National News 877

0

નક્સલીઓ વિરુદ્ધ હેલીકોપ્ટરનો પ્રયોગ નહી

ગુરુવાર,ઑક્ટોબર 15, 2009
0
1
મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે કહ્યું છે કે, રાજ્ય સરકારની ‘મુખ્યમંત્રી કન્યા સુરક્ષા યોજના' થી પ્રદેશમાં અત્યાર સુધી ગરીબી રેખાથી નીચે જીવન જીવનારા પરિવારોમાં જન્મેલી 3 લાખથી વધારે કન્યાઓ લાભાન્વિત થઈ ચૂકી છે. દેશના અન્ય રાજ્યોમાં ચલાવામાં આવી રહેલી ...
1
2
ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં બે મતદાન કેન્દ્રો પર પુન:મતદાન કરાવવાની જાહેરાત કરી છે. તેમાં એક નાગપુર અને એક ઈચ્છકરંજીમાં છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મંગળવારે વોટ નાખવામાં આવ્યાં હતાં. ચૂંટણી પંચે આ સાથે જ રાજ્યના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ...
2
3

યુવા અને મહિલાઓ આગળ આવે: રાહુલ

ગુરુવાર,ઑક્ટોબર 15, 2009
રાંચી. કોંગ્રેસ મહાસચિવ અને સાંસદ રાહુલ ગાંધીએ યુવા કોંગ્રેસની સદસ્યતાના અભિયાન પર વધારે ભાર આપતાં યુવાનો અને મહિલાઓને આગળ આવવા માટેનું આહ્વાન કર્યું હતું.
3
4
કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરમે કહ્યું હતું કે, છેલ્લાં બે ત્રણ માસ દરમિયાન પાકિસ્તાનમાંથી ભારતમાં ઘુસણખોરીના બનાવોમાં વધારો થયો છે.ગૃહમંત્રીએ ઉમેર્યુ કે, પાકિસ્તાન હસ્તક કાશ્મીર અને પાકિસ્તાનમાંથી સામાન્ય ચૂંટણીઓ થયા પછી ઘુસણખોરીમાં એકદમ વધારો થયો ...
4
4
5

ત્રણ રાજ્યોમાં વોટ પડ્યાં

બુધવાર,ઑક્ટોબર 14, 2009
ત્રણ રાજ્યોમાં મંગળવારે હિંસાની એકાદ-બે ઘટનાઓને છોડીને મતદાન શાંતિપૂર્ણ રહ્યું. અરુણાચલ પ્રદેશમાં 71 ટકા, મહારાષ્ટ્રમાં 62 ટકા અને હરિયાણામાં 70 ટકાથી વધુ મતદાન થયું. અરુણાચલ પ્રદેશમાં 60 વિધાન સભા સીટોમાંથી 57 પર મતદાન થયું. ત્રણ સદસ્ય નિર્વિરોધ ...
5
6
કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ભારત પાકિસ્તાનને જેટલું મહત્વ આપે છે તે તેનાથી અડધાનું પણ હકદાર નથી. તે જમીનનો એક નાનકડો ટુકડો છે. તેની હૈસિયત ભારતની તુલનાએ અડધી પણ નથી. ગાંધીએ મંગળવારે અહીં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, 'આપણે ...
6
7
અહીંથી 110 યાત્રીઓને લઈને દિલ્હી માટે ઉડાણ ભર્યાના અમુક સમય પહેલા વિમાનમાં ટેક્નિકલ ક્ષતિ હોવાની જાણ થયા બાદ જેટ એરવેજના એક વિમાનને પરત ઠેકાણે લઈ જવામાં આવ્યું.હવાઈ મથકના સૂત્રોએ જણાવ્યું કે, સવારે આશરે સાત વાગ્યેને પાંચ મિનિટે જેટ એરવેજનું વિમાન ...
7
8
ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી સ્ટીફન સ્મિથ પાંચ દિવસીય ભારત યાત્રા પર આજે અહીં પહોંચ્યા. સ્મિથ પોતાની યાત્રા દરમિયાન ત્યાં ભારતીય વિદ્યાર્થીઓ પર થઈ રહેલા હુમલા અને તેને રોકવા માટે ઓસ્ટ્રેલિયાઈ સરકાર તરફથી ભરવામાં આવેલા પગલા પર પણ ચર્ચા કરશે તેવી આશા ...
8
8
9

શક્તિ કપૂર વિરુદ્ધ કેસ દાખલ

મંગળવાર,ઑક્ટોબર 13, 2009
મલાડ ઉપનગરમાં ચૂંટણી સભા દરમિયાન ભડકાઉ ભાષણ આપીને આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા માટે બોલીવુડ અભિનેતા શક્તિ કપૂર વિરુદ્ધ ગેર સંજ્ઞેય અપરાધનો મામલો દાખલ કરવામાં આવ્યો છે. માલવાની પોલિસ સ્ટેશનના વરિષ્ઠ ઇંસ્પેક્ટર જે.કે. હારગુડેએ કહ્યું કે, છ ઓક્ટોબરના ...
9
10
મહારાષ્ટ્ર, હરિયાણા અને અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે વોટ નાખવામાં આવી રહ્યાં છે. સરકાર કોની બનશે અને કોણ સીએમ બનશે તેનો નિર્ણય કરવાનો મતદાતા ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરી રહ્યાં છે.જેનો ખુલાસો 22 ઓક્ટોબરના રોજ થશે જ્યારે ઈવીએમમા કેદ જનતાનો ...
10
11
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મંગળવારે કરવામાં આવેલા મતદાનની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેમાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના પુત્ર સહિત કુલ 3536 ઉમેદવારોના રાજનીતિક ભવિષ્ય દાવ પર લાગેલું છે. ઉમેદવારોમાં 211 મહિલાઓ સિવાય રેકોર્ડ 1820 ...
11
12
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું છે કે, કોંગ્રેસ આઝાદી બાદ લાંબા સમય સુધી સત્તામાં રહી હોવા છતા પણ દેશમાંથી ગરીબીને દૂર કરવામાં નિષ્ફળ રહી છે. મોદીએ કહ્યું કે, ...
12
13
ઝારખંડના બોકારો જિલ્લામાં માઓવાદીઓએ એક રેલવે ટ્રેકને ફૂંકી માર્યો છે. સત્તાવાર સુત્રોના જણાવ્યાનુસાર માઓવાદીઓએ જરગદિહ અને બોકારો થર્મલ પાવર સ્ટેશન વચ્ચેના રેલવે ટ્રેકને ઉડાવી દીધો છે. માઓવાદીઓએ સોમવારથી બે દિવસનું બંધનું એલાન પણ આપ્યું છે. જેને ...
13
14
ભારતના પૃથ્વી-2 મિસાઈલનું સોમવારે ઓરિસ્સાના ચાંદીપુરમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું. પૃથ્વી-2 જમીનથી જમીન પર હુમલો કરી શકે છે.
14
15
વડાપ્રધાન મનમોહન સિંહે શનિવારે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઈ સાથે વાત કરી અને કાબુલમાં ગુરૂવારે ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલાના કારણે ઉત્પન્ન સ્થિતિ પર ચર્ચા કરી.
15
16
વધતી માઓવાદી હિંસા વચ્ચે આશાનું એક કિરણ પ્રગડવવા પ્રસિદ્ધ સંત અને આર્ટ ઑફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર માઓવાદીઓને હથિયાર છોડીને ચૂંટણીનો રસ્તો અપનાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છે. વ્યક્તિના મન અને વિચારોમાં પરિવર્તન માટે માનવતા પર વિશ્વાસ ...
16
17
મહારાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂથી પાંચ અન્ય લોકોના મૃત્યુ પામવાથી સમગ્ર દેશમાં આ બીમારીથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 385 થઈ ગઈ છે જ્યારે શનિવારે 122 વધુ લોકો આ બીમારીની અડફેટે આવી ગયાની પુષ્ટિ થઈ છે. સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં ...
17
18
પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યુ છે કે સરકાર નક્સલીઓ સામે સમર્પણ નહી કરે. પરંતુ સાથે જ તેમણે નક્સલિઓનો સામનો કરવા માટે સેનાનો ઉપયોગ કરી શક્યતાથી પણ ના પાડી દીધી.
18
19
નોકરાણી સાથે બળાત્કારના આરોપી ફિલ્મ અભિનેતા શાઈની આહુજા હવે નોએડાના બદલે દિલ્લીમાં પોતાના સાસરે રહેશે.
19