National News 845

રવિવાર, 22 ફેબ્રુઆરી 2026
0

તેલંગણા પ્રદેશના 15 ધારાસભ્યના રાજીનામા

સોમવાર,ફેબ્રુઆરી 15, 2010
0
1
જમ્મુ અને કાશ્મીરના સીમાએ શાંતિના એક મોટા ભંગના બનાવમાં પુંચ જિલ્લામાં અંકુશ રેખા (એલઓસી) ફરતે ભારતીય ચોકીઓ પર પાકિસ્તાની દળે 15 રોકેટ માર્યા અને અંધાધૂંધ ગોળીબાર કરતા એક જુનિયર કમિશન ઓફિસર (જેસીઓ) ઘવાયો હતો આ વર્ષે સીમાએ શાંતિ ભંગના નવ અને ...
1
2
પુનામાં જર્મન બેકરીની બહાર થયેલ બોમ્બ વિસ્ફોટમાં ભારતીય આતંકવાદી સંગઠન, ઈંડિયન મુઝાહિદ્દીનનો હાથ હોવાની શંકા છે.
2
3
વિદેશ પ્રધાન એસ.એમ કૃષ્ણાએ જણાવ્યું છે કે, પુણેના કોરેગાંવ પાર્ક વિસ્તારમાં થયેલા ધડાકાનો હેતું ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાંતિ મંત્રણાને ખોરવી નાખવાનો છે. ભારત અને પાકિસ્તાન 25 મી ફેબ્રુઆરીના દિવસે વિદેશ સચિવ સ્તરની મંત્રણા યોજાનાર છે. ભારતે વર્ષ ...
3
4
પુણેમાં પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થયા બાદ ગોવામાં ચાલી રહેલા કાર્નિવલની આસપાસ અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સમગ્ર ગોવા લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગયું છે. પ્રવાસી સ્થળો આતંકવાદીઓના હિટ લિસ્ટમાં છે તેવા સંકેત મળે રહ્યાં છે. આ બાબતે ધ્યાનમાં ...
4
4
5
ગુજરાતના વલસાડ જિલ્લાની પોલીસે ભારે માત્રામાં વિસ્ફોટકો અને કેટલાયે ડેટોનેટર કબ્જે કરીને ત્રણ લોકોની ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં વાપી પોલીસના વિશેષ અભિયાન સમૂહ (એસઓજી) એ મહારાષ્ટ્ર સીમા આશરે શનિવારે રાત્રે ...
5
6
પુણેમાં જર્મન બેકરીમાં થયેલા આતંકવાદી હુમલામાં નવ લોકોના મૃત્યુ નિપજી ચૂક્યાં છે. સાસૂન હોસ્પિટલના ચિકિત્સાધિકારીઓએ પીડિતોની એક યાદી જાહેર કરી છે. તેમાં પી સુંદરી (ઠાણે), અનિક અને આનંદ ડાર (કોલકાતામાં રહેનારા ભાઈ-બહેન), વિનિતા ગદાની (મુંબઈ), શિલ્પા ...
6
7
હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં રવિવારે 20 મકાનો ભૂસ્ખલનની અડફેટે આવી જવાથી 17 વર્ષીય કિશોરી સહિત છ લોકોના મૃત્યુ નિપજ્યાં છે અને 14 ગંભીર રીતે ઘાયલ થયાં છે. પોલીસ અધિક્ષક યશવીર સિંહ પઠાનિયાએ જણાવ્યું કે, વાંગટૂ નજીક સવારે આઠ વાગ્યે અસ્થાઈ રૂપે ...
7
8
પુણેની જર્મન બેકરીમાં થયેલા બોમ્બ ધડાકા બાદ ગૃહમંત્રી પી ચિદંબરમે આજે સવારે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને ત્યાર બાદ ખુલાસો કર્યો કે, આ હુમલાની માહિતી અગાઉથી હતી. ગૃહમંત્રીએ એ પણ જણાવ્યું કે, અન્ય કેટલાક સ્થળો પણ હાલ આતંકવાદીઓના નિશાને છે. તેમાં ...
8
8
9
કેંદ્રીય ગૃહસચિવ જીકે પિલ્લઈએ કહ્યું છે કે, મૃતકોમાં કોઈ વિદેશી શામેલ નથી. જીકે પિલ્લઈએ કહ્યું કે, પુણે ધડાકામાં મરનારાઓમાં કોઈ વિદેશી શામેલ નથી. તેમણે કહ્યું કે, કેટલાયે વિદેશી ઘાયલ જરૂર થયાં છે જેમાં ચાર ઈરાની, બે નેપાળી, બે સુદાની અને એક જર્મન ...
9
10

પુણે ધડાકો : જમાદ-ઉદ-દાવાનો હાથ ?

રવિવાર,ફેબ્રુઆરી 14, 2010
પુણે ધડાકા પાછળ જમાત-ઉદ-દાવાનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક સપ્તાહ પહેલા જ જમાત-ઉદ-દાવાના નેતા રહેમાન મક્કીએ ધમકી આપી હતી કે, ભારતના દિલ્હી, કાનપુર, પુણે જેવા શહેરો પણ હિટ ટારગેટના લિસ્ટમાં છે. પુણે ધડાકાનું ષડયંત્ર પાકિસ્તાનમાં ...
10
11
યહૂદીઓના પ્રાર્થના સ્થળ નજીક એક જાણીતી બેકરીમાં શનિવારે સાંજે થયેલા એક બોમ્બ ધડાકામાં પાંચ મહિલા અને વિદેશી નાગરિક સહિત નવ લોકો મૃત્યુ પામ્યાં છે જ્યારે 53 ઘાયલ થયાં છે. મુંબઈમાં 14 માસ પહેલા થયેલા આતંકી હુમલા બાદ શનિવારે થયેલો આ વિસ્ફોટ પ્રથમ આતંકી ...
11
12

ગૌરી ખાન બોલી 'જય મહારાષ્ટ્ર'

શનિવાર,ફેબ્રુઆરી 13, 2010
શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને શનિવારે કહ્યુ કે 'માય નેમ ઈઝ ખાન' સમગ્ર મહારાષ્ટ્રમાં રજૂ થઈ ગઈ છે. દર્શકો પાસેથી મળેલી પ્રતિક્રિયાથી ઉત્સાહિત ગૌરીએ આ અવસર પર 'જય મહારાષ્ટ્ર'નો જયકાર પણ કર્યો.
12
13
સંસદમાં પાસ થયેલ 6 થી 14 વર્ષની વયના બાળકો માટે મફત અને અનિવાર્ય શિક્ષણના ખરડા પર ખૂબ વિચાર વિમર્શ પછી સરકારે તેને એપ્રિલથી અમલમાં લાવવાની લીલી ઝંડી બતાવી દીધી છે, જેમા કેન્દ્ર અને રાજ્યના ખર્ચના ભાગને 65:35ના સરેરાશમાં મુકવામાં આવ્યો છે.
13
14

શાહરૂખે માફી માંગી

શનિવાર,ફેબ્રુઆરી 13, 2010
અભિનેતા શાહરૂખ ખાને છેવટે માફી માંગી લીધી છે. શાહરૂખ ખાને સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર લખ્યુ છે કે જો તેમની કોઈ વાતથી કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો તેઓ દિલથી માફી માંગે છે. તેમણે લખ્યુ છે કે તેમને આ વાતનુ દુ:ખ છે કે તેમના શબ્દોથી આટલા લોકોને તકલીફ ...
14
15
શાહરૂખ ખાનની ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન'ની સફળતાથી ક્રોધે ભરાયેલી શિવસેનાના પ્રમુખ બાળ ઠાકરેએ પાર્ટીના મુખપત્રમાં પોતાનો ગુસ્સો બતાવ્યો. ઠાકરેએ લખ્યુ છે કે મુખ્યમંત્રી અશોક ચૌહાણે શાહરૂખના ગાર્ડ બની જવુ જોઈએ અને ખાનના બંગલો મન્નતની બહાર ઉભા રહીને સલામ ...
15
16

મુંબઈમાં વિરોધ વચ્ચે 'માઈ નેમ.' રજૂ...

શુક્રવાર,ફેબ્રુઆરી 12, 2010
આખરે શિવસેનાની હિંસાના ડર છતાંપણ મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં શાહરુખ ખાન અભિનીત 'માઈ નેમ ઇજ ખાન' ફિલ્મ રજૂ થઈ ગઈ છે અને બપોર બાદ અન્ય અન્ય મલ્ટીપ્લેક્સમાં પણ તેના રજૂ થવાની શક્યતા છે. આ અગાઉ મુંબઈના થિયેટર માલિકોએ પ્રથમ દિવસનો શો રજૂ કર્યો ન હતો. ...
16
17

નકલી મરાઠી છે બાલ ઠાકરે : રઘુ ઠાકુર

શુક્રવાર,ફેબ્રુઆરી 12, 2010
લોકતાંત્રિક સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુ ઠાકુરે કહ્યું છે કે, શિવસેના સુપ્રીમો બાલ ઠાકરે નકલી મરાઠી અને અસલી બિહારી છે. શ્રી ઠાકુરે બુધવારે પત્રકારો સાથે ચર્ચા કરતા કહ્યું કે, ઠાકરેના પૂર્વજ બિહારના મૂળ નિવાસી છે અને બિહારીનું અપમાન કરીને ...
17
18
ભોપાલથી ઈંદૌર થઈને અમદાવાદ જઈ રહેલા જેટ એરવેજના વિમાનના યાત્રીઓ ગુરૂવારે એ સમયે માંડ માંડ બચ્યાં જ્યારે તેના એક એંજિનમાં આગ લાગી ગઈ. ઈંદૌરમાં ઈમરજન્સી લેન્ડિંગ ન થવાના કારણે વિમાનને એક એંન્જિન પર પરત ભોપાલ લાવીને આકસ્મિક ઉતરાણ કરાવામાં આવ્યું. ...
18
19
શિવસેના અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે જોરદાર ખેંચતાણ ચાલી રહી છે ત્યારે શિવસેનાએ દાવો કર્યો હતો કે, રાજ્ય સરકારે પક્ષના વડા બાલ ઠાકરે અને અભિનેતા શાહરૂખ ખાન વચ્ચેની મિટિંગને ટાળી દીધી હતી. શાહરૂખ ખાન ઠાકરેને ન મળે તેવો તખ્તો તૈયાર કરવામાં આવ્યો હતો.
19