0
કપાડિયાએ CJI નો પદભાર સંભાળ્યો
બુધવાર,મે 12, 2010
0
1
26/11 હુમલામાં ફાંસીની સજા ભોગવી રહેલા અજમલ કસાબને આ વર્ષના અંત સુધી ફાંસી પર લટકાવી દેવામાં આવશે. કેન્દ્રીય ગૃહ સચિવ જી. કે. પિલ્લઈએ કહ્યું છે કે, જો કોઈ પ્રકારની કાનૂની અડચણ ન આવી તો નિશ્ચિત જ વર્ષના અંત સુધી આંતકી અજમલ કસાબને ફાંસી આપી દેવામાં ...
1
2
ઝારખંડમાં મચેલું રાજનૈતિક ધમાસાણ થંભવાનું નામ લઈ રહ્યું નથી. રાજ્યમાં નવા મુખ્યમંત્રીની ચૂંટણી મંગળવારે થવાની છે જેમાં ભાજપથી મુખ્યમંત્રી પદના ઉમેદવારની વરણી થવાની છે. પરંતુ આ તમામ કવાયત પહેલા જ શિબૂ સોરેને જૂનો રાગ વાગોળતા કહ્યું છે કે, રાજ્યમાં ...
2
3
ઉચ્ચ ન્યાયતંત્રમાં મહદઅંશે ભ્રષ્ટ્રાચાર હોવાનું જણાવતા વિદાય લઈ રહેલા મુખ્ય ન્યાયમૂર્તિ કે.જી. બાલાક્રિશ્નને સોમવારે કહ્યું હતું કે, પાલન કરાયું હોવા છતાંય તેમાં અમુક ઈરાદાઓમાં તેમનું નામ લેવાયું હોવાથી તેઓ દુ:ખી થયાં હતાં. મંગળવારે હોદ્દો છોડી ...
3
4
સીપીઆઈએમનો તેના જ ગઢમાં ઉઘડો લેતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે ડાબેરી પક્ષના હિંસાના રાજકારણમાં સંડોવણીની આલોચના કરી હતી અને રાજ્યમાં વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તેમની ઉશ્કેરણીમાં નહીં આવી જવા માટે યુવી કોંગી કાર્યકરોને કહ્યું ...
4
5
કેંદ્રીય વન અને પર્યાવરણ મંત્રી જયરામ રમેશને ચીન વિરુદ્ધ ટિપ્પણી કરવી મોંઘી પડી શકે છે. પ્રધાનમંત્રી મનમોહન સિંહે સોમવારે ફોન કરીને રમેશને ફટકાર લગાવતા કહ્યું કે, તે આવા નિવેદનોથી બચે. ચીન યાત્રા દરમિયાન શનિવારે રમેશે એક પત્રકાર પરિષદમાં ગૃહમંત્રી ...
5
6
મુખ્યમંત્રી શિબૂ સોરેને કહ્યું છે કે, તે ઝારખંડના મુખ્યમંત્રી છે અને રહેશે. તેમણે કહ્યું કે, પાર્ટીઓ વચ્ચે તો ચર્ચા થતી રહે છે. વાત છે તો થશે જ .કોઈ એગ્રીમેંટ થયું નથી. તેમણે કહ્યું કે, રાજીનામું શા માટે આપશે. પક્ષ ચાહે અથવા પાર્ટી બોલશે તો ...
6
7
યૂપીએ સરકારના મંત્રી પોતાની જ સરકારની નીતિઓની વિદેશમાં જઈને આલોચના કરી રહ્યાં છે. નવો મામલો પર્યાવરણ મંત્રી જયરામ રમેશનો છે. તેમણે ચીનમાં એક સેમિનાર દરમિયાન કેન્દ્રિય ગૃહ મંત્રાલયની નીતિઓ પર પ્રશ્નો ઉઠાવ્યાં છે. રમેશે પોતાની ચીન યાત્રા દરમિયાન ...
7
8
ઓરિસ્સાના કારાપુટ જિલ્લામાં નારાયણપત્ના પોલીસ સ્ટેશન નજીક સામના જંગલોમાં પોલીસે 10 નક્સલીઓને ઠાર કર્યા છે. પોલીસ સૂત્રોના અનુસાર ઓરિસ્સા-આંધ્ર પ્રદેશ સીમા નજીક ગ્રીન હંટ ઓપરેશન દરમિયાન આંધ્ર પ્રદેશ ફોર્સ, ઓરિસ્સાનું સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપ, સીઆરપીએફ ...
8
9
દિલ્હીની મુખ્યમંત્રી શીલા દીક્ષિતને ફોન પર ધમકી આપનારી એક વૃદ્ધ મહિલા નિકળી જેની માનસિક હાલત સ્થિર ન હોવાનું બહાર આવ્યું છે. આ મુદ્દાએ સુરક્ષા એજન્સીને પરેશાન કરી રાખ્યો. કહેવામાં આવી રહ્યું છે કે, આવશ્યક વસ્તુઓની વધતી કીમતોથી પરેશાન થઈને આ મહિલાએ ...
9
10
નાણામંત્રી પ્રણવ મુખર્જીએ એ ખબરોથી ઈનકાર કર્યો છે કે, ભારતીય કરેંસી નોટોને દેશની બહારથી છપાવવામાં આવી રહી છે. મુખર્જીએ એક સમારોહમાં કહ્યું, ‘‘જર્મનીમાં કરેંસી નોટ છપવવામાં આવવા સબંધી સમાચારો સાચા નથી. તેમણે કહ્યું કે, ભારત એક વિદેશી દેશની નોટોની ...
10
11
નિરુપમા પાઠક હત્યાકાંડમાં દરરોજ અવનવા વળાંક આવી રહ્યાં છે. હવે પોલીસ કોડરમાના એ ત્રણ ડૉક્ટરોથી પૂછપરછ કરશે જેમણે નિરુપમા પાઠકનું પોસ્ટમોર્ટમ કર્યું. આ ડોક્ટરોથી પોલીસ રવિવારે પુછપરછ કરી શકે છે. જ્યારે નિરુપમા પાઠકની માતાને ત્રણ દિવસ માટે પેરોલ પર ...
11
12
વરિષ્ઠ ભાજપા નેતા લાલકૃષ્ણ આડવાણીએ કહ્યું છે કે, રાજનીતિમાં કોઈ પણ ‘અછૂત’ નથી અને તમામ રાજનીતિક પક્ષોને તેનાથી દૂર રહેવું જોઈએ. પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો ઉલ્લેખ કરતા અડવાણીએ કહ્યું કે, રાજનીતિજ્ઞનો પ્રમુખ ઉદ્દેશ્ય રાષ્ટ્રીય હિત હોવો જોઈએ.
12
13
દેશના ઉત્તરી વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં અધિકતમ તાપમાનમાં કમી નોંધાઈ છે. ઘણા વિસ્તારોમાં અધિકતમ તાપમાન સરેરાશ ચારથી 12 ડિગ્રી ઓછુ રેકોર્ડ કરવામાં આવ્યુ. બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં આગામી 24 કલાકમાં વરસાદ પડી શકે છે.
13
14
દિલ્લી સરકારના ટોચના અધિકારીક સૂત્રોએ કહ્યુ કે મુખ્યમંત્રી શીલા દીક્ષિતને જાનથી મારવાની ધમકી મળી છે.
14
15
ઝારખંડની એક કોર્ટે પોલીસને નિરુપમા પાઠકના પ્રેમી પ્રિયભાંશુ રંજન પર પ્રાથમિકી નોંધાવવાનો આદેશ આપ્યો.
15
16
મુંબઈ હુમલાને અંજામ આપનારા આતંકકારી અજમલ આમિર કસાબને અંતે 17 માસ બાદ ફાંસીની સજા સંભળાવામાં આવી છે. મુંબીની વિશેષ કોર્ટે જજ એમએલ ટહલિયાનીએ ગુરૂવારે કસાબને સજાન-એ-મોત ફટકારી પરંતુ એક વાત ધ્યાન દેવા લાયક છે કે, કસાબને ફાંસીની સજા તો થઈ ગઈ હવે પ્રશ્ન એ ...
16
17
દિલ્હી અમૃતસર સ્વર્ણ શતાબ્દી એક્સપ્રેસમાં બોમ્બ હોવાના સમાચાર મળ્યાં છે. રેલવે પ્રશાસને ટ્રેનમાં બોમ્બની સૂચના મળ્યાં બાદ તેને દિલ્હી પાસે નરેલા સ્ટેશન પર રોકી દીધી છે. યાત્રીઓને ટ્રેનથી ઉતારી નાખવામાં આવ્યાં છે અને તમામ ડબ્બાઓની તલાશી જારી છે. ...
17
18
જમ્મૂ કાશ્મીરના રફિયાબાદમાં શુક્રવારે સવારે સેનાએ આતંકીઓ સાથે થયેલી અથડામણમાં 5 આતંકવાદીઓને ઠાર કર્યાં. આ અથડામણમાં બે જવાન પણ શહીદ થયાં છે. અથડામણ હજું ચાલું છે. રક્ષા પ્રવક્તા લેફ્ટિનેંટ કર્નલ જેએસ બરારે જણાવ્યું કે, આતંકીઓના છુપાયેલા હોવાની ...
18
19
મુંબઈમાં થયેલા હુમલામાં દોષી ઠેરાવવામાં આવેલા પાકિસ્તાની આતંકવાદી અજમલ અમીર કસાબને અંતે મુંબઈની વિશેષ કોર્ટે મૃત્યુ દંડની સજા ફટકારી છે. મુંબઈમાં થયેલા હુમલામાં કસાબની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર 166 લોકોની હત્યાનો આરોપ લગાડવામાં આવ્યો હતો જ્યાર ...
19