National News 876

0

લાલૂ કહે કે દૂધ કયા ભાવે વેચવાનુ - નીતિશ

મંગળવાર,ઑક્ટોબર 20, 2009
0
1
મુંબઈ. ગોવાના મડગાવ ધડાકાના મુદ્દે રાજ્યમાં પરિવહન મંત્રી સુધીન ધવલકરની પત્નીની ભુમિકાની તપાસ કરવામાં આવી રહી છે. સુધીન દાવલિકરની પત્ની આ મુદ્દે શંકામાં ઘેરાયેલ સંગઠન સનાતન સંસ્થાની સભ્ય છે. મડગાવ ધડાકાના સ્થળેથી મળેલ સ્કૂટી મંત્રીના નજીકના ...
1
2
નવી દિલ્હી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ગુલામ નબી આબાદે વિકસીત દેશોને કહ્યું કે, તેમણે જળવાયું પરિવર્તનની વિરુદ્ધ લડાઈમાં આગેવાની કરવી જોઈએ.
2
3
નવી દિલ્હી. પાકિસ્તાનની સ્થિતિને ખુબ જ ગંભીર જણાવતાં રક્ષા મંત્રી એકે એંટનીએ સોમવારે ચેતવણી આપી હતી કે તે દેશની અંદર આતંકવાદ ફેલાઈ રહ્યો છે. તેમણે સાથે સાથે વધારે જોર આપતાં કહ્યું કે, ભારત તાલિબાન ઉગ્રવાદીઓ તરફથી કરવામાં આવેલ કોઈ પણ પડકારનો સામનો ...
3
4
મુંબઈ હવાઈમથકે અમેરિકાના એક સૈનિક વિમાનને ઉતારવામાં આવ્યું. આ વિમાન મંજુરી વિના ભારતીય હવાઈ સીમામાં ઘુસી ગયું હતું. વિમાનની અંદર 205 અમેરિકી મૈરીન કમાંડો હતાં. હવાઈમથકના અધિકારીઓનાં જણાવ્યાંનુસાર સૈનિક વિમાન હોવા છતાં પણ આ વિમાન સિવિલિયન ઓળખ ...
4
4
5
મુંબઈ. બોલીવુડની અભિનેત્રી કરીના કપૂરના ઘરે થયેલી ચોરીના મુદ્દે પોલીસે તેના ઘરના ત્રણ નોકરોની ધરપકડ કરીને આ મુદ્દાનું નિરાકરણ લાવવાનો દાવો કર્યો છે. પોલીસનાં જણાવ્યાંનુસાર ધરપકડ કરાયેલ ત્રણેય નોકરોએ પોતાના ગુનાને કબુલી લીધો છે.
5
6

ઠાણેમાં આગ, છ લોકોનાં મોત

રવિવાર,ઑક્ટોબર 18, 2009
ઠાણે. અહીંયા એક બિલ્ડીંગની લીફ્ટમાં આગ હોલવવા માટે પહોચેલ છ દળકર્મીઓ શ્વાસ રૂંધાવાને લીધે મૃત્યું પામ્યા.
6
7

મડગાવ વિસ્ફોટ: બેની ધરપકડ

શનિવાર,ઑક્ટોબર 17, 2009
પણજી. ગોવાના મડગાવ કસ્બામાં થયેલ વિસ્ફોટના મુદ્દે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. વિસ્ફોટમાં માર્યો ગયેલ વ્યક્તિ દક્ષિણપંથી હિંદુ સમાજનો સભ્ય છે અને તેનો માલેગાવ વિસ્ફોટની આરોપી પ્રજ્ઞા સાધ્વી સાથે કથિત સંબંધ છે, જ્યારે કે એક અન્ય વ્યક્તિ ગંભીર ...
7
8
નોકરાણીની સાથે બળાત્કારના આરોપોનો સામનો કરી રહેલ બોલીવુડ અભિનેતા શાઈની આહુજા પર દિવાળી પછી આરોપ નક્કી કરી દેવામાં આવશે. કેસની સુનાવણી કરી રહેલ સત્ર કોર્ટે કેસની આગામી તારીખ છ નવેમ્બરના રોજ નક્કી કરી છે.
8
8
9
ચિત્તુર. આંધ્ર પ્રદેશ અને તમિલનાડુની સીમા પર આવેલ તમિલનાડુના તિરવલ્લૂર જીલ્લાના પાલીપટ્ટીમાં મોડી રાત્રે એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતાં જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો જેની અંદર લગભગ 30 જેટલા લોકોનાં મરવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને 20 ...
9
10

માયાનો પ્રધાનમંત્રીને પત્ર

શનિવાર,ઑક્ટોબર 17, 2009
લખનૌ. ઉત્તરપ્રદેશની મુખ્યમંત્રી માયાવતીએ પ્રધાનમંત્રી મનમોહન સિંહને શુક્રવારે પત્ર લખીને પ્રદેશના બીપીએલ તેમજ અન્ય કાર્ડધારકોને નક્કી કરેલ માત્રામાં ખાંડનું વિતરણ કરવા માટે ઉપભોક્તા મુદ્દે, કેન્દ્રીય ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગને યોગ્ય ...
10
11

મારો ફોન ટેપ થઈ રહ્યો છે- મમતા

શનિવાર,ઑક્ટોબર 17, 2009
કોલકત્તા. રેલમંત્રી અને તૃણમુલ નેતા મમતા બેનર્જીએ શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે પશ્ચિમ બંગાળ સરકારના કહેવા પર તેમનો ફોન ટેપ કરાઈ રહ્યો છે.
11
12
કેન્દ્રિય મંત્રી શશી થરૂર માટે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયનો પ્રવાસ એક પ્રકારે ઘર આગમન જેવો હતો અને મહાસચિવ બાન કી મૂન સહિત અનેક લોકોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું. સંયુક્ત રાષ્ટ્રને એક વિશેષ સ્થાન ગણાવતા થરૂરે ટ્વીટરમાં સંદેશ આપ્યો કે, ...
12
13
કેન્દ્રએ આજે કહ્યું છે કે, માઓવાદીઓના તથાકથિત વિકાસ સશસ્ત્ર મુક્તિ સંઘર્ષમાં સરકાર અને ખાનગી રોકાણકારોના વિકાસ પ્રયાસ પ્રભાવિત થઈ રહ્યાં છે કારણ કે, તે રેલવે અને સ્કૂલ બિલ્ડિંગો જેવી આધારભૂત સુવિધાઓને ક્ષતિગ્રસ્ત કરી રહ્યાં છે. ગૃહ મંત્રાલયે એક ...
13
14
ભારતે ગુરૂવારે કહ્યું છે કે, તે એ વાતને સુનિચ્છિત કરશે કે, ચીન પોતાના વિસ્તારમાં બ્રહ્વપુત્ર નદી પર ક્યાંક મોટા પાયે બાંધનું નિર્માણ તો કરી રહ્યું નથીને. કારણ કે, તેનાથી નીચેના વિસ્તારોમાં રહેનારી ભારતની જનસંખ્યા પ્રભાવિત થઈ શકે છે.મીડિયામાં આ ...
14
15
નક્સલીઓ વિરુદ્ધ વ્યાપક અભિયાન ચલાવનારી સરકારની તૈયારીઓ વચ્ચે ગૃહ મંત્રી પી ચિદમ્બરમે આજે સ્પષ્ટ કર્યુ કે, આ અભિયાનમાં હેલીકૉપ્ટરોંનો ઉપયોગ નહી કરવામાં આવે. ચિદમ્બરમે અહીં પત્રકારોને જણાવ્યું કે, હેલીકૉપ્ટરોંનો ઉપયોગ સુરક્ષા ટુકડીને લાવવા લઈ જવા માટે ...
15
16
મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે કહ્યું છે કે, રાજ્ય સરકારની ‘મુખ્યમંત્રી કન્યા સુરક્ષા યોજના' થી પ્રદેશમાં અત્યાર સુધી ગરીબી રેખાથી નીચે જીવન જીવનારા પરિવારોમાં જન્મેલી 3 લાખથી વધારે કન્યાઓ લાભાન્વિત થઈ ચૂકી છે. દેશના અન્ય રાજ્યોમાં ચલાવામાં આવી રહેલી ...
16
17
ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં બે મતદાન કેન્દ્રો પર પુન:મતદાન કરાવવાની જાહેરાત કરી છે. તેમાં એક નાગપુર અને એક ઈચ્છકરંજીમાં છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મંગળવારે વોટ નાખવામાં આવ્યાં હતાં. ચૂંટણી પંચે આ સાથે જ રાજ્યના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ...
17
18

યુવા અને મહિલાઓ આગળ આવે: રાહુલ

ગુરુવાર,ઑક્ટોબર 15, 2009
રાંચી. કોંગ્રેસ મહાસચિવ અને સાંસદ રાહુલ ગાંધીએ યુવા કોંગ્રેસની સદસ્યતાના અભિયાન પર વધારે ભાર આપતાં યુવાનો અને મહિલાઓને આગળ આવવા માટેનું આહ્વાન કર્યું હતું.
18
19
કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરમે કહ્યું હતું કે, છેલ્લાં બે ત્રણ માસ દરમિયાન પાકિસ્તાનમાંથી ભારતમાં ઘુસણખોરીના બનાવોમાં વધારો થયો છે.ગૃહમંત્રીએ ઉમેર્યુ કે, પાકિસ્તાન હસ્તક કાશ્મીર અને પાકિસ્તાનમાંથી સામાન્ય ચૂંટણીઓ થયા પછી ઘુસણખોરીમાં એકદમ વધારો થયો ...
19