0
મુંબઈમાં વિરોધ વચ્ચે 'માઈ નેમ.' રજૂ...
શુક્રવાર,ફેબ્રુઆરી 12, 2010
0
1
શુક્રવાર,ફેબ્રુઆરી 12, 2010
લોકતાંત્રિક સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુ ઠાકુરે કહ્યું છે કે, શિવસેના સુપ્રીમો બાલ ઠાકરે નકલી મરાઠી અને અસલી બિહારી છે. શ્રી ઠાકુરે બુધવારે પત્રકારો સાથે ચર્ચા કરતા કહ્યું કે, ઠાકરેના પૂર્વજ બિહારના મૂળ નિવાસી છે અને બિહારીનું અપમાન કરીને ...
1
2
શુક્રવાર,ફેબ્રુઆરી 12, 2010
ભોપાલથી ઈંદૌર થઈને અમદાવાદ જઈ રહેલા જેટ એરવેજના વિમાનના યાત્રીઓ ગુરૂવારે એ સમયે માંડ માંડ બચ્યાં જ્યારે તેના એક એંજિનમાં આગ લાગી ગઈ. ઈંદૌરમાં ઈમરજન્સી લેન્ડિંગ ન થવાના કારણે વિમાનને એક એંન્જિન પર પરત ભોપાલ લાવીને આકસ્મિક ઉતરાણ કરાવામાં આવ્યું. ...
2
3
શુક્રવાર,ફેબ્રુઆરી 12, 2010
શિવસેના અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે જોરદાર ખેંચતાણ ચાલી રહી છે ત્યારે શિવસેનાએ દાવો કર્યો હતો કે, રાજ્ય સરકારે પક્ષના વડા બાલ ઠાકરે અને અભિનેતા શાહરૂખ ખાન વચ્ચેની મિટિંગને ટાળી દીધી હતી. શાહરૂખ ખાન ઠાકરેને ન મળે તેવો તખ્તો તૈયાર કરવામાં આવ્યો હતો.
3
4
શુક્રવાર,ફેબ્રુઆરી 12, 2010
બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન એ વાતથી ખૂબ જ નિરાશ છે કે શિવસેના અધ્યક્ષ બાલ ઠાકરે અને તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરેએ તેમની વાતનો ખોટો અર્થ કાઢ્યો, જેને કારણે તેમની ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન'ના પ્રદર્શનને લઈને બબાલ મચી છે.
4
5
ગુરુવાર,ફેબ્રુઆરી 11, 2010
'શિવસેના વિરુદ્ધ શાહરુખ' ના ધમાસાણમાં આજે પહેલીવાર એમએનએસ પ્રમુખ રાજ ઠાકરે પણ ઉતરી આવ્યાં શિવસેના સાથે અમિતાભ બચ્ચનને આડે હાથ લેતા તેમણે કહ્યું કે, પાકિસ્તાનની તરફદારી માટે બિગ બી પાસે પણ માફી મંગાવવામાં આવવી જોઈએ. અહીં મીડિયા સાથે ચર્ચામાં ...
5
6
ગુરુવાર,ફેબ્રુઆરી 11, 2010
રાષ્ટ્રીય રાજધાની સ્થિત ઇંદિરા ગાઁધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર કાલે રાત્રે તપાસ દરમિયાન એક અમેરિકી નાગરિકના હૈંડ બૈગમાં એક ચાકૂ મળી આવ્યાં બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. હવાઈ મથકના સૂત્રોના અનુસાર તપાસના થોડી મિનિટો બાદ 61 વર્ષીય આ નાગરિક દોહા ...
6
7
ગુરુવાર,ફેબ્રુઆરી 11, 2010
ચંડીગઢની સ્થાનિક અદાલતે રૂચિકા સતામણી કેસમાં છ મહિનાની સજા સામે એસપીએસ રાઠોડની અરજી પર સુનાવણી 10 મી માર્ચ સુધી મોકૂફ કરી દીધી છે. હરિયાણાના ભૂતપૂર્વ ડીજીપી રાઠોડ હજુ પણ તેમના પર હુમલો કરવામાં આવ્યાં બાદથી સારવાર હેઠળ છે. બે દિવસ પહેલા જ તેમના પર ...
7
8
ગુરુવાર,ફેબ્રુઆરી 11, 2010
તમિળનાડુ સરકારે બુધવારે મદ્રાસ હાઈકોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, રાજીવ ગાંધી હત્યા કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલી નલિનીને વહેલીતકે છોડી મુકવાનો કોઈપણ નિર્ણય કરતા પહેલા તે કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરશે. તમિળનાડુના એડવોકેટ જર્નલ પી.એસ.રામને ...
8
9
બુધવાર,ફેબ્રુઆરી 10, 2010
જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા મંગળવારે રાત્રે એ સમયે ચમત્કારિક રીતે બચી ગયાં જ્યારે એન્જિનમાં આગ લાગવાના કારણે તેમના સરકારી વાહનમાંથી જોરદાર ધુમાડો નિકળવા લાગ્યો. જાનકાર સૂત્રોએ જણાવ્યું કે, કાલે મોડી રાત્રે અહીંથી 40 કિલોમીટર દૂર ...
9
10
બુધવાર,ફેબ્રુઆરી 10, 2010
શિવસેનાના કાર્યકરો મુંબઈમાં માઈ નેમ ઈઝ ખાનને લઈને હોબાળો મચાવી રહ્યાં છે ત્યારે ચિંતિત ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જોહરે મંગળવારે શહેરના પોલીસ વડા સાથે મુલાકાત કરી હતી અને સુરક્ષાની માગણી કરી હતી. કરણ જોહરની સાથે મલ્ટીપ્લેક્સ માલિકોના પ્રતિનિધિઓ ...
10
11
બુધવાર,ફેબ્રુઆરી 10, 2010
ભાજપે પશ્વિમ બંગાળ સરકાર દ્વારા પછાત વર્ગના મુસ્લિમોને સરકારી નોકરીમાં 10 ટકા અનામત આપવાનો નિર્ણયનો વિરોધ કર્યો હતો. ભાજપના પ્રવક્તા રાજીવ પ્રતાપ રુડ્ડીએ કહ્યું હતું કે, આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ જીતવા માટે ડાબેરી સરકારે નિર્ણય કર્યો ...
11
12
બુધવાર,ફેબ્રુઆરી 10, 2010
દેશભરમાં ચકચાર જગાવનારા બોર્ફોસ કૌભાંડ કેસમાં હિંદુ બ્રર્ધર્સને નિર્દોષ છોડવાનો દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારતી રીટ સુપ્રીમ કોર્ટે મંગળવારે ઝડપી સુનાવણી કરવા માટે દાખલ કરી લીધી છે.
12
13
મંગળવાર,ફેબ્રુઆરી 9, 2010
ઝારખંડના ગીરીદીહ જિલ્લામાં આજે વહેલી સવારે માઓવાદીઓએ ફરી એક રેલવે ટ્રેકને ફુંકી મારતા ટ્રેન સેવાને માઠી અસર પહોંચી હતી. તેઓના 72 કલાકના બંધના ત્રીજા દિવસે માઓવાદીઓએ હિંસા જારી રાખી હતી. પોલીસ અધિકારી રવિકાંતે જણાવ્યું હતું કે, જિલ્લામાં નિમિયા ઘાટ ...
13
14
મંગળવાર,ફેબ્રુઆરી 9, 2010
ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌથી આશરે 80 કિલોમીટર દક્ષિણ પશ્વિમ સ્થિત સીતાપુર શહેરમાં ગઈકાલે મોડી રાત્રે ટ્રેક્ટર ટ્રોલી પલ્ટી ખાઈ જતા ઓછામાં ઓછા 23 લોકોના મૃત્યુ નિપજ્યાં છે અને અન્ય 12 લોકો ઘાયલ થયા છે. જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવામાં આવી છે.
14
15
મંગળવાર,ફેબ્રુઆરી 9, 2010
બહુચર્ચિત રુચિકા ગિરહોત્રા કેસમાં દોષી હરિયાણાના ભૂતપૂર્વ પુલિસ મહાનિદેશક એસ.પી.એસ.રાઠૌર પર જિલ્લા કોર્ટની બહાર આવતી વેળાએ એક અજાણ્યા વ્યક્તિએ ચાકૂથી અચાનક હુમલો કરી દીધો. જેમાં એસ.પી. એસ રાઠોર ઘાયલ થઈ ગયાં છે. હુમલા બાદ તેમને નજીકની હોસ્પિટલમાં ...
15
16
મંગળવાર,ફેબ્રુઆરી 9, 2010
પ્રેમ... નાનકડુ એવું નામ જેને લેતા જ તન-મન રોમાંચિત થઈ ઉઠે છે. ભૂતકાળના સંસ્મરણો આંખોની સમક્ષ આવીને ઉભા રહી જાય છે. કહેવાય છે કે, જે લોકોને પ્રેમના બદલામાં પ્રેમ મળે તેઓનું જીવન ઈન્દ્રધનુષના સાત રંગોની જેમ ચળકી ઉઠે છે પરંતુ બધા લોકોના એવા નસીબ ...
16
17
મંગળવાર,ફેબ્રુઆરી 9, 2010
કેન્દ્રીય રોજગાર ગેરંટી પરિષદ (સીઈજીસી)ની 11મી બેઠક ફેબ્રુઆરીને નવી દિલ્લીમાં કૃષિ ભવનમાં રહેશે. કેન્દ્રમાં વર્ષ 2009માં સંયુક્ત પ્રગતિશીલ સરકારની ફરી આવ્યા પછી આ નવી રચાયેલી પરિષદની આ ત્રીજી બેઠક રહેશે.
17
18
જમ્મૂ-કશ્મીરમાં ગુલમર્ગના ખિલંગમર્ગ વિસ્તારમાં બરફના તોફાનના કારણે શિલા ધસી પડવાથી સેનાના દસ જવાનોના મૃત્યુ નિપજ્યાં છે. મૃતકોમાં લેફ્ટિનેંટ પુનીત પણ સામેલ છે. સત્તર જવાનોને બચાવી લેવામાં આવ્યાં છે પરંતુ ન્યૂજ ચેનલ એનડીટીવી અનુસાર આશરે 400 જવાન હજુ ...
18
19
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) ના અધ્યક્ષ મોહન ભાગવતે માનવ સ્વાસ્થ્ય માટે ઘાતક ‘જીન’ સંવર્દ્ધિત બીટી રીંગણને મંજૂરી આપવામાં આવવાના કોઈ પણ પ્રયત્નનો વિરોધ કરતા આજે કહ્યું છે કે, આવી કોઈ પણ ટેક્નિકની કોઈ જરૂરિયાત નથી જે માત્ર બહુરાષ્ટ્રીય કંપનીઓનો ...
19