0
મમતા અને બુદ્ધદેવ વચ્ચે વાકયુદ્ધ
સોમવાર,નવેમ્બર 2, 2009
0
1
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા પર આવકવેરા વિભાગનો શકજો જોરદાર રીતે કસાઈ ગયો છે. આજે પણ કેટલાયે સ્થળો પર આવક વેરાના દરોડાઓ જારી છે. કહેવામાં આવી રહ્યું છે કે, શનિવારે મધુ કોડા અને તેના સહયોગીઓને ત્યાં પાડવામાં આવેલા આવકવેરા વિભાગના દરોડામાં ...
1
2
જયપુરના સીતાપુરા વિસ્તારમાં ઈંડિયન ઓઈલ કોર્પોરેશન ‘આઈઓસી’ ડેપોથી આજે વધુ બે મૃતદેહ મળતાની સાથે જ આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને દસ થઈ ગઈ છે. પોલીસ મહાનિરીક્ષક જયપુર બીએલ સોનીએ જણાવ્યું કે, ટર્મીનલ પરિસરમાંથી વધુ બે મૃતદેહો મળ્યાં ...
2
3
ગૃહમંત્રી પી. ચિદંબરમે શનિવારે રાત્રે પાકિસ્તાનને ભારત વિરુદ્ધ ગતિવિધિઓ ચલાવવાને લઈને ચેતાવણી આપી અને કહ્યું કે, 'પાકિસ્તાની જમીન પરથી કોઈ અન્ય હુમલો થવા પર તેનો કડકાઈથી જવાબ આપવામાં આવશે.' ચિદંબરમે કહ્યું કે, ' તે પાકિસ્તાનને ભારત સાથે રમત ન ...
3
4
જમ્મૂ-કાશ્મીરના રહેણાંક જિલ્લામાં રવિવારે સવારે સુરક્ષા ટુકડી સાથે અથડામણમાં લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી ઠાર થયો છે.પોલીસે જણાવ્યું કે, વહેલી સવારે મહોર વિસ્તારમાં રાષ્ટ્રીય રાઇફલ્સ અને પોલિસના એક સંયુક્ત અભિયાન અંતર્ગત સર્જાયેલી અથડામણમાં લશ્કરનો ...
4
5
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ બ્રિટેન અને સાઇપ્રસના સાત દિવસીય શાસકિય પ્રવાસેથી પરત ફરી છે. આ પ્રવાસમાં તેમણે મહાત્મા ગાંધીના દુર્લભ સ્મૃતિ ચિહ્ન પ્રાપ્ત થયાં. બ્રિટેનની મહારાણી દ્વારા રાષ્ટ્રમંડળ રમતો માટે બેટનના લોન્ચ માટે આયોજિત સમારોહમાં ભાગ લીધો અને ...
5
6
રાજધાનીના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર એયર ઈંડિયાના એક વિમાનની ઈમરજંસી લેંડિગ કરાવવામાં આવ્યુ. વિમાનના બધા યાત્રીઓ સુરક્ષિત છે.
6
7
દિવંગત પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંઘીની 25મી પુણ્યતિથિ મનાવવા માટે કોંગ્રેસ તેમના જીવન અને સમયને દર્શાવતી પ્રદર્શની લગાવશે અને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા રેલીનુ આયોજન કરવામાં આવશે.
7
8
જયપુરના ઈંડિયન ઓઈલ ડેપોમાં લાગેલી આગ પર અત્યાર સુધી કાબૂ નથી મેળવી શક્યો છે. ગુરૂવારે સાંજથી લાગેલી આગ હજુ હવે બેકાબૂ છે.
8
9
રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સ્વાઈન ફ્લૂ થયો હોવાની વાતને સમર્થન મળ્યું છે. મુખ્યમંત્રીના કાર્યાલયે સમર્થન આપ્યું છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સ્વાઈન ફ્લૂ થયો છે. તબીબોએ પણ મુખ્યમંત્રી મોદીને ચાર દિવસ સુધી આરામ કરવાની સલાહ આપી છે. ...
9
10
ભારતના ગૃહ મંત્રી પી. ચિંદબરમે કહ્યુ કે લશ્કર-એ-તૈયબા સાથે સંપર્ક હોવાને કારણે ધરપકડ કરવામાં આવેલા અમેરિકી નાગરિકના નિશાનામાં રહેલ રાહુલ નામની રહસ્યમય વ્યક્તિ કોગ્રેસ નેતા રાહુલ ગાંઘી નથી. ચિંદબરમે સંવાદદાતા સંમેલનમાં કોંગ્રેસ મહાસચિવ તરફ પરોક્ષ ...
10
11
શુક્રવાર,ઑક્ટોબર 30, 2009
સોશિયલ નેટવર્કિંગ સાઈટસની લોકપ્રિયતાને જોતા વેબદુનિયાએ પણ સોશિયલ નેટવર્કિંગ સાથે જોડાવવાનો પ્રયત્ન કર્યો છે. વેબદુનિય હવે જોડાઈ ગયુ છે ટ્વિંટર યુઝર્સની લિસ્ટમાં. જેના કારણે હવે ટ્વિંટરના યુઝર્સ પણ વેબદુનિયાના તાજા સમાચાર અને રોચક માહિતી મેળવી શકશે.
11
12
શુક્રવાર,ઑક્ટોબર 30, 2009
જયપુરના સીતાપુરા ઔધોગિક વિસ્તારમાં ભારતીય તેલ નિગમ (આઈઓસી)ડેપોમા લાગેલી આગ પર 13 કલાક પછી પણ કાબૂ નથી મેળવી શકાયો.
12
13
શુક્રવાર,ઑક્ટોબર 30, 2009
જયપુરના સાંગાનેર સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયપ્રુર-કોટા રાષ્ટ્રીય રાજમાર્ગ પર સીતાપુરા ઈંડસ્ટ્રિયલ ક્ષેત્રમાં સ્થિત આઈઓસીના તેલ ડેપોમાં આજે સાંજે ભીષણ આગ લાગવાથી ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે કે સૂત્રોના જણાવ્યા મુજબ મૃતકોની સંખ્યા આનાથી વધુ ...
13
14
શુક્રવાર,ઑક્ટોબર 30, 2009
ઈંડિયન ઓઈલ ડેપોમાં લાગેલી આગ પર હજુ સુધી કાબૂ નથી મેળવી શકાયો. ગુરૂવારે સાંજથી ઓઈલ ડેપોમાં લાગેલી આગ જે વધતી જઈ રહી છે.
14
15
શુક્રવાર,ઑક્ટોબર 30, 2009
જયપુરના સીતાપુર ઔદ્યોગિક વિસ્તારમાં ભારતીય તેલ નિગમ (આઈઓસી) ડિપોમાં લાગેલી આગ પર 13 કલાક છતાંપણ કાબૂ મેળવી શકાયો નથી. તેમાં અત્યાર સુધી 6 લોકોના મૃત્યુ નિપજ્યાં છે જ્યારે 150 થી વધારે લોકો ઘાયલો થયાં છે. આગના કારણે થયેલા ધડાકાઓથી ડિપોથી જોડાયેલા ...
15
16
શુક્રવાર,ઑક્ટોબર 30, 2009
જમ્મૂ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં એક ગામમાં સુરક્ષા ટુકડીએ પાકિસ્તાન આધારિત સંગઠન લશ્કર એ તૈયબાના ત્રણ સક્રિય કાર્યકરોની ધરપકડ કરી છે. રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે, પકડાયેલા કાર્યકર્તાઓની ઓળખ મોહમ્મદ ફારૂખ, કાદિર અને રિયાજ અહમદના રૂપમાં કરવામાં આવી ...
16
17
વારાણસી પ્રશાસનના કથિત અસહયોગને કારણે અહી ગંગાના જુદા જુદા ઘાટની સમિતિએ આ વર્ષે દેવ દિવાળીનો વિશ્વ પ્રસિદ્ધ કાર્યક્રમ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે, જેનાથી આ પ્રસંગ પર અહીં આવનારા લાખો પર્યટકોને ભારે નિરાશ થયા છે.
17
18
પ્રધાનમંત્રી મનમોહન સિંહે આજે જમ્મુ-કાશ્મીરને આશ્વાસન આપ્યુ છે કે કેન્દ્ર રાજ્યના આર્થિક પુનનિર્માન અને પુનર્જીવનની પ્રક્રિયાને ઝડપી બનાવવા દરેક શક્ય મદદ કરશે.
18
19
ઝારખંડમાં બુધવારે એ સમયે એક મોટી દુર્ઘટના ટળી ગઈ જ્યારે તપસ્વિની એક્સપ્રેસ બાનૂથી નીકળવાના થોડા સમય પહેલા જ અહીંના રેલવે ટ્રેક પર વિસ્ફોટક મળ્યો.
19