0
સુનંદાએ છોડી કોચ્ચિ આઈપીએલની ભાગીદારી
રવિવાર,એપ્રિલ 18, 2010
0
1
કોચ્ચિ આઈપીએલમાં કેન્દ્રિય મંત્રી શશિ થરૂર અને ખુદને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે સુનંદા પુષ્કરે ફ્રેંચાઈજીમાં 70 કરોડ રૂપિયાની પોતાની ઈક્વિટી છોડવાનો પ્રસ્તાવ કર્યો છે. એક નજીકના સુત્રએ જણાવ્યું કે, સુનંદાએ આઈપીએલ કોચ્ચિ ફ્રેંચાઈજીમાં આશરે 19 ટકા ' ...
1
2
ભારતીય જનતા પાર્ટી (ભાજપા) ના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ઇંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની કોચ્ચિ ફ્રેંચાઇજીને લઈને ઉત્પન્ન થયેલા વિવાદને પગલે વિદેશ રાજ્ય મંત્રી શશિ થરૂરને મંત્રીપરિષદથી હટાવવામાં આવવાની માગણી કરી છે. આ સાથે જ અડવાણીએ આઈપીએલની પૂરી ...
2
3
ચીનના ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં પીડિતો પ્રત્યે સહાનુભૂતિ જાહેર કરવા માટે બૌદ્ધ ધર્મ ગુરુ દલાઈ લામા ત્યાં જવા ઈચ્છે છે. તેમણે શનિવારે અહીં જવાની પોતાની ઈચ્છા જાહેર કરી. દલાઈ લામાએ ચીનમાં જારી રાહત કાર્યો પર સંતોષ પણ વ્યક્ત કર્યો છે. એક સત્તાવાર ...
3
4
ભગવાન બુદ્ધની જ્ઞન સ્થળ બોઘગંગામાં ભ્રમણ કરવા આવેલ એક જાપાની મહિલા પર્યટકની સાથે વીતેલી રાત્રે પાંચ અજ્ઞાત લોકોએ અમવા ગામ નજીક સામૂહિક બળાત્કાર કર્યો.
4
5
ઈંડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ના કમિશ્નર લલિત મોદી અને વિદેશ રાજ્ય મંત્રી શશિ થરુર વિવાદોમાં ઘેરાયા પછી વીતેલા થોડા દિવસો દરમિયાન ટ્વીટ કરવાનુ બંધ કરી દીધુ હતુ.
5
6
દેશના સરકારી હોસ્પિટલોમા કરોડો નિમ્નસ્તરની ગોળીઓ અને કેપ્સૂલ્સ અને બેકાર દવાઓ સામાન્ય લોકોના પેટમાં ઉતારવામાં આવી રહી છે.
6
7
ટેલીફોન વિભાગે જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટપેડ સેવાઓ પર સંક્ષિપ્ત સંદેશ સેવા (એસએમએસ)પર પ્રતિબંધનો આદેશ શુક્રવારે થોડાક કલાકની અંદરજ ગૃહ મંત્રાલયના હસ્તક્ષેપ પછી પરત લેવો પડ્યો છે.
7
8
આઈપીએલની કોચ્ચિ ટીમની ફ્રેંચાઈજીના મામલાને લઈને પરેશાનીઓમાં ઘેરાયેલા વિદેશ રાજ્યમંત્રી શશિ થરૂરે ગુરૂવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી .જો કે, આ બેઠકને લઈને કોઈ આધાકારિક નિવેદન બહાર આવ્યું નથી પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે, ...
8
9
લલિત મોદીની કામ કરવાની શૈલીથી ખિન્ન ભારતીય ક્રિકેટ બોર્ડ ઈંડિયન પ્રીમિયર લીગના કમિશ્નરની પાંખ કાપવાની યોજના બનાવી રહ્યું છે કારણ કે, તેમના કારણે કેટલાયે વિવાદ ઉભા થયાં છે. મોદી આઈપીએલ કમિશ્નર અને અધ્યક્ષ બન્ને પ્રભાવશાળી પદો પર બિરાજમાન છે. તેમણે ...
9
10
આઈપીએલ ફ્રેંચાઈજી વિવાદમાં ગુરૂવારે એ સમયે નવો વણાંક આવ્યો જ્યારે અમદાવાદના પક્ષમાં બોલી લગાડવા માટે લલિત મોદી પર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રભાવમાં આવવાનો આરોપ નાખનારા રેંદેવૂના પ્રવક્તા સત્યજીત ગાયકવાડ હવે પોતાના નિવેદનથી પલટી ગયાં ...
10
11
માલેગાંવ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે જામીન માટે બોમ્બે હાઇકોર્ટમાં દાદ માગી છે. પ્રજ્ઞા ઠાકુરે બોમ્બે કોર્ટમાં અપીલ કરી છેકે, નાસિકની સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજીની સુનાવણી અંગે ઉચ્ચ અદલાત દ્વારા નિર્દેશ આપવામાં આવે. નીચલી ...
11
12
આઈપીએલની કોચી ટીમને લઈને ઉભા થયેલા વિવાદમાં હવે વધારે ગુંચવણ ઉભી થતી જાય છે. આઈપીએલ કમિશ્નર લલિત મોદી અને વિદેશ રાજ્યમંત્રી શશિ થરૂરથી શરૂ થયેલા આ વિવાદમાં હવે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ પણ જોડાઈ ગયું છે. કોચી ટીમનો બેઝ અમદાવાદમાં ...
12
13
ખાનગીકરણ વિરુદ્ધ પંજાબ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડના આશરે 55 હજાર કર્મચારી ગુરૂવારથી હડતાલ પર છે. તેમની આ હડતાલ બુધવારે અડધી રાત્રીથી શરૂ થઈ અને તે બે દિવસ સુધી ચાલશે. કામકાજમાં વિઘ્ન ન સર્જાય એટલા માટે વીજ વિભાગે રિટાયર્ડ કર્મચારીઓ અને અધિકારીઓની ...
13
14
પશ્ચિમી બંગાળના બાંગ્લાદેશની સીમાથી જોડાયેલા દિનાજપુર જિલ્લામાં રાત્રે આવેલા ચક્રવાતમાં ઓછામાં ઓછા 31 લોકોના મૃત્યુ નિપજ્યાં છે અને 100 થી વધારે લોકો ઘાયલ થયાં છે. બીજી તરફ બિહારમાં ચક્રવાતે 17 લોકોના પ્રાણ લઈ લીધા છે. અતિરિક્ત જિલા મેજિસ્ટ્રેટ ...
14
15
માઓવાદી હિંસા ને જિહાદી આતંકવાદને એક જ સિક્કાની બે બાજૂ જણાવતા ભાજપા નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું છે કે, જ્યાં સુધી નક્સલી હિંસાનો માર્ગ છોડી નહીં દે અને સંવિધાનમાં આસ્થા રાખવાનો સંકલ્પ ન લે ત્યાં સુધી સરકારે તેમની સાથે વાતચીત કરવી ન જોઈએ. ભૂતપૂર્વ ...
15
16
વિદેશ રાજ્યમંત્રી શશિ થરૂર મંગળવારે એ સમયે ફરી એક વખત વિવાદોમાં આવી ગયાં જ્યારે એ આરોપ લગાડવામાં આવ્યો કે, તેમની નજીકની એક બ્યૂટીશિયનને કોચ્ચિ આઈપીએલ ટીમમાં 70 કરોડ રૂપિયાની ફ્રી ઈક્વિટી આપવામાં આવી છે અને આ મામલામાં તેમની પાર્ટીએ પલળુ ખંખેરતા ...
16
17
લાંચખોરીના કેસમાં ફસાયેલા પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરિંદરસિંહને એક વિશેષ અદાલતે વિદેશ જવાની મંજૂરી આપી દીધી છે.
અમરિંદરની અપીલને સ્વીકારતા વિશેષ ન્યાયાધિશ એસકે ગર્ગે તેમને પાંચ લાખ રૂપિયાના ખાનગી બોન્ડ અને એટલી જ રકમની જામીન પર દુબઈ, અબુધાબી ...
17
18
દેશની અખંડતા માટે કોઈ પ્રકારના પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેવાની વાત કરતા વાયુસેનાએ કહ્યું છે કે, નક્સલીઓથી લડવા માટે વાયુ સેનાનો ઉપયોગનો કોઈ પણ નિર્ણય ઓછામાં ઓછા જાનહાનિની સ્પષ્ટ નીતિ પર આધારિત હોવો જોઈએ. વાયુ સેનાધ્યક્ષે કહ્યું કે, તેમની ...
18
19
રાજસ્થાનના અજમેરના સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ નજીક પોલીસે સોમવારે ત્રણ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. દરગાહ અધિકારી અનુસાર સીઆઈડી પોલીસે દરગાહ ક્ષેત્રમાં ત્રણ યુવકોને સંદિગ્ધ હાલતમાં જોઈને તેમની પુછપરછ કરી. પોલીસ પુછપરછમાં ...
19