0
ભાજપ મુસ્લિમો વિરુદ્ધ નથી : ગડકરી
રવિવાર,એપ્રિલ 25, 2010
0
1
બિહારના મુંગેર જિલ્લાના ઘરહરા પોલીસ ચોકી ક્ષેત્ર બંગલવા ગામ સ્થિત સરકારી શૉલ-ઢાબળા ઉદ્યોગ પ્રશિક્ષણ કેન્દ્ર અને સ્વાસ્થ્ય કેન્દ્રને આજે સવારે માઓવાદીઓએ વિસ્ફોટ કરી ઉડાવી દીધા.
1
2
મોંધવારી અને આઈપીએલને લઈને વિપક્ષના તીખા હુમલાનો સામનો કરી રહેલ યૂપીએ સરકારની સામે આજે ફોન ટેપિંગના રૂપમાં નવી મુસીબત ઉભી થતી જોવા મળી. વિપક્ષે આ મુદ્દા પર પ્રધાનમંત્રી સાથે સંસદમાં સફાઈ આપવાની માંગ કરી છે.
2
3
મોસમ વિભાગ દ્વારા દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાનુ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે. જેનાથી લાખો ખેડૂત રાહતનો શ્વાસ લઈ શકે છે. દેશના લગભગ 300 જિલ્લાના ખેડૂતોને ગયા વર્ષે દુકાળનો સામનો કરવો પડ્યો હતો.
3
4
ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાજીવપ્રતપ રુડી સાઈબર અપરાધોના તાજા શિકાર થઈ ગયા છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર કોઈ અજ્ઞાત વ્યક્તિ તેમના નામની ખોટી પ્રોફાએલ બનાવીને ઈંડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ) મુદ્દા પર ટિપ્પણી કરી રહ્યુ છે.
4
5
ચપ્પલ હુમલો વિરોધનું અન્ય એક લોકપ્રિય હથિયાર બની ગયું છે. ચપ્પલના હુમલાનો તાજો ભોગ બન્યાં સેક્સ સ્કૈંડલના આરોપોમાં ઘેરાયેલા સ્વામી નિત્યાનંદ. નિત્યાનંદ પર એ સમયે એક શખ્સે ચપ્પલ ફેંકીને હુમલો કર્યો જ્યારે તેમને મેજિસ્ટ્રેટ હાઉસથી પેશી બાદ જેલ લઈ ...
5
6
વિદેશ સચિવ નિરુપમા રાવે ગુરૂવારે કહ્યું કે, પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને તેના પાકિસ્તાની સમકક્ષ યૂસુફ રજા ગિલાની વચ્ચે ભૂટાનમાં દક્ષેસ શિખર સમ્મેલન અંતર્ગત અત્યાર સુધી કોઈ દ્વિપક્ષીય મુલાકાત નક્કી થઈ નથી. રાવે કહ્યું, ‘‘હજુ સુધી પ્રધાનમંત્રી અને ...
6
7
શશિ થરુર અને આઈપીએલ કોચ્ચિની સાથે સંબંધ રાખવાને કારણે વિવાદોમાં આવેલ સુનંદા પુષ્કરે કબૂલ કર્યુ છે કે તેણે કોચ્ચિની ફ્રેંચાઈજીને ઢગલો પૈસા એકત્ર કરવામાં મદદ કરી.
7
8
તમિલ અભિનેત્રી સાથેના સેક્સ કૌભાંડના આરોપી સ્વામી નિત્યાનંદનની કર્ણાટક તથા હિમાચલ પ્રદેશના પોલીસ દળોની સંયુક્ત કાર્યવાહીમાં બુધવારે હિમાચલ પ્રદેશના સોલાનમાં અટકાયત કરવાઆં આવી છે. નિત્યાનંદ છેલ્લા એક માસથી અરકી ખાતે વસી રહ્યો હોવાની બેંગ્લોર પોલીસને ...
8
9
દેશમાં શ્રેણીબદ્ધ માઓવાદી હુમલાઓની પશ્વાદભૂમિમાં વડા પ્રધાન મનમોહનસિંઘે ડાબેરી અંતિમવાદની સમસ્યાને જળમૂળથી ઉખેડી ફેંકવા માટેના તાકીદના અને વિચારણાપૂર્વકના પગલા લેવા માટેની અગત્યતા જણાવી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતીય સરકારની સત્તાને તથા ...
9
10
સરકારે બુધવારે કહ્યું કે, તે તિબેટમાં સીમાડાના ક્ષેત્રોમાં ચીનના સૈન્ય આધુનિકીકરણ અને અધોસંરચના વિકાસ કાર્યક્રમો પર બરાબર નજર રાખીને બેઠી છે અને પોતાની સુરક્ષા માટે ઉપાય કરવામાં આવ્યાં છે. વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાએ એક પ્રશ્નના જવાબમાં લોકસભામાં ...
10
11
અમેરિકી દૂતાવાસે બુધવારે ચેતાવણી આપતા કહ્યુ કે આતંકી નવી દિલ્લીમાં હુમલાની યોજના બનાવી રહ્યા છે.
11
12
શિવસેના પ્રમુખ બાલ ઠાકરેએ કહ્યું છે કે, ક્રિકેટને બચાવવા માટે વિવાદાસ્પદ ઈંડિયન પ્રીમિયર લીગ પર પ્રતિબંધ લગાડવો જોઈએ. તેમણે એક યાદીમાં કહ્યું છે કે, વિવાદાસ્પદ આપીએલના કમિશનર લલિત મોદી અને ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી શશિ થરૂરે ભદ્રજનોના રમતની રમતને ...
12
13
દંતેવાડા જિલ્લામાં મંગળવારે રાત્રે નક્સલીઓએ ત્રણ સ્થાનો પર સીઆરપીએફ કેમ્પ પર ફાયરિંગ કરી. ઓફિસરોના જણાવ્યાનુસાર ચિંતલનાર, પોલ્લમપલ્લી અને ચિંતાગુફા કૈંપો સહિત કેટલાક અન્ય સ્થાનો પર ઘણે દૂરથી ફાયરિંગ કરવામાં આવ્યું. કેમ્પમાં મોજૂદ સુરક્ષા ટુકડીના ...
13
14
ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાના આરોપમાં વેલૂરના કેન્દ્રિય કારાગારમાં સજા ભોગવી રહેલી નલિનીના કારાવાસમાંથી પોલીસને એક મોબાઈલ ફોન પ્રાપ્ત થયો છે. ઉચ્ચ સ્તરીય સુરક્ષા બંદોબસ્ત છતાં પણ આ પ્રકારની ઘટના સર્જાઈ હોવાની પુષ્ટિ કરતા જેલના ...
14
15
રાજ્યકક્ષાના વિદેશપ્રધાન પદેથી રાજીનામું આપ્યા પછી શશિ થરૂરે આજે સંસદમાં તેમનું નિવેદન વાંચ્યું હતું. થરૂરના કહેવા પ્રમાણે તેમની (થરૂરને) સામેના આરોપોની ઉંડાણથી તપાસ કરવા માટે તેમણે વડાપ્રધાનને ભલામણ કરી છે. પોતાના પ્રવચનમાં થરૂરે તેમની ...
15
16
ભારત સરકારે કહ્યુ છે કે આઈસલેંડમાં જ્વાળામુખી વિસ્ફોટથી ઉડી રહેલ રાખ સમગ્ર યૂરોપના આકાશમાં ફેલાય જવાને કારણે હવાઈ વાહનવ્યવ્હારમાં આવેલ મુશ્કેલીને કારણે મુંબઈ અને દિલ્લી હવાઈ મથક પર 41,000થી વધુ મુસાફરો અટવાય ગયા છે.
16
17
શશિ થરૂરને આઈપીએલ કોચ્ચિ ટીમને લઈને ઉપજેલા વિવાદને પગલે રવિવારે રાત્રે કેન્દ્રિય વિદેશ રાજ્ય મંત્રી પદ પરથી રાજીનામુ આપવા માટે બાધ્ય કરી દેવામાં આવ્યાં. આ રાજીનામાને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે મંજૂર કરી દીધું છે. આ સાથે જ સરકાર અને કોંગ્રેસની છબીને ...
17
18
પાકિસ્તાની રેંજર્સે રવિવારે મોડી રાત્રે બામિયાલ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સીમા પાસે ગોળીબાર કર્યો. ત્યાર બાદ સીમા સુરક્ષા ટુકડી (બીએસએફ) ને પણ જવાબી ગોળીબારી પર મજબૂર થવું પડ્યું. ગોળીબારમાં કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. ગુરદાસપુરમાં બીએસએફના ...
18
19
જેસિકા લાલ હત્યાકાંડ કેસમાં મનુ શર્માને મળેલી ઉમરકેદની સજા યથાવત રાખવામાં આવી છે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય હાઈકોર્ટના નિર્ણય પર વાદીઓ દ્વારા દાખલ અરજી પર આવ્યો છે. અમરદીપ સિંહ અને વિકાસ યાદવને પૂરાવાઓ સાથે છેડછાડ કરવાના આરોપમાં ચાર વર્ષની કેદની સજા પણ ...
19