National News 849

શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2026
0

શાહરૂખને લઈને નરમ પડી શિવસેના

શનિવાર,ફેબ્રુઆરી 6, 2010
0
1
પ્રધાનમંત્રી મનમોહનસિંહે કહ્યુ છે કે કેન્દ્ર સરકારે મોંધવારીને લઈને દરેલ શક્ય પગલા ઉઠાવી રહી છે. તેને ટૂંક સમયમાં જ કાબૂમાં લેવામાં આવશે. તેમણે રાજ્યોને ખાદ્ય વસ્તુઓની નિકાસ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવાનુ કહ્યુ. પ્રધાનમંત્રીએ કહ્યુ કે જો આવુ નથી ...
1
2
લોકલ ટ્રેનમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંઘીની યાત્રા અને સ્થાનીક યાત્રીઓની સાથે મુલાકાત કરી સ્થાનીક નેતાઓએ વખાણ કરતા તેમને 'બોલ્ડ અને વ્યવ્હારિક' બતાવ્યા.
2
3

રાહુલની મુંબઈની લોકલમાં મુસાફરી

શુક્રવાર,ફેબ્રુઆરી 5, 2010
શિવસેનાની ધમકીની ચિંતા કર્યા વગર કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધી શુક્રવારે મુંબઈ આવી પહોંચ્યાં. રાહુલ મુંબઈમાં ચાર કલાક રોકાયા. અહીંની ભાઈદાસ હોસ્ટેલના વિદ્યાર્થીઓની રાહુલે મુલાકાત પણ લીધી અને અહીં તેઓએ યુવાઓ સાથે પણ વાતચીત કરી. રાહુલ ગાંધી અંધેરીથી ...
3
4

રાહુલ ગાંધી આજે મુંબઈની મુલાકાતે

શુક્રવાર,ફેબ્રુઆરી 5, 2010
શિવસેનાના પ્રહારોથી જરા પણ ડર્યા વિના યુવા કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી આજે મુંબઈની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ તેમજ ઝુપડપટ્ટીના યુવાનો સાથે વાતો કરશે. સેના સુપ્રીમો બાલ ઠાકરેએ રાહુલને કાળા વાવટા બતાવવા કાર્યકરોને જણાવ્યું હતું. સેના કારોબારી પ્રમુખ ...
4
4
5

કાશ્મીરમાં ત્રણ આતંકવાદી ઠાર

શુક્રવાર,ફેબ્રુઆરી 5, 2010
જમ્મુ-કાશ્મીરના કિસ્તવાર જિલ્લામાં ગુરૂવારે વહેલી સવારે ભારતીય જવાનો સાથેની ભીષણ અથડામણમાં ત્રાસવાદી સંગઠન હરકત ઉલ જેહાદીના ત્રણ ત્રાસવાદીઓ ઠાર થઈ ગયાં હતાં. ચોક્કસ બાતમી મળ્યાં બાદ રાષ્ટ્રીય રાઈફલના સૈનિકોએ આ વિસ્તારમાં તપાસ ઓપરેશન હાથ ધર્યું હતું.
5
6
મેઘાલયમાં ભારતીય સરહદમાં ગુરૂવારે સવારે બીડીઆરના જવાનો ઘુસી આવતા બોર્ડર સિક્યોરિટી ફોર્સના ( બીએસએફ) જવાનોએ હવામાં ગોળીબાર કર્યાં હતાં અને એકની અટકાયત કરી હતી.બીએસએફના ડીઆઈજી રવિ ગાંધીએ કહ્યું હતું કે, ડવાકી નજીક મુક્તપુર પાસે ભારતીય સરહદમાં દાખલ ...
6
7

તો સામના સામે કાર્યવાહી થશે ?

ગુરુવાર,ફેબ્રુઆરી 4, 2010
ભાષાના નામ પર નફરતની રાજનીતિ કરી રહેલી શિવસેનાન મુખપત્ર પર કાર્યવાહી થઈ શકે છે. મહારાષ્ટ્ર સરકારે વર્તમાન પત્ર પર કાર્યવાહી કરવા માટે રાજ્યના એડવોકેટ જનરલથી કાયદેસરની સલાહ માંગી છે. શિવસેના મુખપત્રમાં હરરોજ પાર્ટી તરફથી ભડકાઉ ભાષણો અને આલેખો ...
7
8
કેન્દ્રિય ગૃહ મંત્રી પી. ચિદંબરમે ગુરૂવારે પાંચ સભ્યોની તેલંગણા સમિતિના સભ્ય સચિવ વી. કે. દુગ્ગલની મુલાકાત કરીને સમિતિના નિયમો અને શર્તો પર વિચાર વિમર્શ કર્યો. આ સમિતિ પૃથક રાજ્યની રચનાની પ્રક્રિયા મુદ્દે આંધ્રપ્રદેશના તમામ વર્ગો તથા તમામ રાજનીતિક ...
8
8
9
પેટ્રોલ અને ડીઝલના ભાવ સંપૂર્ણપણે બજાર આધારિત કરવા કેરોસીનના ભાવમાં લીટરે છ રૂપિયા અને રાંધણ ગેસના ભાવમાં સિલિન્ડર દીઠ રૂપિયા 100 નો વધારો કરવાની ભલામણ ભારત સરકારના એક નિષ્ણાત જૂથે કરી છે. ગત બજેટમાં નાણામંત્રી પ્રણવ મુખર્જીએ ઈંધણના ભાવ ગણવાની ...
9
10
દિલ્હીમાં આજે સવારે બાળકોને લઈને જઈ રહેલી લૂડલો કેંસલ સ્કૂલની બસ પલટી ખાઈ જેમાં બે સ્કૂલી બાળકો અને એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે. આ દુર્ઘટનામાં 22 થી વધારે લોકો ઘાયલ થયાં છે જેમાં એમ્સના ટ્રામા સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યાં છે. દુર્ઘટના મજનૂના ...
10
11

અમિતાભ બચ્ચન પર કોંગ્રેસનો રોષ

બુધવાર,ફેબ્રુઆરી 3, 2010
અમિતાભ બચ્ચનને આડે હાથ લેતા કોંગ્રેસે કહ્યું છે કે, તે પોતાના સેલિબ્રિટી હોવાનો ખોટો ઉપયોગ કરી રહ્યાં છે. બિગ બી નરેન્દ્ર મોદી શાસિત ગુજરાતના બ્રાંડ એમ્બેસેડર બન્યાં છે. કોંગ્રેસ સચિવ અને ગુજરાતના પ્રભારી રાજીવ શુક્લએ કહ્યું છે કે, અમિતાભ બચ્ચનને ...
11
12

ગુજકોકને મંજૂરી આપવા ભલામણ

બુધવાર,ફેબ્રુઆરી 3, 2010
ગુજરાતનો વિવાદિત ગુજકોક ખરઓડ વધુ એક વખત અટવાય તેવી સંભાવના છે. કેન્દ્રની યુપીએ સરકારે ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝડ ક્રાઈક (ગુજકોક) ખરડાને સંમતિ નહીં આપવા રાષ્ટ્રપતિને સુચવ્યું છે. કારણ કે, અગાઉ જે બે સુધારા અગાઉ સુચવાયેલા તે ખરડામાં થયા નથી.
12
13

હવે જયાપ્રદા પણ સપામાંથી આઉટ !

મંગળવાર,ફેબ્રુઆરી 2, 2010
સમાજવાદી પાર્ટીએ રામપુરથી સાંસદ જયાપ્રદાને પાર્ટીમાંથી બહાર કાઢી મૂકી છે. જયાપ્રદાએ અમર સિંહના સમર્થનમાં તાજેતરમાં નિવેદનો આપ્યાં હતાં. જયાપ્રદા સાથે પાર્ટીના ચાર ધારાસભ્યોને પણ બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. આ સાથે જ સમાજવાદી પાર્ટીમાં ...
13
14
રાહુલ ગાંધીએ સોમવારે પોતાની પટના ખાતેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, મુંબઇને આતંકવાદી હુમલાથી બચાવનારા એનએસજીના જવાનો બિહાર અને ઉત્તરપ્રદેશના હતા. ત્યારે શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ આ મુદ્દાને પણ મરાઠી માણસના મુદ્દા સાથે જોડી દીધો
14
15

હૈદરાબાદની હોસ્પિટલમાં આગ ભભૂકી !

મંગળવાર,ફેબ્રુઆરી 2, 2010
હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં મંગળવારે અચાનક આગ લાગતા 30 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગયાં છે. પોલીસ અધિકારીઓના જણાવ્યાનુસાર હજુ પણ કેટલાક લોકો આગમા ફસાયેલા છે જેઓને બચાવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં છે. પ્રાપ્ત વિગતો મુજબ અહીંના સોમાજીગુડા ...
15
16
ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીએ રવિવારે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વચ્ચે સીધી સરખામણી કરી હોવાનું નકાર્યું હતું. મહાત્મા ગાંધી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયમાંથી પ્રેરણા લઈને મોદી આ મહાપુરૂષોને પગલે ચાલતા ગરીબોના કલ્યાણ ...
16
17
તમે માનો કે, ન માનો પણ ઉત્તર પૂર્વી રાજ્ય મેઘાલયમાં હવે બે મુખ્યમંત્રી છે. જેમા વરિષ્ઠ કોંગી નેતા ડી. ડી લપાંગ અને પક્ષના પ્રદેશ પ્રમુખ ફ્રાઈડ લિંગ્દોહનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એક અધિ સૂચના અનુસાર સંવૈઘાનિક રીતે લપાગ રાજ્યના ...
17
18
મરાઠી માનુષના નામથી રાજકીય રોટલા શેકનારા સામે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ) એ મોરચો માંડ્યો છે. સંઘે પોતાના સ્વયંસેવકોને હિન્દી ભાષીઓ અને ઉત્તરભારતવાસીઓની રક્ષા માટે આગળ આવવા જણાવ્યું છે. મહારાષ્ટ્રમાં ભાષાના નામ પર હિન્દીભાષી અને ઉત્તર ...
18
19
જયપુર રાજપરિવારની મહારાણી ગાયત્રી દેવીના વારસદારોએ સરકાર દ્વારા વર્ષ 1975 માં જપ્ત કરવામાં આવેલા 800 કિલોગ્રામ સોનેની કીમત પરત લેવા માટે દિલ્હી હાઈ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ સોનું ગાયત્રી દેવીના પતિ દિવંગત મહારાજા સવાઈ માન સિંહની ખાનગી સંપત્તિ ...
19