National News 863

0

કોંગ્રેસની સૌથી મોટી ચિંતા છે મોંધવારી - સોનિયા

બુધવાર,ડિસેમ્બર 9, 2009
0
1
26/11 આતંકી હુમલાની તપાસ કરી રહેલ વિશેષ કોર્ટે પોલીસ વિભાગને કસાબના પૂછપરછની સીડી મીડિયામાં લીક થવા સંબંધે સોગંધનામુ રજૂ કરવાનો આદેશ આપ્યો.
1
2
સરકારે આજે કહ્યુ કે એડ્સનો પ્રસાર રોકવા માટે લગ્ન પહેલા એચઆઈવી પરીક્ષણ અનિવાર્ય કરવાનો તેમનો કોઈ પ્રસ્તાવ નથી.
2
3
મને ઉપ્રના ભવિષ્યની ચિંતા છે. હુ અહીંના યુવાઓને રાજનીતિમાં લાવવા માંગુ છુ. મારી કોશિશ છે કે યુવાઓ પોતાના જુદા વિચારોની સાથે પ્રદેશને વિકાસના માર્ગ પર લાવે.
3
4
ઉચ્ચતમ ન્યાયલયે મહાત્મા ગાંઘીના નામ અને ચિત્રોના વાણિજ્યિક ઉદ્દેશ્ય માટે દુરૂપયોગ પર રોક લગાડવાની એક જનહિત અરજી પર કેન્દ્ર સરકાર અને એક બહુરાષ્ટ્રીય કંપની પાસે જવાબ માંગ્યો છે. મુખ્ય ન્યાયાધીશ કે. જી બાલાકૃષ્ણનને બે વકીલોની અરજી પર સુનાવણી કરતા આ ...
4
4
5
અમેરિકી ન્યાયિક વિભાગ અને એફબીઆઈએ મુંબઈ હુમલામાં ડેવિડ કોલમેન હેડલી અને તહવ્વુર હુસૈન રાણાની કથિત ભૂમિકા વિશે ભારતીય તપાસકારોને માહિતી આપી. ટીમે ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રીય તપાસ એજંસી એનઆઈએની સાથે ચર્ચા કરી. એનઆઈએ આ વાતની તપાસ કરી રહી છે કે શુ ...
5
6
કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંઘે મંગળવારે યૂપી પર્યટન ભવનમાં શક્યત: પોતાની પ્રેસ કોંફ્રેંસ હવે નહી કરી શકે. યૂપી સરકારે તેમને આપેલી પરમિશન પરત લઈ લીધી.
6
7
પૂર્વ મધય રેલવેના મુગલસરાય-ગયા રેલખંડ પર શિવસાગર રેલવે સ્ટેશનની નજીક આજે સવારે કોલસાથી ભરેલ માલગાડીના 15 ડબ્બા પાટા પરથી ઉતરી જવાને કારણે વાહનવ્યવ્હાર ખોરવાઈ ગયો.
7
8
કલકત્તાના બે દિવસીય પ્રવાસ પર રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ સાંજે સાડા છ વાગ્યે વિશેષ વિમાન દ્વારા અહીં નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર પહોંચી.
8
8
9
ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું છે કે, ઝારખંડના લોકોને વીજળી મળી રહી નથી જ્યારે યુપીએ ગઠબંધિત અગાઉની કોડા સરકારે ઝારખંડના લોકોના નાણા છેતરપીંડીથી ઝુંટવી લીધા.
9
10
સબરીમલાના ભગવાન અયપ્પાના મંદિરમાં 15 નવેમ્બરના રોજ શરૂ થયેલી તીર્થયાત્રા દરમિયાન 34 કરોડ રૂપિયાથી પણ વધુ રકમનો ચઢાવો (દાન) એકત્ર થયો છે. સત્તાવાર યાદી અનુસાર ગત વર્ષ આ સમય ગાળા દરમિયાન ચડાવામાં આવેલા દાનથી તે ચાર કરોડ રૂપિયા વધારે છે. ગત વર્ષે ત્રણ ...
10
11

બાબરી વિધ્વંસની આજે 17 મી વરસી

રવિવાર,ડિસેમ્બર 6, 2009
બાબરી વિધ્વંસની 17 મી વરસી પ્રસંગે ઉત્તર પ્રદેશ સરકારે પૂરા રાજ્યમાં સુરક્ષાનો સઘન બંદોબસ્ત ઉભો કરવાનો આદેશ જારી કર્યો છે. ખાસ કરીને સાંપ્રદાયિક રૂપે સંવેદનશીલ શહેરોમાં સુરક્ષા ચુસ્ત કરવામાં આવશે. અયોધ્યામાં સ્થિત 16 મી શતાબ્દીના આ વિવાદિત માળખાને ...
11
12
હુર્રિયત નેતા ફજલ હક કુરૈશી પર હુમલો એક કાયર કાર્યવાહી બતાવતા ગૃહ મંત્રી પી. ચિંદબરમે કહ્યુ કે કેન્દ્ર સરકાર કાશ્મીર મુદ્દાને બધા રાજનીતિક વિચારધારકોની સાથે વાતચીત દ્વારા ઉકેલવા માટે પ્રતિબધ્ધ છે.
12
13
ભારતને રક્ષા સામગ્રીની આપૂર્તિ માટે ઈચ્છુક ફ્રાંસસે આજે પોતાને બીજાનાથી શ્રેષ્ઠ હોવાનો દાવો કરતા કહ્યુ કે નવી દિલ્લીની સાથે તેનો સંબંધ ખરીદનાર અને વેચનારના સંબંધોથી ઘણો જ આગળ છે.
13
14
સીબીઆઈએ મુંબઈ હાઈકોર્ટને કહ્યુ કે તે બોલીવુડ અભિનેત્રી મોનિકા બેદી અને તેના પૂર્વ સાથી સરગના અબુ સલેમના બેંક ખાતા પર લાગેલી રોક હટાવશે.
14
15
પ્રતિબંધિત સંગઠન યુનાઇટેડ લિબરેશન ફ્રંટ ઑફ અસમ (ઉલ્ફા) ના સંસ્થાપક અને અધ્યક્ષ અરવિંદ રાજખોવા હવે ભારત સરકારના કબ્જામાં છે અને તેને સંભવત: દિલ્હીની એક સૈન્ય છાવણીમાં રાખવામાં આવ્યો છે. અહીં એક પત્રકાર પરિષદમાં અસમના મુખ્યમંત્રી તરુણ ગોગોઈએ કહ્યું ...
15
16
કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધી ઝારખંડમાં આજે ચાર ચૂંટણી સભાઓને સંબોધિત કરશે. રાહુલ બોકારો જિલ્લાના બેરમો, લાતેહર જિલ્લાના રાજહર, ગુમલાના ઘાઘરા અને સિમડેગામાં જનસભાઓને સંબોધિત કરશે. યુવા કોંગ્રેસ નેતાએ રાજ્યમાં અત્યાર સુધીમાં સંપન્ન થઈ ચૂકેલા ચરણો માટે ...
16
17

લાલૂ લાકડીની સહારે સંસદ પહોંચ્યા

શુક્રવાર,ડિસેમ્બર 4, 2009
રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) ના પ્રમુખ અને ભૂતપૂર્વ રેલ મંત્રી લાલૂ પ્રસાદ યાદવ ગુરૂવારે લાકડીને સહારે ચાલીને સંસદ પહોંચ્યાં. બિહારના આરામાં મંચ પડવાના કારણે યાદવના પગમાં સામાન્ય ફેક્ચર થઈ ગયું હતું. તેમણે સંસદ ભવનની બહાર આઈએએનએસ સાથે વાતચીતમાં કહ્યું ...
17
18
આરટીઆઈ કાર્યકર્તાઓના એક સમૂહે પ્રધાનમંત્રી મનમોહનસિંહને કોર્ટની નોટિસ મોકલવાનો દાવો કર્યો છે. કાર્યકર્તાઓએ નવા મુખ્ય સૂચના અધિકારીની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા બાબતે આ નોટિસ મોકલી છે.
18
19
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નવું અભિયાન કચ્છમાં છે. 'ધ સિક્રેટ ઓફ પાવરફુલ એકશન' વિષય પર ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે.અબ્દુલ કલામ પ્રવચન આપવાના છે. તેમની સાથે બેગ્લોરના સુખબોધાનંદ પણ જોડાયા છે. ૪થી ડિસેમ્બરે ઘોરાડમાં યોજાનારી ...
19