0
હિમંત હોય તો મારી ધરપકડ કરો - આશારામ બાપૂ
શુક્રવાર,જાન્યુઆરી 8, 2010
0
1
શુક્રવાર,જાન્યુઆરી 8, 2010
વડાપ્રધાન મનમોહન સિંઘ ગંભીર રીતે બિમાર માકપાના વયોવૃદ્ધ નેતા જ્યોતિ બસુના હાલચાલ પુછવા માટે હોસ્પિટલ પહોંચ્યાં હતાં અને તેમની સારવાર વિશે માહિતી મેળવી હતી અને બસુની સારવાર માટે દેશની કોઈ પણ હોસ્પિટલની જરૂર પડે તેવી વ્યવસ્થા કરાવી આપવાનું આશ્વાસન ...
1
2
શુક્રવાર,જાન્યુઆરી 8, 2010
નિઠારી ખાતે ત્રણેક વર્ષ પૂર્વે બાળાઓની થયેલી શ્રેણીબદ્ધ હત્યાઓના કેસના મુખ્ય આરોપી અને બિઝનેસમેન મોનીન્દરસિંઘ પાન્ડેરના ઘરનોકર સુરીન્દર કોળીના દેહાતદંડની સજા સર્વોચ્ચ અદાલતે સ્થગિત કરી છે. 2007 ના વર્ષમાં નોઈડા ખાતે આવેલા પાંઢેરના નિવાસસ્થાને કુમળી ...
2
3
શુક્રવાર,જાન્યુઆરી 8, 2010
સંસદના શિયાળુ સત્રમાં ખાનગી શાળાઓના શિક્ષકોને આવરી લીધા પછી ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને મળતી ગ્રેચ્યુઈટીની મર્યાદા પણ ત્રણ ગણી વધારવા કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે. શ્રમ મંત્રાલયના સુત્રોના જણાવ્યાનુસાર ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને મહત્તમ રૂપિયા 3.5 ...
3
4
ગુરુવાર,જાન્યુઆરી 7, 2010
સરકાર અને સામાજિક કાર્યકર્તાઓ વચ્ચેના સંઘર્ષનો ભોગ બનેલું અમેરિકી જહાજ પ્લેટિનમ-2 નુ ગુજરાતના કિનારે તોડવામાં આવવાનું લગભગ નક્કી છે. સામાજિક કાર્યકર્તાઓનું કહેવું છે કે, આ જહાજને ગુજરાતના કિનારે તોડવામાં આવવાથી પર્યાવરણને ખતરો પહોંચશે. કારણ કે, ...
4
5
ગુરુવાર,જાન્યુઆરી 7, 2010
રૂચિકા ગિરહોત્રાની સતામણી કરવાના કેસમાં દોષી ઠરેલા હરિયાણાના પૂર્વ પોલીસવડાના આગોતરા જામીનની અરજી પર આજે સુનવણી થશે.
રાઠોડને અગાઉ મળેલા આગોતરા જામીનની અરજી બુધવારે પુરી થઇ હતી. રાઠોડ વિરૂદ્ધ ત્રણ નવી એફઆઇઆર દાખલ કરવામાં આવી છે જેમાં તેના પર ...
5
6
ગુરુવાર,જાન્યુઆરી 7, 2010
જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરના હાર્દસમા વિસ્તાર લાલચોકમાં બુધવારે હુમલો કર્યા બાદ અહીંની એક હોટેલમાં ઘુસી ગયેલા આતંકવાદીઓનો સફાયો કરવા સુરક્ષાદળોએ કરેલા અંતિમ હુમલામાં બંને આતંકવાદીઓ ઠાર થતા છેલ્લા બાવીસ કલાકથી ચાલી રહેલું ઓપરેશન સમાપ્ત થયું ...
6
7
મુંબઈમાં બુધવારે બપોરે બોમ્બ વિસ્ફોટની ધમકી પછી છત્રપતિ શિવાજી ટર્મિંનસ(સીએસટી) વધુ અન્ય સંવેદનશીલ સ્થાનો પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.
7
8
વયોવૃધ્ધ માર્ક્સવાદી નેતા અને પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુને બુધવારે ગંભીર હાલત હોવાને કારણે વેંટીલેટર પર મૂકવામાં આવ્યા છે.
8
9
પ્રધાનમંત્રી મનમોહન સિંહે દેશના પોલીસ કર્મચારીઓને તેમના અક્કડ સ્વભાવના પ્રતિ ચેતાવણી આપતા કહ્યુ છે કે આતંકવાદ, નક્સવાદ, ક્ષેત્રવાદ અને સંપ્રદાયવાદને કારણે દેશમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક થઈ ગઈ છે.
9
10
મંગળવાર,જાન્યુઆરી 5, 2010
ઉચ્ચ ન્યાયાલયે ગોવાના એક પ્રભાવી રાજનેતા જોન ફર્નાંડીઝની એ અરજીને સોમવારે રદ્દ કરી દીધી, જેમા તેમણે રુસી મહિલાની સાથે થયેલા કથિત બળાત્કાર કેસમાં અગ્રિમ જામીનની માંગ કરી હતી.
10
11
મંગળવાર,જાન્યુઆરી 5, 2010
બહુચર્ચિત રુચિકા ગિરહોત્રા કેસમાં દોષી હરિયાણાના પૂર્વ પોલીસ વરિષ્ઠ અધિકારી એસ.પી.એસ રાઠોડના વિરુધ્ધ પીડિતાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના આરોપમાં ફરિયાદ નોંધાઈ છે.
11
12
મંગળવાર,જાન્યુઆરી 5, 2010
વિદેશ મંત્રી એસ.એમ. કૃષ્ણાએ સોમવારે કહ્યુ છે કે આ ઓસ્ટ્રેલિયાઈ સરકારની જવાબદારી છે કે તેઓ દરેક પરિસ્થિતિમાં ભારતીય વિદ્યાર્થી નિતિન ગર્ગના હત્યારાઓને સજા આપે.
12
13
સંત આશારામ બાપુ તરફથી સુપ્રીમ કોર્ટમાં નોંધાયેલ અગ્રિમ જમાનત અરજીને આજે રદ્દ કરી દેવામાં આવી. આશારામ બાપૂએ ધરપકડથી બચવા માટે આ અરજી દાખલ કરી હતી.
13
14
કેન્દ્રીય નાગરિક ઉડાન મંત્રી પ્રફુલ્લ પટેલે ગોવાના ડબલિમ હવાઈ મથકના આધુનિકરણ અને વિસ્તાર યોજનામાં વિલંબ થવાની અટકળોને રદ્દ કરતા કહ્યુ કે 500 કરોડના રોકાણથી આવતા બે વર્ષોની અંદર આને વિશ્વ સ્તરના આંતરરાષ્ટીય હવાઈ મથકના રૂપમાં વિકસિત કરવામાં આવશે.
14
15
ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં 21 વર્ષીય ભારતીય યુવકની હત્યા પર ભારતે કડક શબ્દોમાં પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રી એસ.એમ.કૃષ્ણાએ કહ્યુ કે દોષી વ્યક્તિના વિરુધ્ધ કડક પગલાં લેવા જોઈએ.
15
16
પ્રધાનમંત્રી મનમોહન સિંહે ગયા વર્ષે જળવાયુ પરિવર્તન પર કોપેનહેગનમાં થયેલ સમજૂતી પર નિરાશા વ્યક્ત કરી.
16
17
વર્ષ 2000માં લાલ કિલ્લાની નજીક વિસ્ફોટ કરવાના આરોપમાં સજા ભોગવી ચુકેલ ત્રણ પાકિસ્તાની આતંકવાદી ત્યારે ભાગી નીકળ્યો જ્યારે તેમને રાષ્ટ્રીય રાજધાનીના જીબી પંત હોસ્પિટલામં લઈ જવામાં આવી રહ્યો હતો.
17
18
દેશને સર્વોચ્ચ પંચાયતની સુરક્ષાને ધ્યાનમાં રાખતા સંસદભવનમાં ટૂંક સમયમાં જ આખા શરીર અને વાહનોની સ્કૈનિંગ કરનારા સ્કૈનર લગાવી શકાય છે.
18
19
રેલ મંત્રી મમતા બેનર્જીએ 600 કરોડ રૂપિયાના રોકાણવાળી દમદમથી દક્ષિણેશ્વર સુધીની કલકત્તા મેટ્રો રેલ સેવાના વિસ્તારની આધારશિલા મુકી.
19