National News 872

0

મમતા બેનર્જીનો માકપા પર આક્ષેપ

ગુરુવાર,નવેમ્બર 5, 2009
0
1
કરોડો રૂપિયાની અનધિકૃત સંપત્તિ જમા કરવાના આરોપમાં ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાનું નિવાસસ્થાન અહીં બુધવારે જપ્ત કરી લેવામાં આવ્યું છે. સૂત્રોએ કહ્યું કે, હવે એ વાતની જાણ લગાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે, કોડાએ સ્વિસ બેન્કમાં નાણા ...
1
2

વંદે માતરમ્ વિરુદ્ધ ફતવો

બુધવાર,નવેમ્બર 4, 2009
જમીયત ઉલેમા હિંદે દેશના રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ને ગૈર-ઇસ્લામિક જણાવતા તેની વિરુદ્ધ ફતવો સંભળાવી દીધો છે. જમીયતના રાષ્ટ્રીય અધિવેશનના બીજા દિવસે પારિત એક પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, મુસ્લિમોને વંદે માતરમ ગીત ગાવવું ન જોઈએ. ખાસ વાત એ છે કે, ...
2
3
ગુજરાતના મુખ્યમંત્રી નરેંદ્ર મોદી હવે પૂરી રીતે સ્વસ્થ છે. સ્વાઈન ફ્લૂની અડફેટમાં આવેલા મોદીને તબીબોએ 'કંપલીટલી હેલ્દી' જાહેર કરતા જણાવ્યું છે કે, મોદીમાં સ્વાઈન ફ્લૂના કોઈ લક્ષણ નથી. જો કે, તેમને ગુરૂવાર સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. ...
3
4
સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત માલેગાંવ વિસ્ફોટના તમામ 11 આરોપીઓની અટકાયતનો સમયગાળ એક સ્થાનીય કોર્ટે આ મહિનાની 16 તારીખ સુધી લંબાવી દીધો છે.
4
4
5
જમ્મૂ-કાશ્મીરમાં શોપિયાના ડાંબલૂઓ નાદ વિસ્તારમાં એક ગુફામાંથી આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના બે કમાંડરોના મૃતદેહો મળી આવ્યાં છે. સત્તાવાર સુત્રોએ જણાવ્યું કે, એવું લાગી રહ્યું છે કે, તેમનું મૃત્યુ જંગલી જનાવરના હુમલાથી થયું છે. ગુફામાંથી બે એકે ...
5
6

કરજઈને મનમોહનની શુભકામના

મંગળવાર,નવેમ્બર 3, 2009
વડાપ્રધાન મનમોહન સિંહે સોમવારે રાત્રે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઈ સાથે ટેલીફોન પર વાત કરી અને ચૂંટણીમાં વિજેતા થવાં પર તેમને શુભકામના પણ પાઠવી.
6
7
ભાજપાના ટોચના નેતૃત્વ દ્વારા કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન નહીં કરવાની જાહેરાત છતાં પણ અસંતુષ્ટોએ કહ્યું છે કે, તે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને હટાવાની પોતાની માગણી પર કાયમ રહે જેનાથી ત્યાં સંકટ હજુ પણ યથાવત છે.
7
8
કથિત હવાલા વેપારના મામલામાં આવકવેરા વિભાગના શકંજામાં ફરાયેલા ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાને આજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અબ્દુલ રજ્જાક મેમોરિયલ વીવર્સ હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું કે, તેમને બપોરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં ...
8
8
9
કેંદ્રીય સંચાર મંત્રી એ. રાજા અને સિંહભૂમથી સાંસદ મધુ કોડાના કેટલાયે સ્થાનો પર આવકવેરા વિભાગ અને સીબીઆઈના દરોડા બાદ સીપીઆઈ (એમએલ) એ આજે લોકસભા અધ્યક્ષ સમક્ષ આ બન્નેની સદસ્યતા ખત્મ કરવાની માગણી કરી છે. ગિરીડીહ જિલ્લાના ગામામાં બેઠક બાદ પાર્ટી મહાસચિવ ...
9
10
મહારાષ્ટ્ર વિધાન સભાના પરિણામો જાહેર થયાના દસ દિવસ બાદ એટલે આવતી કાલે રાજ્યના મુખ્ય મંત્રી તરીકે અશોક ચૌહાણ અને નાયબ મુખ્ય મંત્રી તરીકે છગન ભૂજબળ સૌગંધ લેશે. કોંગી સુત્રોના જણાવ્યા અનુસાર સીએમ તેમજ ડેપ્યુટી સીએમ મંગળવારે શપથ લેશે. જ્યારે કેબીનેટની ...
10
11
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું છે કે, 'કેટલાક આંતરિક અને બાહ્ય પરિબળોના કારણે દેશની અખંડિતતા જોખમમાં મૂકાઈ છે. તેમણે કહ્યું કે, 'ભારતની આંતરિક બાબતોમાં ચીન વધુ હસ્તક્ષેપ દાખવી રહ્યું છે તેમજ પાકિસ્તાન સાથેનો વિવાદ પણ છેલ્લા ઘણા ...
11
12
રક્ષા મંત્રી એકે એંટનીએ માઓવાદીઓ વિરુદ્ધ સેનાનો ઉપયોગ કરવાની યોજનાથી ઈન્કાર કરતાં કહ્યું કે, તેઓની હિંસાથી સખ્તીથી નિવાડો લાવવામાં આવશે. તેમણે કહ્યું 'આંતરિક સુરક્ષાના અંતિમ ઉપાયો અંતર્ગત સેનાનો ઉપયોગ કરવામાં આવે છે અને માઓવાદી ગતિવિધિઓ વિરુદ્ધ તેનો ...
12
13
રેલવેએ ગોંડામાં સર્જાયેલી ટ્રેન દુર્ઘટનાનો તપાસનો આદેશ આપ્યો છે. આ દુર્ઘટનામાં 14 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યાં હતાં. નૉર્થ ઈસ્ટ રેલવેના આધિકારિક પ્રવક્તાએ જણાવ્યું કે, રેલવે સુરક્ષા આયુક્ત પી. કે. વાજપેયી દુર્ઘટનાના કારણોની તપાસ કરશે.
13
14

લે ! રામચરિત માનસમાં 3000 ભૂલો !

સોમવાર,નવેમ્બર 2, 2009
ગોસ્વામી તુલસીદાસના દેહાવસાનના 387 વર્ષ બાદ એક સંપાદકે તેમની મહાન રચના રામચરિતમાનસમાં વ્યાકરણિક અને ભાષાકિય ભૂલો હોવાનો દાવો કર્યો છે જેના કારણે રામ જન્મ સ્થળી અયોધ્યામાં વિવાદ શરૂ થઈ ગયો છે.
14
15
તૃણમૂલ કાંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય વચ્ચે રવિવારે માઓવાદીઓને લઈને વાક યુદ્ધ શરૂ થયું. બન્નેએ એક-બીજા પર પ્રતિબંધિત માઓવાદીઓ સાથે સંબંધ હોવાનો આક્ષેપ લગાવ્યો. મમતાએ કહ્યું 'મને લાગે છે કે, ...
15
16
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા પર આવકવેરા વિભાગનો શકજો જોરદાર રીતે કસાઈ ગયો છે. આજે પણ કેટલાયે સ્થળો પર આવક વેરાના દરોડાઓ જારી છે. કહેવામાં આવી રહ્યું છે કે, શનિવારે મધુ કોડા અને તેના સહયોગીઓને ત્યાં પાડવામાં આવેલા આવકવેરા વિભાગના દરોડામાં ...
16
17
જયપુરના સીતાપુરા વિસ્તારમાં ઈંડિયન ઓઈલ કોર્પોરેશન ‘આઈઓસી’ ડેપોથી આજે વધુ બે મૃતદેહ મળતાની સાથે જ આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને દસ થઈ ગઈ છે. પોલીસ મહાનિરીક્ષક જયપુર બીએલ સોનીએ જણાવ્યું કે, ટર્મીનલ પરિસરમાંથી વધુ બે મૃતદેહો મળ્યાં ...
17
18
ગૃહમંત્રી પી. ચિદંબરમે શનિવારે રાત્રે પાકિસ્તાનને ભારત વિરુદ્ધ ગતિવિધિઓ ચલાવવાને લઈને ચેતાવણી આપી અને કહ્યું કે, 'પાકિસ્તાની જમીન પરથી કોઈ અન્ય હુમલો થવા પર તેનો કડકાઈથી જવાબ આપવામાં આવશે.' ચિદંબરમે કહ્યું કે, ' તે પાકિસ્તાનને ભારત સાથે રમત ન ...
18
19
જમ્મૂ-કાશ્મીરના રહેણાંક જિલ્લામાં રવિવારે સવારે સુરક્ષા ટુકડી સાથે અથડામણમાં લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી ઠાર થયો છે.પોલીસે જણાવ્યું કે, વહેલી સવારે મહોર વિસ્તારમાં રાષ્ટ્રીય રાઇફલ્સ અને પોલિસના એક સંયુક્ત અભિયાન અંતર્ગત સર્જાયેલી અથડામણમાં લશ્કરનો ...
19