National News 870

0

'ફયાન'ની આશંકાથી સ્કૂલ-કોલેજ બંધ

બુધવાર,નવેમ્બર 11, 2009
0
1

700 માછીમારો સમુદ્રમાં ફસાયા

બુધવાર,નવેમ્બર 11, 2009
મુંબઈમાં વરસી રહેલા કમૌસમી વરસાદ બાદ હવામાન વિભાગે ચક્રવાતી તોફાન આવવાની આશંકા વ્યક્ત કરી છે. જેના કારણે બીએમસીએ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જારી કરી દીધું છે. સાથોસાથ માછીમારોને સમુદ્રમાં ન જવાની ચેતાવણી આપવામાં આવી છે. ગુજરાત અને દમણ વચ્ચે લગભગ ...
1
2
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલની આગેવાની માટે આવેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને રાજ્યપાલ રામેશ્વર ઠાકુર મંગળવારે સવારે એ વખતે માંડમાંડ બચ્યા જ્યારે તેમનું વિમાન રનવે પર લેંડ કરવાનું હતું.
2
3
26/11 ના આતંકી હુમલા સમયે શહીદ થયેલા એટીએસ પ્રમુખ હેમંત કરકરે દ્વારા પહેરવામાં આવેલું બુલેટપ્રુફ જેકેટ ગુમ થવા પર તેમની પત્ની કવિતા કરકરેએ પૂરાવાઓને સંભાળવાની પ્રક્રિયા પર ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો છે.
3
4
ઉત્તરપ્રદેશની ફિરોજાબાદ લોકસભા સીટ અને સાત રાજ્યોની 31 વિધાનસભા સીટો માટે જારી કાઉંટિગના પરિણામો અનુસાર યૂપીમાં બીએસપી, પશ્વિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને કેરળ અને અસમમાં કોંગ્રેસનો ડંકો વાગતો દેખાઈ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં સીટો ...
4
4
5
વિશ્વ હિન્દૂ પરિષદ નેતા પ્રવીણ તોગડિયાએ આજે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આજમી પર આરોપ લગાવ્યો છે કે, તેમણે મહારાષ્ટ્રમાં હિન્દી ભાષી હિન્દુઓને અલગ-થલગ કરવા માટે હિન્દીમાં સૌગંધ લીધા અને મનસે નેતાઓને ભડકાવ્યાં. તોગડિયાએ જણાવ્યું કે, આજમીનો પરિવાર ...
5
6
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રધાન મંત્રી અટલ બિહારી વાજપેયીની પ્રતિષ્ઠિત લખનૌ સંસદીય ક્ષેત્રની લખનૌ પશ્ચિમ વિધાન સભા સીટ પર લગભગ બે દશકાઓ બાદ કોંગ્રેસે કબ્જો કરીને ભાજપના ગઢને નષ્ટ કરી દીધો છે. કોંગ્રેસ ઉમેદવાર શ્યામ કિશોર શુક્લાએ ...
6
7
સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ અસીમ આજમીના હિંદી ભાષામાં સૌગંધ લેવા પર મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના ધારાસભ્યોએ જોરદાર હંગામો કર્યો. મનસેના તમામ ધારાસભ્યોએ મરાઠીમાં સૌગંધ લેવા માટે કહ્યું હતું. હંગામા દરમિયાન રાજ ...
7
8
પશ્વિમ બંગાળમાં મિદનાપુરમાં બઘેરપુકુર ગામમાં સંદિગ્ધ માઓવાદીઓએ તૃણમૂલ કોંગ્રેસના એક સ્થાનીય નેતાની ગોળી મારીને હત્યા નિપજાવી છે.
8
8
9
મહારાષ્ટ્ર સરકાર મનસે નેતાઓના ભાષણોના વીડિયો ફૂટેજની તપાસ કરશે જેથી એ જોઈ શકાય કે શુ તેમણે પાર્ટી વિધાયકોને ભડકાવ્યા હતા જેના કારણે સપા વિધાયક અબુ આસિમ કાજમી પર આજે વિધાનસભામાં હુમલો કરવામાં આવ્યો.
9
10
મહારાષ્ટ્ર વિધાનસભામાં હિન્દી ભાષામાં સૌગંધ લેવા મુદ્દે થયેલા ભારે હંગામા બાદ મનસેના ચાર ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.
10
11
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાના કથિત સહયોગી દેવેંદ્ર મુખિયાએ આજે આવકવેરા વિભાગ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું. આવકવેરા વિભાગ કથિત હવાલા અને ગેરકાનૂની રોકાણના મામલામાં તેની સંડોવણીની તપાસ કરવા ઈચ્છતો હતો.
11
12
પશ્ચિમ બંગાળના પશ્ચિમી મિદનાપુર જિલ્લામાં માઓવાદીઓએ રાજ્યના મુખ્યમંત્રી બુદ્ધદેવના હિંસાગ્રસ્ત જિલ્લાના પોતાના બે દિવસોના પ્રવાસેથી પરત ફર્યા બાદ ઈસ્ટર્ન ફ્રંટિયર રાઇફલ્સના ચાર જવાનોની હત્યા નિપજાવી છે અને તેમના હથિયાર લૂંટી લીધા છે જ્યારે એક ટોચના ...
12
13
ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદના અધ્યક્ષ અને સાંસદ કર્ણ સિંહે આજે કહ્યું છે કે, આતંકવાદ અને ભૂખ સિવાય જલવાયુ સાથે જોડાયેલી સમસ્યાઓનો નિવાડો લાવવામાં ભારત અને અમેરિકાએ એકજૂથ થવું જોઈએ.
13
14
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાના સહયોગી વિકાસ સિન્હાને આજે દિલ્હી લાવવામાં આવ્યો જ્યાં સ્થિત નિદેશાલયમાં તેની પુછપરછ કરવામાં આવશે. વિકાસ સિન્હાને ઝારખંડની રાજધાનીથી પ્રવર્તન નિદેશાલયના ક્ષેત્રીય કાર્યાલયમાં લાવવામાં આવ્યોં. રાંચીની એક કોર્ટે ...
14
15
ગુજરાતના મુખ્યમંત્રી નરેંદ્ર મોદીએ વિકાસને જનઆંદોલન સાથે જોડવા પર ભાર આપતા કહ્યું કે, ' ગુજરાત જ્યાં પહોંચ્યું છે તેનું કારણ જનતા છે, નરેંદ્ર મોદીની સિદ્ધિ નહી. પોતાના પ્રેરક અને ભાષણમાં મોદીએ કેટલાયે ઉદાહરણ આપીને જણાવ્યું કે, કેમ આજે ગુજરાત ...
15
16
લોકસભાના વિપક્ષના નેતા લાલકૃષ્ણ અડવાણીનો આજે જન્મદિવસ છે. તેમણે પોતાના જીવનના 82 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રંસગે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ, મનમોહન સિંહે તેમને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે પુષ્પગુચ્છ આપીને અડવાણીને શુભેચ્છા ...
16
17
આવક કરતાં વધુ સંપતિ રાખવાના આરોપી ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. પેટમાં સખત દુખાવાની ફરિયાદને પગલે મધુ કોડાને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. સુત્રોના જણાવ્યા કોડાને ઇડી (એન્ફોર્સમેન્ટ ...
17
18
તિબેટીઓના ધાર્મિક ગુરૂ દલાઈ લામા ચાર દિવસની યાત્રા પર અરુણાચલ પ્રદેશના તવાંગ પહોંચી ગયાં છે. તેમની આ યાત્રાનો ચીન કટ્ટર વિરોધ કરી રહ્યું છે પરંતુ ભારતે કહ્યું છે કે, લામા તેમના મહેમાન છે અને દેશમાં કોઈ પણ સ્થળે યાત્રા કરવા માટે સ્વતંત્ર છે. દલાઈ ...
18
19
જમ્મૂના રાજૌરીમાં આતંકીઓએ એક બીએસએફ જવાન અને તેની પત્નીની ગોળી મારીને હત્યા નિપજાવી છે. સુત્રોના જણાવ્યાનુસાર રાજૌરીના કંડી વિસ્તારમાં એક બીએસએફ જવાન અને તેની પત્નીને આતંકીઓએ ગોળી મારી દીધી, જેનાથી તેમનું મૃત્યુ નિપજ્યું છે. જવાનનું નામ મોહમ્મદ અશરફ ...
19