0
ઉ.ભારતમાં જીવલેણ ઠાર : મુત્યુઆંક 268
મંગળવાર,જાન્યુઆરી 12, 2010
0
1
મંગળવાર,જાન્યુઆરી 12, 2010
સંરક્ષણ સંશોધન ક્ષેત્રે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરતા ભારતે નરી આંખે જોઈ ન શકાય તેટલા દૂરના અંતર સુધી આકાશથી આકાશમાં મારો ચલાવી શકે તેવી સ્વદેશ નિર્મિત અસ્ત્ર મિસાઈલનો ઓરિસ્સામાં ચાંદીપુર ટેસ્ટ રેન્જ ખાતે આજે સફળ અખતરો કર્યો હતો. પરંપરાગત ...
1
2
મંગળવાર,જાન્યુઆરી 12, 2010
સરકારે કેન્દ્રિય અર્ધલશ્કરી દળના જવાનો માટે 59,000 બુલેટપ્રુફ જેકેટ મેળવવા માટે જારી કરાયેલા ટેન્ડરોને રદ કરી દીધા છે. ટ્રાયલમાં ગેરરીતિ સપાટી પર આવતા કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, બુલેટપ્રુફ જેકેટ માટેના ...
2
3
સોમવાર,જાન્યુઆરી 11, 2010
ભૂતપૂર્વ વડાપ્રધાન અને જેડીએસના પ્રમુખ એચડી દેવગૌડા એક વિવાદાસ્પદ ટીપ્પણી કરીને મુશ્કેલીમાં મુકાઈ ગયાં છે. તેમણે કર્ણાટક મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાએ સંબોધીને ગાળો ભાંડી હોવાનું માનવામાં આવે છે. જો કે, દેવગોડાએ આ વાત નકારી કાઢી હતી. બેંગ્લોરની ...
3
4
સોમવાર,જાન્યુઆરી 11, 2010
સંવેદનશીલ ક્ષેત્રોમાં કાર્યરત 10 ટોચના વૈજ્ઞાનિકોને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાથી ખતરો હોવાના પગલે તેમની સલામતી માટે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. આ વૈજ્ઞાનિકોના નામ જાહેર નથી કરાયાં પરંતુ તેઓ અણુ, સંરક્ષણ અને ખગોળ જેવા ...
4
5
સોમવાર,જાન્યુઆરી 11, 2010
એક બાજુ ખાદ્યસામગ્રીને મોંઘવારીનો આંક નવી સપાટીઓ સર કરતો જાય છે અને અન્ન પણ આમ આદમીની પહોંચ બહાર થતાં જાય છે ત્યારે નાણામંત્રી પ્રણવ મુખરજીએ ઘોષણા કરી છે કે, સરકાર ખાદ્યસામગ્રીના અધિકારનો કાયદો ઘડી કાઢશે. 'વધુ અનાજ વાવો' અને 'ગરીબી હટાવો' જેવા ...
5
6
રવિવાર,જાન્યુઆરી 10, 2010
ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર હુમલાનો સિલસિલો થંભવાનું નામ લઈ રહ્યો નથી. તાજો હુમલો શનિવારે મેલબોર્નમાં થયો, જ્યાં ચાર હુમલાવરોએ એક 29 વર્ષીય ભારતીય યુવકની જીવતો સળગાવવાનો પ્રયત્ન કર્યો. ભારત સરકારે દાવો કર્યો છે કે, ઓસ્ટ્રેલિયાઈ પોલીસ એ તત્વોને જાણે ...
6
7
રવિવાર,જાન્યુઆરી 10, 2010
વિદેશ રાજ્યમંત્રી શશિ થરૂરની પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને ભૂતપૂર્વ વડાપ્રધાન ઈંદિરા ગાંધીની વિદેશ નીતિ પર કરવામાં આવેલે ટિપ્પણીએ કોંગ્રેસે ઘણી ગંભીરતાથી લીધી છે. પાર્ટીએ તેમની ટિપ્પણીને નકારી છે અને તેમના આ કથન પર ટોચના નેતૃત્વમાં ઉંડો રોષ ...
7
8
રવિવાર,જાન્યુઆરી 10, 2010
અમરસિંહ બાદ સંજય દત્તે પણ શનિવારે સમાજવાદી પાર્ટીના મહાસચિવ પદ પરથી રાજીનામું આપી દીધું. તેમણે કહ્યું કે, કેટલાક નેતાઓ દ્વારા તેમના મોટાભાઈ અમર સિંહ સાથે કરવામાં આવેલા દુર્વ્યવહારથી તે નારાજ છે. અભિનેતાથી નેતા બનેલા સંજય દત્તે અહીં ત્વરિત બોલાવામાં ...
8
9
રવિવાર,જાન્યુઆરી 10, 2010
ભાજપ શાસિત રાજ્યોમાં વિકાસને લઈને પાર્ટીની અંદર જોરદાર ચર્ચાઓ ઉભી થઈ છે. અધ્યક્ષ નિતિન ગડકરી ભાજપ શાસિત રાજ્યોમાં વિકાસ દર પર જોર આપી રહ્યાં છે. પાર્ટીમાં એક તબક્કો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને શ્રેષ્ઠ માની રહ્યો છે તો એક વર્ગ મધ્યપ્રદેશના ...
9
10
પાકિસ્તાનના સંદિગ્ધ આતંકવાદીઓએ પંજાબના અમૃતસર જિલ્લામાં સાત રોકેટ છોડ્યાં પરંતુ આ હુમલામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી. સીમા સુરક્ષા ટુકડી (બીએસએફ) ના અધિકારીઓએ શનિવારે કહ્યું કે, સાત રોકેટ શનિવારે સવારે અટારી સેક્ટરની કનગઢ ચોકીની નજીક એક ...
10
11
વિદેશ વસતા ભારતીય પાસપોર્ટધારકો 2014 માં આગામી લોકસભા ચૂંટણી દરમિયાન મત આપવાનો અધિકાર મેળવી શકશે તેવો સંકેત વડાપ્રધાન મનમોહનસિંહે આપ્યો છે. રાજધાનીમાં પ્રવાસી ભારતીય દિવસ ઉજવણીનું ઉદ્ધઘાટન કરતા ડો.સિંહે જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા ...
11
12
આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વાયએસઆર રેડ્ડીના હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભેદી મૃત્યુ પાછળ અંબાણી બંધુઓનો હાથ હોવાનો આક્ષેપ કરનાર તેલુગુ સમાચાર ચેનલ સામે આંધ્રની પોલીસે કેસ દાખલ કરી દીધો છે. ગત વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ રેડ્ડીના રહસ્યમય મૃત્યુ પાછળ ...
12
13
કથિત રીતે ત્રણ મહિલાઓ સાથેના અભદ્ર વીડિયો ક્લિપિંગ્સ બાદ આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ અને કોંગ્રેસ નેતા નારાયણદત્ત તિવારી ફરી વિવાદમાં ફસાયા છે. તેમના કથિત રીતે અવૈધ પુત્ર રોહિત શેખરની અરજી પરથી હાઈકોર્ટે તિવારીને નોટિસ ફટકારી છે. રોહિતે પોતાને ...
13
14
શુક્રવાર,જાન્યુઆરી 8, 2010
મુંબઈના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદિપ શર્માની ગઈકાલે રાત્રે એક નકલી એન્કાઉન્ટરના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે આજે તેમને કોર્ટમાં રજૂ કરાયા છે. 3 વર્ષ પહેલા થયેલા એક એન્કાઉન્ટરના આરોપ છે કે, તેમણે છોટા રાજનના શાર્પ શૂટર લખનને નકલી એન્કાઉન્ટરમાં ...
14
15
શુક્રવાર,જાન્યુઆરી 8, 2010
આશારામ બાપૂએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સાત વાર તેમની માફી માંગવાનો દાવો કરતા કહ્યુ કે દુનિયામાં કોઈ તાકત એવી નથી જે તેમની ધરપકડ કરી શકે.
15
16
શુક્રવાર,જાન્યુઆરી 8, 2010
વડાપ્રધાન મનમોહન સિંઘ ગંભીર રીતે બિમાર માકપાના વયોવૃદ્ધ નેતા જ્યોતિ બસુના હાલચાલ પુછવા માટે હોસ્પિટલ પહોંચ્યાં હતાં અને તેમની સારવાર વિશે માહિતી મેળવી હતી અને બસુની સારવાર માટે દેશની કોઈ પણ હોસ્પિટલની જરૂર પડે તેવી વ્યવસ્થા કરાવી આપવાનું આશ્વાસન ...
16
17
શુક્રવાર,જાન્યુઆરી 8, 2010
નિઠારી ખાતે ત્રણેક વર્ષ પૂર્વે બાળાઓની થયેલી શ્રેણીબદ્ધ હત્યાઓના કેસના મુખ્ય આરોપી અને બિઝનેસમેન મોનીન્દરસિંઘ પાન્ડેરના ઘરનોકર સુરીન્દર કોળીના દેહાતદંડની સજા સર્વોચ્ચ અદાલતે સ્થગિત કરી છે. 2007 ના વર્ષમાં નોઈડા ખાતે આવેલા પાંઢેરના નિવાસસ્થાને કુમળી ...
17
18
શુક્રવાર,જાન્યુઆરી 8, 2010
સંસદના શિયાળુ સત્રમાં ખાનગી શાળાઓના શિક્ષકોને આવરી લીધા પછી ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને મળતી ગ્રેચ્યુઈટીની મર્યાદા પણ ત્રણ ગણી વધારવા કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે. શ્રમ મંત્રાલયના સુત્રોના જણાવ્યાનુસાર ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને મહત્તમ રૂપિયા 3.5 ...
18
19
ગુરુવાર,જાન્યુઆરી 7, 2010
સરકાર અને સામાજિક કાર્યકર્તાઓ વચ્ચેના સંઘર્ષનો ભોગ બનેલું અમેરિકી જહાજ પ્લેટિનમ-2 નુ ગુજરાતના કિનારે તોડવામાં આવવાનું લગભગ નક્કી છે. સામાજિક કાર્યકર્તાઓનું કહેવું છે કે, આ જહાજને ગુજરાતના કિનારે તોડવામાં આવવાથી પર્યાવરણને ખતરો પહોંચશે. કારણ કે, ...
19