National News 826

બુધવાર, 4 ફેબ્રુઆરી 2026
0

ઝારખંડના રાજ્યપાલ સાથે ભાજપની બેઠક રદ્દ

શુક્રવાર,એપ્રિલ 30, 2010
0
1
કોલકાતામાં આતંકી હુમલાને ધમકીની કેન્દ્રથી માહિતી પ્રાપ્ત થવા બાદ મહાનગરમાં સુરક્ષાવ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. સંયુક્ત પોલીસ કમિશ્નર (મુખ્યાલય) જાવેદ શમીમે પત્રકારોને જણાવ્યું કે, 'અમને કેન્દ્રથી કેટલીક ખાનગી માહિતી પ્રાપ્ત થઈ છે અને તેના પર ...
1
2
કેન્દ્રિય નાણામંત્રી પ્રણવ મુખર્જીએ બુધવારે લોકસભામાં કહ્યું કે, સરકાર ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) વિવાદ અને ફોન ટૈપિંગના વિવાદ પર વિપક્ષની સાથે ચર્ચા કરશે. મુખર્જીએ કહ્યું કે, સરકાર નાણાકિય ખરડો 2011-11 રજૂ થયાં બાદ આ મુદ્દાઓ પર સદનમાં ચર્ચા કરશે. ...
2
3
ઝારખંડના મુખ્યમંત્રી શિબૂ સોરેનના પુત્ર હેમંત સોરેને બુધવારે કહ્યું કે, જો ભારતીય જનતા પાર્ટી (ભાજપ) રાજ્યમાં સરકાર બનાવવા ઈચ્છે છે તો તેના પિતા સોરેન મુખ્યમંત્રી પદથી રાજીનામું આપી દેશે અને ભાજપને સમર્થન આપશે. હેમંત સોરેન ભાજપના એ સખ્ત નિર્ણય પર ...
3
4
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદના નાયબ પોલીસ કમિશનર અભયસિંહ ચુડાસમાની સીબીઆઇ દ્વારા આજે બપોરે ધરપકડ કરવામાં આવી છે. મૂળ રાજસ્થાનના ડોન સોહરાબુદ્દીનનું અમદાવાદક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાયેલું એન્કાઉન્ટર બોગસ હોવાના સુપ્રીમ ...
4
4
5
મોંઘવારી મુદ્દે લોકસભામાં દાખલ કરાયેલા ત્રણ કાપ પ્રસ્તાવોને કારણે યુપીએ સરકારને કોઈ મુશ્કેલી પડી નથી. પણ તેના કારણે ઝારખંડના મુખ્યમંત્રી શિબુ સોરેન તકલીફમાં આવી પડયા છે. ભાજપે ઝારખંડની શિબુ સોરેન સરકારને સમર્થન વાપસીની ઘોષણા કરી છે. ભાજપ સંસદીય ...
5
6
પશ્વિમ મીદનાપુર જિલ્લામાં મીદનાપુર શહેર નજીક માઓવાદીઓએ રેલવે ટ્રેકને ફૂંકી માર્યું હતું. જેથી ખડગપુર ડિવિઝનમાં ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી. ત્રણ રાજ્યોમાં બીજા દિવસે બંધની અસર જોવા મળી હતી. પશ્વિમ બંગાળ, ઓરિસ્સા અને ઝારખંડના જુદા જુદા મુદ્દાઓ પર ...
6
7
ભૂટાનની રાજધાની થિમ્પૂ ખાતે યોજાનારી 16 મી શાર્ક શિખર મંત્રણા દરમિયાન ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન દ્રિપક્ષીય મંત્રણા કરે તેવી અધિકૃત શક્યતા ભારતીય વિદેશમંત્રી એમ.એસ.ક્રિષ્નાએ વ્યક્ત કરી હતી. 28 મી અને 29 મી એ યોજાનારી શાર્ક બેઠક દરમિયાન ભારતીય ...
7
8
કથિત ફોન ટૈપિંગ મુદ્દા પર સંયુક્ત સંસદીય સમિતિની રચનાની માગને ફંગોવવાના નિર્ણયની સંસદની બહાર જાહેરાત કરવા પર ભાજપના 50 લોકસભા સાંસદોએ આજે આ મામલામાં વડાપ્રધાન મનમોહનસિંહ વિરુદ્ધ વિશેષાધિકાર હનનની અરજી આપી છે. સાંસદોએ પોતાની અરજી લોકસભા મહાસચિવ ...
8
8
9
પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ઼ ડાબેરી પક્ષોના 12 કલાકના બંધથી આશરે 500 કરોડ રૂપિયાના નુકસાન થયા હોવાના સમાચાર છે. ઉત્પાદનના મામલામાં 61-62 ટકા સુધી નુકસાનનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ઇંડિયન ચૈંબર ઑફ કોમર્સના વરિષ્ઠ ઉપાધ્યક્ષ પી જયંત રાવે ...
9
10
ઉત્તર પ્રદેશની મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટી (બસપા) ની અધ્યક્ષ માયાવતીએ કપાત પ્રસ્તાવ પર કેંદ્રની સંયુક્ત જોડાણ સરકાર (યુપીએ)નું સમર્થન કરવાની જાહેરાત કરી છે. તેણે કહ્યું કે, તેની પાર્ટી તેના પર થનારા મતદાનમાં ભાગ નહીં લે. માયાવતીએ મોંઘવારી ...
10
11
રાજસ્થાનની રાજ્યપાલ પ્રભા રાવનું આજે અહીં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ) માં નિધન થયું છે. તે 75 વર્ષની હતી. એમ્સના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પ્રભા રાવનું આજના દિવસમા સાડા બાર વાગ્યે નિધન થયું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ...
11
12
સરકારે આજે કહ્યું કે, તેણે કોઈ રાજનીતિક નેતાને ફોન ટેપિંગનો અધિકાર કોઈને પણ આપ્યો નથી અને આ વિષે એક પત્રિકામાં પ્રકાશિત રિપોર્ટમાં લગાડવામાં આવેલા આરોપોની તપાસમાં તેની કોઈ પુષ્ટિ થઈ નથી. વિપક્ષના ભારે હંગામા વચ્ચે ગૃહ મંત્રી પી. ચિદમ્બરમે લોકસભામાં ...
12
13

લલિત મોદી આઈપીએલમાંથી બહાર

સોમવાર,એપ્રિલ 26, 2010
વિવાદાસ્પદ લલિત મોદીને છેલ્લા પખવાડિયાથી ચાલતી ચર્ચા-વિરોધ પછી ગઈકાલે રાત્રે 'વ્યક્તિગત કદાચાર'ના આરોપમાં આઈપીએલ પદ પરથી હટાવવામાં આવ્યા
13
14
વર્ષ 1960 ની સિંધુ જળ સંધિના ઉલ્લંઘનનો આરોપ લગાડનારા પાકિસ્તાને નવી ધમકી આપી છે કે, તે જમ્મૂ-કાશ્મીરમાં કિશનગંગા વીજ પરિયોજનાને લઈને વિશ્વ બેન્કથી મધ્યસ્થતા કરવા માટે કહેશે. આધિકારિક સૂત્રોએ જણાવ્યું કે, પાકિસ્તાને ભારતને તાજેતરમાં જ લખેલા પત્રમાં આ ...
14
15
અહીં એરપોર્ટ પર આજે એક વિમાનનું ઇમરજેંસી લૈંડિંગ કરવામાં આવ્યું. વિમાનમાં કુલ 364 યાત્રી સવાર હતાં. 14 મુસાફરોને હળવી ઈજા પહોંચી છે. મીડિયા રિપોર્ટો અનુસાર અમીરાટ્સ એરલાઇનની દુબઈ-કોચ્ચિ ફ્લાઇટને આજે એ સમયે આપાતકાલીન સ્થિતિમાં ઉતારવી પડી જ્યારે વિમાન ...
15
16
પંજાબના સીમાડાના જિલ્લા ગુરદાસપુરમાં આજે અથડામણમાં બે આતંકવાદીઓ અને બે પોલીસકર્મીઓના મૃત્યુ નિપજ્યાં છે. પોલીસે કહ્યું કે, પઠાનકોટથી આશરે 50 કિલોમીટર દૂર સ્થિત નારોટ જૈમાલસિંહ પોલીસ સ્ટેશનની હદમાં આવનારા રતારવન ગામની નજીક આ અથડામણ ત્યારે સર્જાઈ ...
16
17
પાર્ટીથી મુસ્લિમોને જોડવાની પહેલ કરતા ભાજપા અધ્યક્ષ નિતિન ગડકરીએ કહ્યું છે કે, તેમની પાર્ટી મુસ્લિમોંની વિરુદ્ધ નથી. દુર્ભાગ્યથી તેની એવી છબી બનાવી દેવામાં આવી છે. ભાજપ અધ્યક્ષે કહ્યું કે, ભાજપના મુખ્ય મુદ્દાઓમાં સમાન નાગરિક સંહિતા અને અયોધ્યામાં ...
17
18
બિહારના મુંગેર જિલ્લાના ઘરહરા પોલીસ ચોકી ક્ષેત્ર બંગલવા ગામ સ્થિત સરકારી શૉલ-ઢાબળા ઉદ્યોગ પ્રશિક્ષણ કેન્દ્ર અને સ્વાસ્થ્ય કેન્દ્રને આજે સવારે માઓવાદીઓએ વિસ્ફોટ કરી ઉડાવી દીધા.
18
19
મોંધવારી અને આઈપીએલને લઈને વિપક્ષના તીખા હુમલાનો સામનો કરી રહેલ યૂપીએ સરકારની સામે આજે ફોન ટેપિંગના રૂપમાં નવી મુસીબત ઉભી થતી જોવા મળી. વિપક્ષે આ મુદ્દા પર પ્રધાનમંત્રી સાથે સંસદમાં સફાઈ આપવાની માંગ કરી છે.
19