National News 829

શનિવાર, 7 ફેબ્રુઆરી 2026
0

નક્સલીઓ વિરુદ્ધ વાયુસેનાનો પ્રયોગ નહીં : નાઈક

મંગળવાર,એપ્રિલ 13, 2010
0
1
રાજસ્થાનના અજમેરના સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ નજીક પોલીસે સોમવારે ત્રણ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. દરગાહ અધિકારી અનુસાર સીઆઈડી પોલીસે દરગાહ ક્ષેત્રમાં ત્રણ યુવકોને સંદિગ્ધ હાલતમાં જોઈને તેમની પુછપરછ કરી. પોલીસ પુછપરછમાં ...
1
2
દિલ્હીના શાહીના બાગ વિસ્તારમાં એક બોમ્બ બ્લાસ્ટ થયો છે. તેમાં એક વ્યક્તિના ઘાયલ થવાની સૂચના મળી છે. આ એક પાર્સલ બોમ્બ હોવાની માહિતી મળી છે. આ ધડાકો સોમવારે ચાર વાગ્યાની આસપાસ થયો હતો. દિલ્હી પોલીસનું કહેવું છે કે, આ ધડાકામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે ...
2
3
બિહારના નવાદા જિલ્લાના અકબરપુર પોલીસ સ્ટેશનની હદમાં ફતેહપુર વળાક નજીક કાલે રાત્રે પોલીસે પ્રતિબંધિત સંગઠન ભાકપા (માઓવાદી) ના પાંચ સભ્યોને પકડી લીધા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આ માઓવાદીઓને પોલીસે ગત રાત્રે ફતેહપુર વળાંક નજીક વાહન તપાસ દરમિયાન ...
3
4
કેરળની 23 વર્ષીય સબિતાને ટ્રાંસજેડર (વિપરિત લિંગની જેમ વ્યવહાર કરનારાઓ) ની સૌંદર્ય સ્પર્ધામાં મિસ ઈંડિયા 2010 નું પદક આપવામાં આવ્યું છે. આ સૌંદર્ય સ્પર્ધામાં દેશભરન ટ્રાંસજેડરોએ ભાગ લીધો હતો. ત્રણ દિવસ સુધી ચાલેલી આ સૌંદર્ય સ્પર્ધામાં કુલ 19 લોકોએ ...
4
4
5
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે, લોકોનું એ કહેવું છે કે, હિંદૂત્વ ભાજપની વારસાગત મિલકત નથી. આ પાર્ટીની આલોચના નથી, ભાજપના નેતાઓને તેનાથી પરેશાન થવાની જરૂરિયાત નથી કારણ કે, આ તેની વિચારધારાની પૂરક છે. અડવાણીએ પોતાના બ્લોગમાં વરિષ્ઠ વકીલ ...
5
6
કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીઓની નદીઓને જોડવાની યોજનાનો વિરોધ કરવા પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરીએ તેમના પર નિશાન સાધતા રવિવારે કહ્યું કે, પાયાગત માળખાના મામલાઓમાં રાહુલ પાસે કોઈ અનુભવ નથી. ગડકરીએ કહ્યું કે, મને નથી ખબર કે, રાહુલ ગાંધીએ શું ...
6
7
ગૃહમંત્રી પી. ચિદંબરમે કહ્યું છે કે, ભારતના રક્ષા બજટ માટે ફાળવાયેલા એક લાખ 47 હજાર કરોડ રૂપિયા બિલ્કુલ જરૂરી અને અનિવાર્ય છે, કારણ કે, પાકિસ્તાન જેવા પડોશી દેશનો આ દેશ પ્રત્યે વલણ મૈત્રીભર્યુ નથી. પોંડીચેરી પ્રદેશ કાંગ્રેસ કમિટી દ્વારા પાર્ટી ...
7
8
સંઘના આર્શીવાદથી ભાજપા અધ્યક્ષ બનેલા નિતિન ગડકરી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને થોડા દિવસો પહેલા વડાપ્રધાન બનવાને યોગ્ય બતાવામાં આવ્યાં બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ સંકેત આપ્યો છે કે, આગામી સામાન્ય ચૂંટણીમાં મોદી ભાજપ તરફથી ટોચના ...
8
8
9
બિહારના ઔરંગાબાદ જિલ્લાના દેવ પોલીસ સ્ટેશનની હદમાં આવતા કજનપુર ગામામાં સ્થિત એક સરકારી સ્કૂલ ભવનને શનિવારે મોડે સાંજે નક્સલીઓએ ડાયનામાઇટ લગાવીને ફૂંકી નાખ્યું. રાજ્યના અપર પોલિસ મહાનિદેશક (મુખ્યાલય) પીકે ઠાકુરે જણાવ્યું કે, આશરે 50 ની સંખ્યામાં ...
9
10
વિદેશ રાજ્યમંત્રી શશિ થરૂરે ભારત-ચીન સીમા પર કોઈ પણ પ્રકારના 'તણાવ' ને ફગોવી દેતા કહ્યું છે કે, બન્ને દેશોના સંબંધોમાં સીમા વિવાદને અડચણ નહીં બનવા દેવામાં આવશે. અસમના પ્રવાસ પર આવેલા વિદેશ રાજ્યમંત્રીએ શનિવારે પત્રકારોથી વાતચીતમાં કહ્યું કે, ...
10
11
અમેરિકા અને બ્રાઝીલ રવાના થતા પહેલા પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યુ કે આ યાત્રાથી બંને દેશોની સાથે ભારતના સંબંધ મજબૂત થશે.
11
12
નક્સલ નિરોધી અભિયાનમાં સશસ્ત્ર બળોની ગોઠવણી પર આપત્તિ બતાવતા એયર ચીફ માર્શલ પીવી નાઈકે કહ્યુ કે 'આંતરિક સંઘર્ષ'માં ત્રણે રક્ષા સેવાઓએ જોડવવુ ન જોઈએ.
12
13
દિલ્લીના તુગલકાબાદ વિસ્તારમાં આજે સવારે એક કંટેનર ડેપોમાં ભીષણ આગ લાગી ગઈ. દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈના જાનમાલને નુકશાન થવાના સમાચાર નથી.
13
14
છત્તીસગઢમાં થયેલા નક્સલી હુમલાના પગલે પોતાની જવાબદારી સ્વીકારીને ગૃહમંત્રી પી. ચિદંબરમે પોતાના રાજીનામાનો પ્રસ્તાવ વડાપ્રધાન મનમોહનસિંહ સમક્ષ રાખ્યો હતો જેનો પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી અસ્વીકાર કરવામાં આવ્યો છે. 6 એપ્રિલના રોજ છત્તીસગઢના દંતેવાડા ...
14
15
6 એપ્રિલના રોજ છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં થયેલા નક્સલી હુમલાના પગલે એક ગૃહપ્રધાનને નાતે પી.ચિદમ્બરમે ઘટનાની જવાબદારી સ્વીકારતા આજે પદ પરથી રાજીનામુ આપી દેવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ગૃહમંત્રી પી. ચિદમ્બરમે આ અંગેનો પત્ર વડાપ્રધાન મનમોહનસિંહ અને ...
15
16
ક્યાં છે નક્સલી, જેમણે દંતેવાડામાં હુમલો કર્યો ? એક ખાનગી સમાચાર ચેનલને મળેલા સમાચાર અનુસાર માઓવાદી અલગ-અલગ ટુકડાઓમાં વેંચાઈને આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ અને ઓરિસ્સાના જંગલોમાં વિખેરાઈ ગયાં છે. કેટલાક માઓવાદી ઓરિસ્સાના મલકાનગિરી અને કોરાપુટ તરફ ભાગ્યાં ...
16
17
એક સ્થાનીય કોર્ટે લાજપત નગર વિસ્તારમાં વર્ષ 1996 માં થયેલા વિસ્ફોટના મામલામાં છ લોકોને દોષી ઠેરાવ્યાં છે. વિસ્ફોટમાં 13 લોકોના મૃત્યુ નિપજ્યાં હતાં અને 39 ઘાયલ થયાં હતાં. જિલ્લા અને સત્ર ન્યાયાલયના ન્યાયાધીશ એસપી ગર્ગે નિસાર નાજા, નૌશાદ, મહમૂદ ...
17
18
દંતેવાડામાં 76 જવાનોની મૃત્યુની ઘટનાના કારણોની તપાસ કરવા માટે તપાસની જાહેરાત કરતા કેંદ્રીય ગૃહ મંત્રી પી. ચિદંબરમે સ્વીકાર કર્યો કે, નક્સલીઓ વિરુદ્ધ અભિયાનમાં સુરક્ષા ટુકડી પાસે બારૂદી સુરંગોથી બચાવના વાહન પર્યાપ્ત સંખ્યામાં ન હતાં. ચિદંબરમે ...
18
19
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કેન્દ્રની આલોચના કરતા કહ્યુ કે વધતી કિમંત પર લગામ લગાવવા માટે કેન્દ્ર સરકારની તરફથી કોઈ ઠોસ ઉપાય કે ઈમાનદાર પગલા લીધેલા જોવા નથી મળતા.
19