0
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી, કાલે મતદાન
સોમવાર,ઑક્ટોબર 12, 2009
0
1
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું છે કે, કોંગ્રેસ આઝાદી બાદ લાંબા સમય સુધી સત્તામાં રહી હોવા છતા પણ દેશમાંથી ગરીબીને દૂર કરવામાં નિષ્ફળ રહી છે. મોદીએ કહ્યું કે, ...
1
2
ઝારખંડના બોકારો જિલ્લામાં માઓવાદીઓએ એક રેલવે ટ્રેકને ફૂંકી માર્યો છે. સત્તાવાર સુત્રોના જણાવ્યાનુસાર માઓવાદીઓએ જરગદિહ અને બોકારો થર્મલ પાવર સ્ટેશન વચ્ચેના રેલવે ટ્રેકને ઉડાવી દીધો છે. માઓવાદીઓએ સોમવારથી બે દિવસનું બંધનું એલાન પણ આપ્યું છે. જેને ...
2
3
ભારતના પૃથ્વી-2 મિસાઈલનું સોમવારે ઓરિસ્સાના ચાંદીપુરમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું. પૃથ્વી-2 જમીનથી જમીન પર હુમલો કરી શકે છે.
3
4
વડાપ્રધાન મનમોહન સિંહે શનિવારે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઈ સાથે વાત કરી અને કાબુલમાં ગુરૂવારે ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલાના કારણે ઉત્પન્ન સ્થિતિ પર ચર્ચા કરી.
4
5
વધતી માઓવાદી હિંસા વચ્ચે આશાનું એક કિરણ પ્રગડવવા પ્રસિદ્ધ સંત અને આર્ટ ઑફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર માઓવાદીઓને હથિયાર છોડીને ચૂંટણીનો રસ્તો અપનાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છે. વ્યક્તિના મન અને વિચારોમાં પરિવર્તન માટે માનવતા પર વિશ્વાસ ...
5
6
મહારાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂથી પાંચ અન્ય લોકોના મૃત્યુ પામવાથી સમગ્ર દેશમાં આ બીમારીથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 385 થઈ ગઈ છે જ્યારે શનિવારે 122 વધુ લોકો આ બીમારીની અડફેટે આવી ગયાની પુષ્ટિ થઈ છે. સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં ...
6
7
પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યુ છે કે સરકાર નક્સલીઓ સામે સમર્પણ નહી કરે. પરંતુ સાથે જ તેમણે નક્સલિઓનો સામનો કરવા માટે સેનાનો ઉપયોગ કરી શક્યતાથી પણ ના પાડી દીધી.
7
8
નોકરાણી સાથે બળાત્કારના આરોપી ફિલ્મ અભિનેતા શાઈની આહુજા હવે નોએડાના બદલે દિલ્લીમાં પોતાના સાસરે રહેશે.
8
9
પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યુ કે નદીઓને જોડવી સરળ કામ નથી. આ માટે પહેલા થનારી પર્યાવરણીય ક્ષતિનુ અધ્યયન કરવુ પડશે. હાલ થોડા દિવસો પહેલા કોગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ નદી જોડ વિરુધ્ધ નિવેદન આપ્યુ હતુ
9
10
કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આજે અમેરિકી રાષ્ટ્ર્પતિ બરાક ઓબામાને નોબલ શાંતિ પુરસ્કાર મેળવવા બદલ શુભેચ્છા પાઠવી. પાર્ટીના સૂત્રોએ માહિતી આપી છે કે ગાંઘી અમેરિકી રાષ્ટ્રપતિને ટૂંક સમયમાં જ એક પર્સનલ પત્ર લખવાની છે.
10
11
અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ મનમોહન વૈદ્યે કોંગ્રેસના જનરલ સેક્રટરી રાહુલ ગાંધીની પ્રશંસા કરી છે. બિહારના નાલંદાના રાજગીરમાં આજથી શરૂ થઈ રહેલી સંઘની કાર્યકારી મંડળની બેઠક પહેલા મનમોહન વૈદ્યે રાહુલ ગાંધીના કામની ભરપૂર પ્રશંસા કરી હતી.
11
12
ભારતમાં અમેરિકાના રાજદૂત ટિમોથી, જે રોમર 13 ઓક્ટોબરથી મહાનગરની પોતાની બે દિવસીય યાત્રા દરમિયાન પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યથી મુલાકાત કરશે અને માનવામાં આવી રહ્યું છે કે, બન્ને વચ્ચે રોકાણના અવસરો પર વાત થશે.
12
13
લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ સોમનાથ ચેટર્જીએ એ વાત પર ખેદ વ્યક્ત કર્યો છે કે, છેલ્લા દસ વર્ષથી પણ વધુ સમયથી મહિલા આરક્ષણ ખરડાના માર્ગમાં વિઘ્નો પાડવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, તેને મંજૂર કરવામાં અવવાથી દેશના લોકતાંત્રિક સંસ્થાનોને મોટુ ...
13
14
એક સ્થાનિક કોર્ટે સત્યમ કોમ્પ્યુટરના પૂર્વ ચેયરમેન બી. રામલિંગ રાજૂની જમાનત અરજી પર ફેસલો આવતીકાલ માટે સુરક્ષિત રાખ્યો છે. રાજૂએ સ્વાસ્થ્યના આધાર પર જમાનત અરજી નોંધાવી હતી. નિજામ્સ ઈંસ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયંસ હોસ્પિટલમાં રાજૂના હ્રદય, હેપિટાઈટિસ સી ...
14
15
કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના સંબંધોમાં ક્યારેક મિઠાશ તો ક્યારેક કડવાશ જોવા છે, પરંતુ એવું પહેલી વખત બન્યું છે કે જ્યારે સપાના કોઇ વરિષ્ઠ નેતાએ કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધીને પ્રધાનમંત્રીના રૂપમાં જોવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
15
16
મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના લાહેરી જિલ્લામાં ગુરૂવારે નક્સલીઓ અને પોલીસ ટુકડી વચ્ચે ભિષણ અથડામણ શરૂ કરી. સમાચાર લખાયા ત્યાં સુધી 18 પોલીસકર્મીઓના મૃત્યુ પામવાની સૂચના છે. મૃતકોમાં એક સબ ઈંસ્પેક્ટર અને 17 કોનસ્ટેબલ છે.
16
17
ભારતીય વાયુસેના આજે 77 વર્ષની થઈ ગઈ. આ પ્રસંગે ભારતીય વાયુસેનાનો વાર્ષિક ઉત્સવ હિંડન નદીના કિનારે ઉજવવામાં અવી રહ્યો છે. આ દરમિયાન ભારતીય વાયુસેના પોતાની ક્ષમતાનુ પ્રદર્શન કરી રહી છે.
17
18
કાશ્મીર ઘાટીમાં બુધવારે સુરક્ષાબળો સાથે થયેલી ત્રણ જુદી જુદી અથડામણોમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ અથડામણમાં લશ્કર એ તૌયબાના ટોચના ત્રણ આતંકવાદીઓ પણ ઠાર થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. સુરક્ષા બળો એ વધારે આતંકવાદીઓ શોધી કાઢવા માટે તપાસ ...
18
19
પાકિસ્તાનમાં ફાંસીની સજા ભોગવી રહેલા ભારતીય સરબજીત સિંહની પુત્રી સ્પપ્નદીપ કૌરે પોતાની ફૈબા દલબીર કૌર પર આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે, તેને પોતાની ફૈબા અને તેના પતિથી જાનનો ખતરો છે.
19