National News 869

0

ઝામુમો ભ્રષ્ટાચાર મુક્ત ઝારખંડ બનાવશે : સોરેન

સોમવાર,નવેમ્બર 16, 2009
0
1
ઉત્તરી કાશ્મીરના કુપવડા જિલ્લાના કેરન સેક્ટરમાં સીમા પારથી આતંકવાદીઓની ઘુસણખોરીનો પ્રયત્ન વિફળ કરવા દરમિયાન સેનાના બે જવાન શહીદ થઈ ગયાં. રક્ષા પ્રવક્તાએ આજે જણાવ્યું કે, સૈનિકોએ કાલે રાત્રે અહીંથી 167 કિલોમીટર દૂર કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ...
1
2
શિવસેના પ્રમુખ બાળા સાહેબ ઠાકરેએ એક નિવેદને એક સૌને હલાવી નાખ્યા છે. ઠાકરેએ કહ્યુ કે સચિન રાજનીતિ રમી રહ્યા છે. આ વાતો ઠાકરેએ શિવસેનાનુ છાપુ 'સામના'મા પોતાના લેખમાં લખી છે.
2
3
મધ્યપ્રદેશના કેટલાયે વિસ્તારોમાં આકાશીય વીજળી ત્રાટકી છે. અલગ-અલગ ઘટનાઓમાં પાંચ લોકોના મૃત્યુ નિપજ્યાં છે જ્યારે અસંખ્ય ઘાયલ થઈ ગયાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર પન્ના જિલ્લાના મોહારી ગામમાં સ્કૂલના મધ્યાહ્ન ભોજન દરમિયાન વીજળી પડવાથી એક વિદ્યાર્થીનું ...
3
4
ગત વર્ષ 26/11 ના રોજ મુંબઈમાં થયેલા આંતકી હુમલામાં અમેરિકી નાગરિક ડેવિડ કોલમૈન હેડલી ઉર્ફે દાઉદ ઊદ ગિલાનીનું નામ સામે આવ્યાં બાદ તેની ભૂમિકાની જાણ લગાડવા માટે એનઆઈએએ પૂરી તાકાત લગાવી દીધી છે. હેડલીના રોલની માહિતી આપવા માટે એનઆઈએના અધિકારી મુંબઈ ...
4
4
5
દિલ્હીના લોક નિર્માણ વિભાગ મંત્રી રાજકુમાર ચૌહાણને સ્વાઇન ફ્લૂના લક્ષણોં બાદ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.તેમના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, સ્વાઇન ફ્લૂના લક્ષણોને જોતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમની પત્નીને પણ સ્વાઈન ...
5
6

જમ્મૂમાં પાંચ આતંકવાદી ઠાર

રવિવાર,નવેમ્બર 15, 2009
જમ્મૂ-કાશ્મીરના ઉડી સેક્ટરમાં સુરક્ષાટુકડીએ શનિવારે સીમાપારથી ઘુસણખોરીનો પ્રયત્ન નિષ્ફળ કરતાં પાંચ આતંકવાદીને ઠાર કર્યા.
6
7
અરુણાચલ પ્રદેશના બોમડિલાના ટીજીએલ મોનેસ્ટ્રીમાં તિબ્બતના આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ આજે બાળ દિવસ ઉજવ્યો અને આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને ભિક્ષુઓને આશીર્વાદ આપ્યા.
7
8
રાજસ્થાનના દૌસામાં થયેલ ટ્રેન દુર્ઘટના પછી રેલ મંત્રી મમતા બેનર્જીએ મૃતકોના પરિવારજનોને પાંચ લાખ અને ગંભીર રૂપે ઘાયલોને એક એક લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. સાધારણ રૂપે ઘવાયેલા લોકોને 10-10 હજાર રૂપિયા આપવાની જાહેરાત પણ કરી છે
8
8
9
દેશમાં ચાર્ટર્ડ એકાઉંટની સર્વોચ્ચ સંસ્થા ધ ઈંસ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉંટ્સ ઓફ ઈંડિયા (આઈસીએઆઈ)એ ચોખવટ કરી છે કે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા દ્વારા કથિત રૂપે કરવામાં આવેલ અરબો રૂપિયાના ગોટાળામાં રાજ્યના ઘણા ચાર્ટર્ડ એકાઉંટંટની સંડોવણીની ...
9
10
રાજસ્થાનના દૌસા જિલ્લામાં બાંસકૂની પાસે જોઘપુરથી દિલ્લી આવી રહેલ મંડોર એક્સપ્રેસ આજે સવારે પાટા પરતેહે ઉતરી જવાથી એક છોકરી સહિત આઠ લોકોના મોત થઈ ગયા. પચાસ લોકો ઘાયલ થઈ ગયા.
10
11
છત્તીસગઢમાં માર્ગ દુર્ઘટનામાં ઘાયલ 14 વર્ષની એક બાળકીએ એક પુત્રીને જન્મ આપ્યો છે જો કે, બાદમાં તેને બાળકીને અપનાવાથી ઈનકાર કરી દીધો. ગુરૂવારે રાયપુરથી આશરે 40 કિલોમીટર દૂર સિમગા ગાંમમાં માર્ગ દુર્ઘટનામાં એક બાળકી ઘાયલ થઈ ગઈ હતી. એ સમયે કિશોરીના ...
11
12

બાબા રામદેવની સચિનને શુભકામના

શુક્રવાર,નવેમ્બર 13, 2009
ઇંટરનેશનલ ક્રિકેટમાં 20 વર્ષ પૂર્ણ કરવા જઈ રહેલા સચિન તેંડુલકરની પ્રશંસા કરનારા લોકોમાં અમિતાભ બચ્ચન અને લતા મંગેશકર જ નહીં પરંતુ યોગ ગુરુ બાબા રામદેવ પણ શામેલ છે. બાબા રામદેવે આ માસ્ટર બેટ્સમેનને તેની આ સિદ્ધિ પર શુભકામના પાઠવી છે.
12
13
ડેવિડ કોલમન હેડલીએ વારંવાર પોતાના ઈ-મેલ અને પત્રમાં જે રાહુલ વિષે ઉલ્લેખ કર્યો હતો તે કોઈ અન્ય નહીં પરંતુ નિર્દેશક મહેશ ભટ્ટનો પુત્ર રાહુલ ભટ્ટ હતો. સૂત્રોના અનુસાર રાહુલે જણાવ્યું છે કે, તેની હેડલી સાથે મુલાકાત થઈ હતી પરંતુ તે એ સમયે હેડલીના ...
13
14

આઈઈડી વિસ્ફોટ, ત્રણ જવાન શહીદ

શુક્રવાર,નવેમ્બર 13, 2009
ઓરિસ્સાના મલ્કાનગિરી જિલ્લામાં આજે સંદિગ્ધ માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા એક આઈઈડી વિસ્ફોટમાં કેંદ્રીય રિજર્વ પોલીસ ટુકડી :સીઆરપીએફ: ના એક ડેપ્યુટી કમાંડર સહિત ટુકડીના ત્રણ કર્મી શહીદ થયાં છે.
14
15

કોડાએ 600 થી વધુ વાહન વેંચેલા

ગુરુવાર,નવેમ્બર 12, 2009
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાના કારનામાઓની લીસ્ટ ઘણી લાંબી થતી જઈ રહી છે. આ મામલામાં આવકવેરા વિભાગને કેટલીક અન્ય માહિતીઓ પણ હાથ લાગી છે. ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાએ પોતાના સમર્થકો વચ્ચે 600 થી વધુ વાહનો વેંચ્યાં.
15
16
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન કેવિન રડ બુધવારે ભારત યાત્રા પર પહોંચ્યાં. આ પ્રવાસ પર ભારતી નેતાઓ સાથે તેમની વાતચીતમાં આર્થિક અને વ્યાપારિક સંબંધો સિવાય ઓસ્ટ્રેલિયામાં ભારતી વિદ્યાર્થીઓ પર વંશીય હુમલાનો મુદ્દો પણ પ્રમુખતાથી ઉઠવાની સંભાવના છે.
16
17
પર્યટન ભારતના અતુલ્ય ભારત અભિયાનને વિશ્વ યાત્રા પુરસ્કાર અભિયાન પ્રદાન કરવામાં આવ્યું છે. લંડનમાં નવ નવેમ્બરના રોજ આયોજિત એક શાનદાર સમારોહમાં પર્યટન મંત્રી કુમારી સૈલજાએ આ પુરસ્કાર ગ્રહણ કર્યો છે. અહીં જારી એક સરકારી યાદી અનુસાર પર્યટન મંત્રી કુમારી ...
17
18

પદ્મસિંહ પાટિલનું આત્મસમર્પણ

ગુરુવાર,નવેમ્બર 12, 2009
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા પદ્મસિંહ પાટિલે સામાજિક કાર્યકર્તા અન્ના હજારેની હત્યાની ષડયંત્ર રચવાના મામલામાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર બુધવારે અહીં એક કોર્ટમાં આત્મસમર્પણ કરી દીધું. કોંગ્રેસ નેતા પવનરાજે નિંબાલકર હત્યાકાંડના પણ મુખ્ય ...
18
19
યૂનેસ્કોએ અહીં એક કાયક્રમમાં સિક્કાવાળા પદક જારી કર્યાં છે જેમાં તાજ મહેલ અને હૂમાયૂના મકબરા જેવા ઐતિહાસિક સ્થળોના ચિત્રો છે. તેનો હેતુ ભારતમાં ઐતિહાસિક વારસા પ્રત્યે જાગૃકતા લાવવાનો છે. કાર્યક્રમનો હેતું વિશ્વ વારસાગત સ્થળોના સંરક્ષણ માટે સ્મારકોના ...
19