0
'લવ બોમ્બ' જેહાદીઓનું નવું હથિયાર : સંઘ
ગુરુવાર,ઑક્ટોબર 1, 2009
0
1
તિબેટમાં ચીની શાસનના 60 વર્ષ પૂર્ણ થવાના વિરોધમાં આજે અહીં ચીની દૂતાવાસ સામે પ્રદર્શન કરી રહેલા પાંચ તિબેટીઓને અટકાયતમાં લઈ લેવામાં આવ્યાં છે.
1
2
નવી દિલ્હી. એર ઈંડિયાના વરિષ્ઠ પાયલોટનું પાંચ દિવસથી ચાલી રહેલ આંદોલન ખત્મ થઈ જવાને લીધે એર ઈંડિયામાં સાર્વજનિક ક્ષેત્રે પરિચાલનમાં ઉત્પન્ન થયેલ સંકટ બુધવારે સમાપ્ત થઈ ગયું.
2
3
બુધવાર,સપ્ટેમ્બર 30, 2009
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કાલે અચાનક સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરીને ભાજપા અધ્યક્ષ પદ માટે ચાલી રહેલી અટકળોને ફરી ગરમ કરી દીધી છે. બન્ને વચ્ચે લગભગ 1 કલાક સુધી ચાલેલી મુલાકાત બાદ ભાજપના અધ્યક્ષ પદને લઈને અટકળો તેજ થઈ ગઈ છે. ...
3
4
બુધવાર,સપ્ટેમ્બર 30, 2009
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી દ્વારા રાજનીતિને અલવિદા કહેવાની ચર્ચાઓમાં હવે એમ કહેવામાં આવ્યું છે કે, તે 8 નવેમ્બરના રોજ આ પગલું ભરી શકે છે. આ દિવસે અડવાણીનો જન્મદિવસ છે. આ દિવસને યાદગાર બનાવવા માટે અડવાણી તેનો ઉપયોગ રાજનીતિને અલવિદા કહેવાનું ...
4
5
બુધવાર,સપ્ટેમ્બર 30, 2009
શિવસેના સુપ્રીમો બાલઠાકરેએ પોતાના ભત્રીજા અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેની તુલના ઝીણાથી કરી નાખી છે. ઠાકરે એ સામના વર્તમાનપત્રએ લખ્યું છે કે, રાજનો અંજામ પણ ઝીણા જેવો થશે. ઝીણાએ હિન્દુસ્તાનને તોડ્યું અને રાજ મરાઠી સમાજને તોડી ...
5
6
બુધવાર,સપ્ટેમ્બર 30, 2009
નવી દિલ્હી. પ્રધાનમંત્રી મનમોહનસિંહે આ વાત પર જોર આપ્યું હતું કે, વૈશ્વિક પરમાણું અપ્રસારને સફળ, સાર્વભૌમિક, વ્યાપક અને ભેદભાવ રહિત હોવું જોઈએ તેમજ આને પુર્ણ નિરસ્ત્રીકરણના લક્ષ્ય સાથે જોડવું જોઈએ.
6
7
મંગળવાર,સપ્ટેમ્બર 29, 2009
બિહારના ખગડિયા જિલ્લાના અલૌલીના ફુલતોડા ઘાટ નજીક કરેહા નદીમાં સોમવારે સાંજે થયેલી એક નૌકા દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે જ્યારે લગભગ 50 લોકો હજુ પણ ગુમ હોવાનું બહાર આવ્યું છે.
7
8
મંગળવાર,સપ્ટેમ્બર 29, 2009
સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, હવે દેશમાં કોઈ પણ સાર્વજનિક સ્થાનો પર પૂજાસ્થળ બનાવામાં નહીં આવે. દલવીર ભંડારી અને મુકુંદકમ શર્માની બેન્ચ દ્વારા મંગળવારે આપવામાં આવેલો આ અંતરિમ આદેશ મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા સહિત તમામ ધાર્મિક સ્થળો પર લાગૂ પડશે. ...
8
9
મંગળવાર,સપ્ટેમ્બર 29, 2009
મુંબઈના એક દુર્ગા પૂજાના પંડાલમાં બોલિવુડ અભિનેત્રી બિપાશા બસુથી અમુક લોકોએ છેડતી કરી. આ ઘટનાથી બિપાશાનો પારો ચડી ગયો. તેમની સાથે મોજૂદ જોન અબ્રાહમ અને અન્ય લોકોએ કોઈ પણ રીતે તેને શાંત કરી.
9
10
મંગળવાર,સપ્ટેમ્બર 29, 2009
ભાગદોડને લઈને ચર્ચામાં આવેલી ખજૂરી ખાસ સ્કૂલ મંગલવારે ફરી એક નવ હગામાની સાક્ષી બની. ત્રણ સપ્તાહ બાદ તેના તાળા ખુલ્યાં પરંતુ સુત્ર્ત્રોચ્ચાર સાથે પ્રદર્શનના કારણે અહીં ભાગદોડની ઘટનાના દિવસનો નજારો તાજો થઈ ગયો. આ સ્કૂલમાં મચેલી ભાગદોડમાં પાંચ ...
10
11
મંગળવાર,સપ્ટેમ્બર 29, 2009
આખા દેશમાંની જીતના પ્રતીક રૂપે સોમવારે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પુતળુ સળગાવવા અને વિજયાદશમી ઉજવવામાં આવ્યો. દેશભરમાં આ પર્વ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવ્યો. આ દરમિયાન રાજધાની દિલ્લી અને અમૃતસરથી અપ્રિય ઘટનાઓની પણ સમાચાર છે.
11
12
સોમવાર,સપ્ટેમ્બર 28, 2009
સીબીઆઈની વિશેષ ટુકડીએ સોમવારે એ બે મહિલાઓના મૃતદેહોને કબરમાંથી બહાર કાઢ્યાં જેમની કથિત રીતે બળાત્કાર કર્યા બાદ હત્યા કરી દેવામાં આવી હતી. આશરે ચાર માસ પહેલા સર્જાયેલી આ ઘટના બાદ ઘાટીમાં જોરદાર વિરોધ પ્રદર્શન થયાં હતાં. સીબીઆઈની આ ટુકડીએ સવારે સાત ...
12
13
સોમવાર,સપ્ટેમ્બર 28, 2009
વિજયાદશમીના પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી નિવાસસ્થાને મંત્રોચ્ચાર વચ્ચે શસ્ત્રોની પૂજા કરી. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિજયાદશમી પ્રસંગે પોતાની સુરક્ષામાં તૈનાત તમામ કમાંડોજના હથિયારોની પૂજા કરી. આ પ્રસંગે ...
13
14
સોમવાર,સપ્ટેમ્બર 28, 2009
દક્ષિણ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં સુરક્ષા ટુકડી સાથે સોમવારે થયેલી અથડામણમાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદી મૃત્યુ પામ્યાં. તેમાં એક વયસ્ક મહિલાનું પણ મૃત્યુ નિપજ્યું. ત્રણ આતંકીઓ પૈકીના બે પાકિસ્તાનના હતાં.
14
15
સોમવાર,સપ્ટેમ્બર 28, 2009
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને પ્રધાનમંત્રી મનમોહનસિંહે દેશવાસીઓને આજે દશેરા નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.
15
16
રવિવાર,સપ્ટેમ્બર 27, 2009
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામે બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય જીવન હોવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, આપણા પોતાના સૂર્યમંડળમાં 8 અન્ય ગ્રહો પર પાણી હોવાની સંભાવના છે. તેમણે રાષ્ટ્રીય વિજ્ઞાન સંગોષ્ઠીમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને ...
16
17
રવિવાર,સપ્ટેમ્બર 27, 2009
ભારતીય કોસ્ટગાર્ડે સાત પાકિસ્તાની માછીમારોને ભારતીય જળ સીમામાં ગેરકાનૂની રીતે પ્રવેશ કરતા પકડી લીધા છે. કોસ્ટર્ગાડના અધિકારીઓએ જણાવ્યું કે, પાકિસ્તાની માછીમારોને કચ્છ જિલ્લાના જખૌ કિનારે તેમની નૌકા સાથે પકડી લેવામાં આવ્યાં છે.
17
18
રવિવાર,સપ્ટેમ્બર 27, 2009
છત્તીસગઢના કોરબા જિલ્લામાં સ્થિત ભારત એલ્યૂમિનિયમ કંપની લિમિટેડ (બાલ્કો) ના નિર્માણાધીન વિદ્યુત એકમમાં સર્જાયેલી દુર્ઘટનાના મૃતકોની સંખ્યા 40 થઈ ગઈ છે તથા દુર્ઘટનાના ચોથા દિવસે આજે પણ ઘટનાસ્થળેથી કાટમાળ ઉઠાવાનું કામ ચાલું છે.
18
19
રવિવાર,સપ્ટેમ્બર 27, 2009
બોલીવુડ સ્ટાર્સની ઈશ્વર પ્રત્યેની આસ્થાને પગલે મહાઅષ્ટમીના પ્રસંગે માં દુર્ગાના દરબારે હાજરી આપવાનો સિલસિલો યથાવત રહ્યો. બિગ બી અમિતાભ બચ્ચન, રાની મુખર્જી, કાજોલ, બપ્પી લહેરી સહિતે કેટલાયે ફિલ્મ સ્ટારોએ માં દુર્ગાના દરબારમાં હાજરી આપી.
19