National News 878

બુધવાર, 1 એપ્રિલ 2026
0

ઠાણેમાં આગ, છ લોકોનાં મોત

રવિવાર,ઑક્ટોબર 18, 2009
0
1

મડગાવ વિસ્ફોટ: બેની ધરપકડ

શનિવાર,ઑક્ટોબર 17, 2009
પણજી. ગોવાના મડગાવ કસ્બામાં થયેલ વિસ્ફોટના મુદ્દે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. વિસ્ફોટમાં માર્યો ગયેલ વ્યક્તિ દક્ષિણપંથી હિંદુ સમાજનો સભ્ય છે અને તેનો માલેગાવ વિસ્ફોટની આરોપી પ્રજ્ઞા સાધ્વી સાથે કથિત સંબંધ છે, જ્યારે કે એક અન્ય વ્યક્તિ ગંભીર ...
1
2
નોકરાણીની સાથે બળાત્કારના આરોપોનો સામનો કરી રહેલ બોલીવુડ અભિનેતા શાઈની આહુજા પર દિવાળી પછી આરોપ નક્કી કરી દેવામાં આવશે. કેસની સુનાવણી કરી રહેલ સત્ર કોર્ટે કેસની આગામી તારીખ છ નવેમ્બરના રોજ નક્કી કરી છે.
2
3
ચિત્તુર. આંધ્ર પ્રદેશ અને તમિલનાડુની સીમા પર આવેલ તમિલનાડુના તિરવલ્લૂર જીલ્લાના પાલીપટ્ટીમાં મોડી રાત્રે એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતાં જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો જેની અંદર લગભગ 30 જેટલા લોકોનાં મરવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને 20 ...
3
4

માયાનો પ્રધાનમંત્રીને પત્ર

શનિવાર,ઑક્ટોબર 17, 2009
લખનૌ. ઉત્તરપ્રદેશની મુખ્યમંત્રી માયાવતીએ પ્રધાનમંત્રી મનમોહન સિંહને શુક્રવારે પત્ર લખીને પ્રદેશના બીપીએલ તેમજ અન્ય કાર્ડધારકોને નક્કી કરેલ માત્રામાં ખાંડનું વિતરણ કરવા માટે ઉપભોક્તા મુદ્દે, કેન્દ્રીય ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગને યોગ્ય ...
4
4
5

મારો ફોન ટેપ થઈ રહ્યો છે- મમતા

શનિવાર,ઑક્ટોબર 17, 2009
કોલકત્તા. રેલમંત્રી અને તૃણમુલ નેતા મમતા બેનર્જીએ શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે પશ્ચિમ બંગાળ સરકારના કહેવા પર તેમનો ફોન ટેપ કરાઈ રહ્યો છે.
5
6
કેન્દ્રિય મંત્રી શશી થરૂર માટે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયનો પ્રવાસ એક પ્રકારે ઘર આગમન જેવો હતો અને મહાસચિવ બાન કી મૂન સહિત અનેક લોકોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું. સંયુક્ત રાષ્ટ્રને એક વિશેષ સ્થાન ગણાવતા થરૂરે ટ્વીટરમાં સંદેશ આપ્યો કે, ...
6
7
કેન્દ્રએ આજે કહ્યું છે કે, માઓવાદીઓના તથાકથિત વિકાસ સશસ્ત્ર મુક્તિ સંઘર્ષમાં સરકાર અને ખાનગી રોકાણકારોના વિકાસ પ્રયાસ પ્રભાવિત થઈ રહ્યાં છે કારણ કે, તે રેલવે અને સ્કૂલ બિલ્ડિંગો જેવી આધારભૂત સુવિધાઓને ક્ષતિગ્રસ્ત કરી રહ્યાં છે. ગૃહ મંત્રાલયે એક ...
7
8
ભારતે ગુરૂવારે કહ્યું છે કે, તે એ વાતને સુનિચ્છિત કરશે કે, ચીન પોતાના વિસ્તારમાં બ્રહ્વપુત્ર નદી પર ક્યાંક મોટા પાયે બાંધનું નિર્માણ તો કરી રહ્યું નથીને. કારણ કે, તેનાથી નીચેના વિસ્તારોમાં રહેનારી ભારતની જનસંખ્યા પ્રભાવિત થઈ શકે છે.મીડિયામાં આ ...
8
8
9
નક્સલીઓ વિરુદ્ધ વ્યાપક અભિયાન ચલાવનારી સરકારની તૈયારીઓ વચ્ચે ગૃહ મંત્રી પી ચિદમ્બરમે આજે સ્પષ્ટ કર્યુ કે, આ અભિયાનમાં હેલીકૉપ્ટરોંનો ઉપયોગ નહી કરવામાં આવે. ચિદમ્બરમે અહીં પત્રકારોને જણાવ્યું કે, હેલીકૉપ્ટરોંનો ઉપયોગ સુરક્ષા ટુકડીને લાવવા લઈ જવા માટે ...
9
10
મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે કહ્યું છે કે, રાજ્ય સરકારની ‘મુખ્યમંત્રી કન્યા સુરક્ષા યોજના' થી પ્રદેશમાં અત્યાર સુધી ગરીબી રેખાથી નીચે જીવન જીવનારા પરિવારોમાં જન્મેલી 3 લાખથી વધારે કન્યાઓ લાભાન્વિત થઈ ચૂકી છે. દેશના અન્ય રાજ્યોમાં ચલાવામાં આવી રહેલી ...
10
11
ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં બે મતદાન કેન્દ્રો પર પુન:મતદાન કરાવવાની જાહેરાત કરી છે. તેમાં એક નાગપુર અને એક ઈચ્છકરંજીમાં છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મંગળવારે વોટ નાખવામાં આવ્યાં હતાં. ચૂંટણી પંચે આ સાથે જ રાજ્યના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ...
11
12

યુવા અને મહિલાઓ આગળ આવે: રાહુલ

ગુરુવાર,ઑક્ટોબર 15, 2009
રાંચી. કોંગ્રેસ મહાસચિવ અને સાંસદ રાહુલ ગાંધીએ યુવા કોંગ્રેસની સદસ્યતાના અભિયાન પર વધારે ભાર આપતાં યુવાનો અને મહિલાઓને આગળ આવવા માટેનું આહ્વાન કર્યું હતું.
12
13
કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરમે કહ્યું હતું કે, છેલ્લાં બે ત્રણ માસ દરમિયાન પાકિસ્તાનમાંથી ભારતમાં ઘુસણખોરીના બનાવોમાં વધારો થયો છે.ગૃહમંત્રીએ ઉમેર્યુ કે, પાકિસ્તાન હસ્તક કાશ્મીર અને પાકિસ્તાનમાંથી સામાન્ય ચૂંટણીઓ થયા પછી ઘુસણખોરીમાં એકદમ વધારો થયો ...
13
14

ત્રણ રાજ્યોમાં વોટ પડ્યાં

બુધવાર,ઑક્ટોબર 14, 2009
ત્રણ રાજ્યોમાં મંગળવારે હિંસાની એકાદ-બે ઘટનાઓને છોડીને મતદાન શાંતિપૂર્ણ રહ્યું. અરુણાચલ પ્રદેશમાં 71 ટકા, મહારાષ્ટ્રમાં 62 ટકા અને હરિયાણામાં 70 ટકાથી વધુ મતદાન થયું. અરુણાચલ પ્રદેશમાં 60 વિધાન સભા સીટોમાંથી 57 પર મતદાન થયું. ત્રણ સદસ્ય નિર્વિરોધ ...
14
15
કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ભારત પાકિસ્તાનને જેટલું મહત્વ આપે છે તે તેનાથી અડધાનું પણ હકદાર નથી. તે જમીનનો એક નાનકડો ટુકડો છે. તેની હૈસિયત ભારતની તુલનાએ અડધી પણ નથી. ગાંધીએ મંગળવારે અહીં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, 'આપણે ...
15
16
અહીંથી 110 યાત્રીઓને લઈને દિલ્હી માટે ઉડાણ ભર્યાના અમુક સમય પહેલા વિમાનમાં ટેક્નિકલ ક્ષતિ હોવાની જાણ થયા બાદ જેટ એરવેજના એક વિમાનને પરત ઠેકાણે લઈ જવામાં આવ્યું.હવાઈ મથકના સૂત્રોએ જણાવ્યું કે, સવારે આશરે સાત વાગ્યેને પાંચ મિનિટે જેટ એરવેજનું વિમાન ...
16
17
ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી સ્ટીફન સ્મિથ પાંચ દિવસીય ભારત યાત્રા પર આજે અહીં પહોંચ્યા. સ્મિથ પોતાની યાત્રા દરમિયાન ત્યાં ભારતીય વિદ્યાર્થીઓ પર થઈ રહેલા હુમલા અને તેને રોકવા માટે ઓસ્ટ્રેલિયાઈ સરકાર તરફથી ભરવામાં આવેલા પગલા પર પણ ચર્ચા કરશે તેવી આશા ...
17
18

શક્તિ કપૂર વિરુદ્ધ કેસ દાખલ

મંગળવાર,ઑક્ટોબર 13, 2009
મલાડ ઉપનગરમાં ચૂંટણી સભા દરમિયાન ભડકાઉ ભાષણ આપીને આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા માટે બોલીવુડ અભિનેતા શક્તિ કપૂર વિરુદ્ધ ગેર સંજ્ઞેય અપરાધનો મામલો દાખલ કરવામાં આવ્યો છે. માલવાની પોલિસ સ્ટેશનના વરિષ્ઠ ઇંસ્પેક્ટર જે.કે. હારગુડેએ કહ્યું કે, છ ઓક્ટોબરના ...
18
19
મહારાષ્ટ્ર, હરિયાણા અને અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે વોટ નાખવામાં આવી રહ્યાં છે. સરકાર કોની બનશે અને કોણ સીએમ બનશે તેનો નિર્ણય કરવાનો મતદાતા ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરી રહ્યાં છે.જેનો ખુલાસો 22 ઓક્ટોબરના રોજ થશે જ્યારે ઈવીએમમા કેદ જનતાનો ...
19