી મોંઘી પડી શકે છે. પ્રધાનમંત્રી મનમોહન સિંહે સોમવારે ફોન કરીને રમેશને ફટકાર લગાવતા કહ્યું કે, તે આવા નિવેદનોથી બચે. ચીન યાત્રા દરમિયાન શનિવારે રમેશે એક પત્રકાર પરિષદમાં ગૃહમંત્રી ...
16
17
મુખ્યમંત્રી શિબૂ સોરેને કહ્યું છે કે, તે ઝારખંડના મુખ્યમંત્રી છે અને રહેશે. તેમણે કહ્યું કે, પાર્ટીઓ વચ્ચે તો ચર્ચા થતી રહે છે. વાત છે તો થશે જ .કોઈ એગ્રીમેંટ થયું નથી. તેમણે કહ્યું કે, રાજીનામું શા માટે આપશે. પક્ષ ચાહે અથવા પાર્ટી બોલશે તો ...
17
18
યૂપીએ સરકારના મંત્રી પોતાની જ સરકારની નીતિઓની વિદેશમાં જઈને આલોચના કરી રહ્યાં છે. નવો મામલો પર્યાવરણ મંત્રી જયરામ રમેશનો છે. તેમણે ચીનમાં એક સેમિનાર દરમિયાન કેન્દ્રિય ગૃહ મંત્રાલયની નીતિઓ પર પ્રશ્નો ઉઠાવ્યાં છે. રમેશે પોતાની ચીન યાત્રા દરમિયાન ...
18
19
ઓરિસ્સાના કારાપુટ જિલ્લામાં નારાયણપત્ના પોલીસ સ્ટેશન નજીક સામના જંગલોમાં પોલીસે 10 નક્સલીઓને ઠાર કર્યા છે. પોલીસ સૂત્રોના અનુસાર ઓરિસ્સા-આંધ્ર પ્રદેશ સીમા નજીક ગ્રીન હંટ ઓપરેશન દરમિયાન આંધ્ર પ્રદેશ ફોર્સ, ઓરિસ્સાનું સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપ, સીઆરપીએફ ...
19