National News 880

ગુરુવાર, 2 એપ્રિલ 2026
0

અંબાલામાં પ્રધાનમંત્રીની ચૂંટણી રેલી

બુધવાર,ઑક્ટોબર 7, 2009
0
1
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના સ્કેચ તો તમે ઘણા જોયા હશે,પરંતુ તેમની તસ્વીર કદાચ ક્યારેક જોઈ હોય. પરંતુ તેમની અસલી ફોટો પણ છે. જે 1850માં બ્રિતાની ફોટોગ્રાફરે ખેંચી હતી.
1
2
વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાએ આજે કહ્યું કે, વડાપ્રધાન મનમોહન સિંહ મંગળવારે આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના પૂર પ્રભાવિત વિસ્તારોનું વિમાન માર્ગે નિરીક્ષણ કરશે.
2
3
ભારતના ગૃહ મંત્રી પી ચિદંબરમે આજે સામાન્ય સૈનિકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા તેઓને પોલીસ ટુકડીનો 'સૌથી વધુ નબળો' ભાગ અને સર્વાધિક ગાળો સાંભળનારા નૌકર જણાવ્યાં.
3
4
સરકારે ગંગા ડોલફિનને રાષ્ટ્રીય જળ જીવ જાહેર કરી છે. મોર રાષ્ટ્રીય પક્ષી અને વાઘ રાષ્ટ્રીય પશુ પહેલેથી જ જાહેર છે. કોઈ જળચરને પ્રથમ વખત રાષ્ટ્રીય જીવ જાહેર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં આજે અહીં ગંગા નદી ઘાટી પ્રાધિકરણની ...
4
4
5
ફ્રાંસિસ એક્કા અને અજીત મુદ્રાની પોલીસે એ સમયે ધરપકડ કરી જ્યારે તેમણે સુંદરગઢ જિલ્લામાં એક સામૂહિક પૂજાના મંડપમાં દેવી લક્ષ્મીની મૂર્તિ પર કથિત રીતે ગૌમાંસ ફેકવાનો પ્રયત્ન કર્યો. આ ઘટનાના વિરોધમાં અસંખ્ય લોકો પૂજા મંડપ નજીક એકત્ર થઈ ગયાં હતાં અને ...
5
6
એસએમસી બોર્ડના ગઠન માટે કોંગ્રેસ અને વામદળના એકજૂટ થયા પછી પ્રથમવાર સિલીગુડી પહોંચેલ તૃણમૂલ કોંગ્રેસની પ્રમુખ મમતા બેનર્જીએ આજે મતદાતાઓ પાસે માફી માંગતા પોતાના ગઠબંધનના સહયોગી દળના તાજેતરના પગલાને વિશ્વાસઘાત કરાર આપ્યો છે.
6
7
સમાજવાદી પાર્ટી પ્રમુખ મુલાયમ સિંહ યાદવે આજે કેન્દ્ર અને રાજ્ય સરકાર પર વધતી મોંધવારી પર અંકુશ લગાવવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો.
7
8
આંધ્રપ્રદેશમાં પૂરથી અત્યાર સુધીમાં આશરે 40 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. રાજ્યના મહબૂબ નગરમાં એક લાખ 30 હજાર લોકો પૂરમાં ફસાઈ ગયાં છે. માહિતી અનુસાર મહેબૂબ નગરમાં કેટલાયે મંદિર અને ઈમારતો પાણીમાં ડૂબી ચૂકી છે અને લોકો જીવન અને મૃત્યુની જંગ લડી રહ્યાં ...
8
8
9
મણિપુરના બિશનપુર જિલ્લામાં એક અથડામણ દરમિયાન ત્રણ આંતકવાદી ઠાર થયાં જ્યારે તેમાંથી એક પોલીસ કમાંડો ઘાયલ થયો છે. પોલીસ કમાંડો અહીંથી લગભગ 35 કિલોમીટર દૂર લિમારામ ક્ષેત્રમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો કે, ઉગ્રવાદીઓએ તેના પર ગોળીઓ ચલાવી. પેટ્રોલીગ કરનારા ...
9
10
મારી બહેન એક વંદાને પણ મારી શકતી ન હતી. તે એટલી સીધી હતી કે, તે આ દુનિયાના છળકપટ સમજણમાં આવતા ન હતાં. પિતાના મૃત્યુ બાદ પૂરા પરિવારની જવાબદારી તેના ખભ્ભા પર હતી અને તે આસપાસના બાળકોને ટ્યૂશન કરાવીને પૂરા ઘરનો ખર્ચ ઉપાડતી હતી. ગુજરાતમાં કથિત બનાવટી ...
10
11
નવી દિલ્હી. પોતાની નોકરાણી સાથે બળાત્કાર કરવાના આરોપની સજા ભોગવી રહેલ અભિનેતા શાઈની આહુજા જેલમાંથી છુટ્યા બાદ આજે દિલ્હી પહોચશે. શાઈની આહુજાને સાડા ત્રણ મહિના મુંબઈની આર્થર રોડ જેલમાં પસાર કરવા પડ્યાં.
11
12
કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને લીધે અત્યાર સુધી લગભગ 171 લોકોનાં મોત થયાં છે. હજારો લોકો બેઘર થઈ ગયાં છે અને સૌથી વધારે અસર પડી છે કર્ણાટક પર જ્યાં પુરને લીધે 11 જીલ્લાઓ પ્રભાવિત થયા છે. અહીંયા ઓછામાં ઓછા 141 લોકોનાં મૃત્યુંના સમાચાર મળેલ ...
12
13
નોકરાણી સાથે બળાત્કારના આરોપમાં જેલની સજા કાપી રહેલ અભિનેતા શાઈની આહુજા આજે છુટો થએ શકે છે. બોમ્બે હાઈકોર્ટના શાઈનીની જામીન આપ્યા પછી આજે તેણે છોડવાની શક્યતા છે.
13
14
નૌકા ત્રાસદીમાં જીવતા બચેલા લોકો દ્વાર સુરક્ષા વ્યવસ્થાની ઉણપને દુર્ઘટનાનુ કારણ બતાવ્યા પછી કેરલ સરકારે આજે થેકાડીમાં બોટિગ પર રોક લગાવી દીધી. આ નૌકા દુર્ઘટનામાં 41 લોકો માર્યા ગયા છે.
14
15
બિહારમાં માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલ તાજેતરના નરસંહારની નિંદા કરતા ગૃહમંત્રી પી. ચિંદબરમે આજે નક્સલવાદને ઉખાડીને ફેંકવા માટે રાજ્ય સરકારોને કેન્દ્રના સમર્થનનો સંકલ્પ વ્યક્ત કર્યો.
15
16
સરકારે આજે પોતાના મહત્વાકાંક્ષી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી કાયદાનું નામ બદલીને મહાત્મા ગાઁધીના નામ પર કરવાની જાહેરાત કરી છે. પંચાયતી રાજ સંસ્થાઓના પચાસ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે વિજ્ઞાન ભવનમાં આયોજિત સમારોહમાં વડાપ્રધાને યુપીએ સરકારના બહુચર્ચિત ...
16
17

નીતીશ કુમારને માઓવાદીઓની ધમકી

શુક્રવાર,ઑક્ટોબર 2, 2009
પ્રતિબંધિત સંગઠન ભાકપા માઓવાદીના કથિત સભ્યએ મોબાઈલ ફોન પર એસએમએસ મોકલીને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. રાજ્યના ગૃહ સચિવ આમિર સુબહાનીએ જણાવ્યું કે, એક ખાનગી ટીવી ન્યૂજ ચેનલના એક પત્રકારના મોબાઇલ ફોન પર ડબ્લૂ નામના ...
17
18
ગુજરાતમાં સ્વાઈન ફ્લૂએ વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. સ્વાઈન ફ્લૂના કારણે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 48 વર્ષીય રોહિત અંબાલાલ પટેલનું મૃત્યુ નિપજ્યું છે.
18
19
ગુજરાતના પનોતા પુત્ર અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જો દેશના સૌ પ્રથમ વડાપ્રધાન હોત તો આજે કાશ્મીર સમસ્યા, ચીન દ્વારા થઈ રહેલું અતિક્રમણ અને ખેડૂતોની આત્મહત્યા જેવી સમસ્યાઓથી આપણો ભારત દેશ પીડાતો ન હોત એવું ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર ...
19