National News 867

0

પાકના પરમાણુ હથિયારોને લઈને ભારત ચિંતિત

સોમવાર,નવેમ્બર 23, 2009
0
1
બાબરી મસ્જિદ વિધ્વંસની તપાસ કરી રહેલ લિબ્રાહન આયોગે પોતાની રિપોર્ટમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, લોકસભામાં વિપક્ષના નેતા લાલકૃશ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી તેના માટે દોષી ઠેરવ્યો છે.
1
2

26/11ની યાદમાં મુંબઈમાં મૈરાથન

રવિવાર,નવેમ્બર 22, 2009
મુંબઈમાં આતંકી હુમલા વિરુધ્ધ આજે શાંતિ દોડનુ આયોજન કરવામાં આવ્યુ. આ મૈરાથનમાં ઘણી મોટી વ્યક્તિઓએ ભાગ લીધો.
2
3
અસમના નલબારી જિલ્લામાં ઉગ્રવાદીઓ દ્વારા આજે કરવામાં આવેલ ત્રણ બોમ્બ ધમાકાઓમાં ચાર લોકોના મોત થઈ ગયા. 30 અન્ય ઘાયલ થઈ ગયા. ઘાયલોને જીએમસી અને નલબારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
3
4
જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિદેશક કુલદીપ ખોડાએ શનિવારે કહ્યુ કે રાજ્યમાં લગભગ 700 આતંકવાદી સક્રિય છે અને ધુસપેઠ કરી રહેલ આતંકવાદીઓને પાકિસ્તાન તરફથી પૈસા અને મદદ મળી રહી છે.
4
4
5
ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે આજે કહ્યુ કે પ્રધાનમંત્રી મનમોહન સિંહે તેમના દ્વારા લખાયેલા પત્રનો જવાબ આપી દીધો છે. જેમા તેમણે કેસ પર ધ્યાન આપવાનુ આશ્વાસન આપ્યુ છે.
5
6
અમેરિકી આતંકી ડેવિડ કોલમૈન હેડલી અને તહાવ્વુર હુસૈન રાણા પછી તેમના બોસ ઈલિયાસ કશ્મીરી પર શિકંજો કરવામાં આવ્યો છે. હુજીના ખૂંખાર આતંકવાદીની કશ્મીરી પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી છે.
6
7
મુંબઈમાં શિવસેનાની દાદાગીરીથી કંટાળેલા રાજ્યભરના પત્રકારોએ લોકમત ચેનલ પર થયેલ હુમલાને લઈને વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈના નેતૃત્વમાં આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક ચૌહાણની મુલાકાત લીધી
7
8
રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માન સેનાના નિશાના પર મુંબઈની બીએસઈ છે. મનસેએ બીએસઈને ચિઠ્ઠી લખીને સલાહ આપી છે કે બીએસઈની વેબસાઈટ મરાઠીમાં હોવી જોઈએ.
8
8
9

મીડિયા ભગવાન નથી - બાળ ઠાકરે

શનિવાર,નવેમ્બર 21, 2009
બાળ ઠાકરેનુ કહેવુ છે કે મીડિયા કોઈ ભગવાન નથી. આ વાતને કહેવા માટે બાળ ઠાકરેએ મીડિયાનો જ સહારો લીધો. શિવસેનાના મુખપત્ર 'સામના'માં લેખ લખીને બાળ ઠાકરેએ ગઈકાલે મુંબઈમાં મીડિયા હાઉસ પર થયેલ હુમલાને યોગ્ય બતાવ્યો છે.
9
10
તિબ્બતી આધ્યાત્મિક નેતા દલઈ લામાએ કહ્યુ કે ચીનની 1.3 અરબ જનતાને સત્ય જાણવાનો અધિકાર છે અને ત્યાંના કમ્યુનિસ્ટ શાસને વાતને ફેરવીને રજૂ કરવાથી બચવુ જોઈએ.
10
11
રક્ષા મંત્રી એ. કે એંટનીએ મુંબઈ આતંકી હુમલાની પ્રથમ વર્ષી દરમિયાન ત્રણે સેનાઓને સતર્ક રહેવા અને સુરક્ષા દેખરેખ વધારવાનુ કહ્યુ.
11
12
એક વાર ફરી મુંબઈને કંપાવવાની ધમકી મળી છે. મુંબઈમાં રેલવે પોલીસને એક ધમકી ભર્યો પત્ર મળ્યો છે
12
13

મોટો આતંકી હુમલો ફરી થઈ શકે છે

શુક્રવાર,નવેમ્બર 20, 2009
26/11 ની પ્રથમ વરસી છે અને આતંકી એકવાર ફરી મોટા હુમલાની તૈયારીમાં છે. દેશની ટોપ ગુપ્ત એજંસીઓએ બધા રાજ્યોને એલર્ટ રહેવાની સલાહ આપી છે.
13
14
ઝારખંડના પશ્ચિમી સિંહભૂમિના ઘાઘરા હાલ્ટની પાસે ગઈ રાત્રે માઓવાદીઓએ રેલના પાટાને ઉડાવી દીધા, જેનાથી ટાટા બિલાસપુર પેસેંજર ટ્રેનના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા ઘટનામાં બે યાત્રીઓ મૃત્યુ પામ્યા અને 47 થી વધુ ઘાયલ થઈ ગયા. ઘટના સાંજે લગભગ સવા નવ વાગે થઈ. ...
14
15
બે હજાર કરોડ રૂપિયાથી વધારેનું નાણા કૌભાંડ કરવાના આરોપોનો સામનો કરી રહેલા ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાએ લોકસભા ચૂંટણી વખતે પોતાની કુલ સંપત્તિ આશરે એક કરોડ રૂપિયા જણાવી હતી. વર્ષ 2005 માં કોડા પાસે ચલ સંપત્તિ 13 લાખ રૂપિયાની હતી અને 2009 ...
15
16

ઈંદિરા ગાંધીની 92 મી જન્મજયંતિ

ગુરુવાર,નવેમ્બર 19, 2009
ભારતની પ્રથમ અને અત્યાર સુધીની એકમાત્ર મહિલા પ્રધાનમંત્રી દિવંગત ઈન્દિરા ગાંધી પોતાના સચોટ અને દમદાર નિર્ણયથી ઓળખાય છે. બાંગ્લાદેશના નિર્માણમાં અને ભારતને પરમાણું સમ્પન્ન દેશ કરવામાં ઈન્દિરાજીની મહત્વની ભૂમિકા રહેલી હતી.
16
17
કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું છે કે, લોકો તેમને ભવિષ્યમાં બનનારા વડાપ્રધાનના રૂપમાં ન જોવે કારણ કે, ભવિષ્યમાં શું થવાનું છે તે કોઈ પણ જાણી શકતું નથી. કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન રાહુલે કહ્યું કે, લોકો તેમને ભવિષ્યના ...
17
18
દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર અને પ્રજા રાજ્યમાં પાર્ટીના સંસ્થાપક ચિંરજીવી બુધવારે વીજ કરંટની અડફેટે આવવાથી માંડમાંડ બચ્યાં. ચિરંજીવી હૈદરાબાદમાં નગરનિગમ ચૂંટણી માટે રોડ શો કરી રહ્યાં હતાં. એ દરમિયાન તેમની ગાડીની ઉપરથી જઈ રહેલી એક વીજ તાર અચાનક ...
18
19
મુસ્લિમોના પવિત્ર સ્થળ મક્કા અને મદીનામાં હજ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં આ વર્ષે મરનારા હજયાત્રીઓની કુલ સંખ્યા પચાસ થઈ ગઈ છે. જમ્મૂ અને કાશ્મીરના આઠ હજાર હજ યાત્રીઓ સહિત ભારતમાંથી સવા લાખથી વધારે લોકો આ વર્ષે હજ યાત્રા પર ગયાં છે. ભારતમાં હજ ...
19