0
બીએસએફ જવાન અને પત્નીની હત્યા
રવિવાર,નવેમ્બર 8, 2009
0
1
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ 19 નવેમ્બરના રોજ ઈંદિરા ગાંઘી રાષ્ટ્રીય મુક્ત વિશ્વવિદ્યાલય 'ઈગ્નૂ'ના રજત જયંતી કાર્યક્રમનુ ઉદ્દઘાટન કરશે. ઈગ્નૂના રાજધાની ખાતે આવેલ મુખ્યાલયમાં આ કાર્યક્રમ સવારે 11 વાગ્યાથી ચાલુ થશે.
1
2
ગાજિયાબાદમાં ટ્રેનથી કપાઈને ચાર રેલવે કર્મચારીઓના મોત થઈ ગયા. માહિતી મુજબ ગાજિયા આદમાં હિંડન રેલવે પુલ પર ચાર રેલવે કર્મચારીઓનુ મૃત્યુ થઈ ગયુ આ કર્મચારીઓનુ મોત જનશતાબ્દી એક્સપ્રેસથી કપાઈને થયુ છે. એવુ બતાવાય રહ્યુ છે કે ધુમ્મસને કારણે આ દુર્ઘટના ...
2
3
છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલ ભાજપાનો કર્ણાટક સંકટ શનિવારે પુરૂ થઈ ગયુ. દિલ્લીએ બીએસ યેદુયુરપ્પાને જ મુખ્યમંત્રી બનાવી રાખવાનો નિર્ણય લીધો છે. જો કે રેડ્ડી બંધુઓએ આવી કોઈ સમજૂતીથી ઈંકાર કર્યો છે.
3
4
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ગુલામ નબી આઝાદે આજે કહ્યુ કે દેશમાં વર્તમાન સમય અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં વધુ રોકાણ કરવાની જરૂર છે. જેથી બધા ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારના લોકોને ચિકિત્સા સગવડ મળી શકે.
4
5
હિન્દી પત્રકારિતાના યશસ્વી હસ્તાક્ષર પ્રભાષ જોશીનું ગુરૂવારે રાત્રે હ્વદય રોગનો હુમલો આવવાથી નિધન થયું છે. તે 72 વર્ષના હતાં. તેમના પરિવારમાં પત્ની, 2 પુત્ર, એક પુત્રી અને પૌત્ર છે. તેમનો અંતિમ સંસ્કાર નર્મદા કિનારે કરવામાં આવશે. હ્રદય રોગનો હુમલો ...
5
6
ગૃહમંત્રી પી.ચિદંબરમે કહ્યું છે કે, અમેરિકામાંથી પકડાયેલા લશ્કરે તોઇબાનાં આતંકવાદી ડેવીડ હેડલીનો પાકિસ્તાન સાથે સીધો સંબંધ છે. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ગૃહમંત્રીએ જણાવ્યુ કે, હેડલીનો પાકિસ્તાન સાથે સંબંધ છે અને તે ત્યાં ઘણી વખત જઈને પણ આવ્યો ...
6
7
મણિપુર સરકારે ચાર મહિલાઓને રાષ્ટ્રધ્વજ સળગાવાના આરોપમાં નેશનલ સિક્યોરિટી એક્ટ (એનએસએ) અંતર્ગત પકડી છે. આ મહિલાઓ પર આરોપ છે કે, વર્ષ 1949 માં મણિપુરના ભારતમાં શામેલ હોવા વિરુદ્ધ થઈ રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન તેમણે આ કૃત્ય કર્યું હતું. તેઓની એક ...
7
8
હિમાચલ પ્રદેશનાં કાંગડા જિલ્લાના હરિપુર વિસ્તારમાં આજે એક બસ 100 ફુટ ઉંડી ખીણમાં જઈ પડતા 34 લોકોનાં મૃત્યુ નિપજ્યાં છે જ્યારે આ દુર્ઘટનામાં 48 થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે. પ્રાપ્ત સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે લગભગ 10.30 વાગ્યે કાગંડા જિલ્લા ...
8
9
છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં રહેનારા હવાલા કૌભાંડના મુખ્ય સુત્રધાર ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મધુ કોડાએ હજાર કરોડ રૂપિયા ઉપરાંતનું કૌભાંડ આચર્યુ છે. કોડાએ આચરેલા કૌભાંડનો આંકડો દિવસેને દિવસે ...
9
10
કેન્દ્રિયમંત્રી અને એનસીપી નેતા પ્રફૂલ્લ પટેલે અહીં જણાવયું હતું કે, મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસ વચ્ચેનો ખાતા ફાળવણીનો મુદ્દો એક-બે દિવસમાં ઉકેલાઈ જશે. આ મામલે થયેલા મતભેદ જલદી દૂર થઇ જશે, તેવી આશા છે.
10
11
તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જીએ આજે દાવો કર્યો છે કે, માકપા માઓવાદીઓને નેપાળથી લાવી રહી છે અને લોકોને આતંકિત કરવા માટે તેમને હથિયાર પૂરા પાડી રહી છે. મમતાએ અહીં પાર્ટીની રેલીમાં કહ્યું કે, માકપા માઓવાદીઓને નેપાળથી લાવી રહી છે અને તેમને હથિયાર ...
11
12
કરોડો રૂપિયાની અનધિકૃત સંપત્તિ જમા કરવાના આરોપમાં ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાનું નિવાસસ્થાન અહીં બુધવારે જપ્ત કરી લેવામાં આવ્યું છે. સૂત્રોએ કહ્યું કે, હવે એ વાતની જાણ લગાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે, કોડાએ સ્વિસ બેન્કમાં નાણા ...
12
13
જમીયત ઉલેમા હિંદે દેશના રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ને ગૈર-ઇસ્લામિક જણાવતા તેની વિરુદ્ધ ફતવો સંભળાવી દીધો છે. જમીયતના રાષ્ટ્રીય અધિવેશનના બીજા દિવસે પારિત એક પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, મુસ્લિમોને વંદે માતરમ ગીત ગાવવું ન જોઈએ. ખાસ વાત એ છે કે, ...
13
14
ગુજરાતના મુખ્યમંત્રી નરેંદ્ર મોદી હવે પૂરી રીતે સ્વસ્થ છે. સ્વાઈન ફ્લૂની અડફેટમાં આવેલા મોદીને તબીબોએ 'કંપલીટલી હેલ્દી' જાહેર કરતા જણાવ્યું છે કે, મોદીમાં સ્વાઈન ફ્લૂના કોઈ લક્ષણ નથી. જો કે, તેમને ગુરૂવાર સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. ...
14
15
સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત માલેગાંવ વિસ્ફોટના તમામ 11 આરોપીઓની અટકાયતનો સમયગાળ એક સ્થાનીય કોર્ટે આ મહિનાની 16 તારીખ સુધી લંબાવી દીધો છે.
15
16
જમ્મૂ-કાશ્મીરમાં શોપિયાના ડાંબલૂઓ નાદ વિસ્તારમાં એક ગુફામાંથી આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના બે કમાંડરોના મૃતદેહો મળી આવ્યાં છે. સત્તાવાર સુત્રોએ જણાવ્યું કે, એવું લાગી રહ્યું છે કે, તેમનું મૃત્યુ જંગલી જનાવરના હુમલાથી થયું છે. ગુફામાંથી બે એકે ...
16
17
વડાપ્રધાન મનમોહન સિંહે સોમવારે રાત્રે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઈ સાથે ટેલીફોન પર વાત કરી અને ચૂંટણીમાં વિજેતા થવાં પર તેમને શુભકામના પણ પાઠવી.
17
18
ભાજપાના ટોચના નેતૃત્વ દ્વારા કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન નહીં કરવાની જાહેરાત છતાં પણ અસંતુષ્ટોએ કહ્યું છે કે, તે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને હટાવાની પોતાની માગણી પર કાયમ રહે જેનાથી ત્યાં સંકટ હજુ પણ યથાવત છે.
18
19
કથિત હવાલા વેપારના મામલામાં આવકવેરા વિભાગના શકંજામાં ફરાયેલા ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાને આજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અબ્દુલ રજ્જાક મેમોરિયલ વીવર્સ હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું કે, તેમને બપોરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં ...
19