0
પૂર્વ સંસદ લવલી આનંદ વિરુદ્ધ વોરંટ
રવિવાર,સપ્ટેમ્બર 6, 2009
0
1
બીકાનેર. બીકાનેર વિભાગમાં દેશ વિદેશથી આવનારા પ્રવાસીઓ માટે હવે ભારતની સરહદથી પાકિસ્તાનની સરહદ જોવાનો અવસર મળશે.
પર્યટન વિભાગના સહાયક નિર્દેશક હનુમાનમલ આર્યએ ગઈ કાલે જણાવ્યું હતું કે પર્યટન વિભાગ સેનાની મદદ વડે શ્રીગંગાનગર જીલ્લાની હિંદુમલકોટ ...
1
2
દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં 24 વર્ષીય મહિલાએ એક સાથે પાંચ બાળકોને જન્મ આપ્યો છે. ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારનો આ પ્રથમ કિસ્સો નોંધાયો છે. મીરા રોડ ખાતે રહેતી ગૃહિણી સબીરાખાને મુંબઈના ઉપનગરીય અંધેરી વિસ્તારમાં આવેલી કોકિલાબેન ધીરૂભાઈ ...
2
3
રૂસી પરમાણુ સબમરીન નેરપાનું આ માસના મધ્યમાં સપ્ટેમ્બરમાં થનાર સમુદ્રી પરિક્ષણમાં ભારતીય સબમરીન ચાલકોના દળમાં સામેલ થશે.
પરમાણું હુમલાની ક્ષમતાવાળી સબમરીન નેરપા ગત નવેમ્બરમાં પરીક્ષણ દરમિયાન થયેલી એક ર્દુઘટનામાં ક્ષતિગ્રસ્ત થઇ હતી. જેમાં વ્યાપક ...
3
4
પોતાના લેખો દ્વારા ભાજપા નેતાઓ પર તીખા કટાક્ષ કરનારા અરુણ શૌરી અને પત્રકાર સ્વપ્નદાસ ગુપ્તાને આરએસએસના ચિંતકોએ મુંબઈમાં થનારી બેઠક માટે આમંત્રણ આપ્યુ છે. એટલુ જ નહી જસવંત સિંહના પુત્ર માનવેદ્રસિંહને પણ બોલાવ્યા છે.
4
5
પ્રવાસ બાબતોના કેન્દ્રીય મંત્રી વોયલર રવિની પત્ની મર્સી રવિનુ શનિવાર સવારે અહીના એક ખાનગી હોસ્પિટલમાં નિધન થઈ ગયુ. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યુ કે મર્સી(63)ને કેટલાક દિવસ પહેલા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ કીડનીની સમયાથી પીડિત હતા.
5
6
ડીજીસીએની એક સંયુક્ત ટીમના અધિકારીઓ અને પોલીસે આંધ્રપ્રદેશના દિવંગત મુખ્યમંત્રી વાઈએસ રાજશેખર રેડ્ડીના દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનું ફ્લાઈટ વોયસ રેકોર્ડર મળી ગયુ છે. આ એક એવો પુરાવો છે, જેનાથી ઘટના પર કંઈક રોશની નાખી શકાય છે.
6
7
શુક્રવાર,સપ્ટેમ્બર 4, 2009
ઉત્તર-પૂર્વીય મુંબઈના સાકીનાકા વિસ્તારમાં ભારે વરસાદના કારણે ભેખડો ધસી પડતા ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે અને અન્ય 25 લોકો ઘાયલ થયા છે. માર્યા ગયેલા 12 લોકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. ઉપનગરીય અંધેરી ખાતે ભારે વરસાદ બાદ જનજીવનને પણ અસર થઈ હતી. ...
7
8
શુક્રવાર,સપ્ટેમ્બર 4, 2009
આંધ્ર પ્રદેશના દિવંગત મુખ્યમંત્રી વાઈ.એસ.રાજશેખર રેડ્ડીના અંતિમ દર્શન માટે શુક્રવારે લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં કંઈક એક પ્રકારની ભીડ ઉમટી કે ત્યાં ભાગદોડ મચી ગઈ જેમાં અસંખ્ય લોકો ઘાયલ થયાં.
8
9
શુક્રવાર,સપ્ટેમ્બર 4, 2009
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ રાજશેખર રેડ્ડીના હેલીકોપ્ટર દુર્ઘટના અચાનક મૃત્યુના સમાચારથી દુખી 60 લોકો દ્વારા આત્મહત્યા કરવા તથા આઘાત લાગવાથી મૃત્યુ નિપજવાની ઘટનાને જોતા તેમના પુત્ર જગને લોકોને આ ઉગ્ર પગલુ ન ભરવાની અપીલ કરી છે.
9
10
શુક્રવાર,સપ્ટેમ્બર 4, 2009
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત શુક્રવારે સાંજે પોતાની પત્ની સુનિતા ગહલૌત સાથે નિયમિત ફ્લાઈટથી હૈદરાબાદ રવાનાથઈ ગયાં.
સત્તાવાર સુત્રોએ જણાવ્યું કે, ગહલોત દંપતિ હૈદરાબાદ રવાના થયાં છે. ગહલોત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈ.એસ. રાજશેખરની ...
10
11
શુક્રવાર,સપ્ટેમ્બર 4, 2009
મુંબઈમાં ટેક ઓફ દરમિયાન એર ઈંડિયાના વિમાન નંબર 829 માં આગ લાગી ગઈ. તમામ યાત્રીઓને સુરક્ષિત ઉતારી લેવામાં આવ્યાં છે.
11
12
શુક્રવાર,સપ્ટેમ્બર 4, 2009
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈ.એસ. રાજશેખર રેડ્ડીના હેલીકૉપ્ટર દુર્ઘટનામાં નિધનની અસર અહીં ભગવાન ગણેશની પ્રતિમાના વિસર્જન પર પણ પડી.
12
13
શુક્રવાર,સપ્ટેમ્બર 4, 2009
પ્રધાનમંત્રી ડો. મનમોહનસિંહ અને કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી શુક્રવારે સવારે હૈદરાબાદ પહોંચ્યા. બંને નેતાઓએ કૈપ ઓફિસ સહિત રહેઠાણમાં આંધ્રપ્રદેશના દિવંગત મુખ્યમંત્રી ડો. વાઈએસઆર રાજશેખર રેડ્ડીને શ્રધ્ધાસુમન અર્પિત કર્યા.
13
14
ગુરુવાર,સપ્ટેમ્બર 3, 2009
હેલીકોપ્ટર દુર્ઘટનામાં જાન ગુમાવનાર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઇ.એસ. રાજશેખર રેડ્ડીના અંતિમ સંસ્કાર આવતી કાલે એમના વતન કડપ્પા ખાતે કરવામાં આવશે.
લોકપ્રિય મુખ્યમંત્રી ગુમાવ્યાને પગલે આંધ્રપ્રદેશમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે તો કોંગ્રેસે એક મોટા ...
14
15
ગુરુવાર,સપ્ટેમ્બર 3, 2009
રક્ષા રાજ્ય મંત્રી પલ્લમ રાજુએ આજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઇ.એસ.રાજશેખર રેડ્ડીની હેલીકોપ્ટર દુ્ર્ઘટનામાં કોઇ પણ પ્રકારે નક્સલી તત્વોનો હાથ હોવાની સંભાવનાનો ઇન્કાર કરતાં કહ્યું હતું કે, આ દુ્ર્ઘટના ખરાબ હવામાનને લીધે થઇ હોવાનું જણાય છે.
15
16
ગુરુવાર,સપ્ટેમ્બર 3, 2009
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ રેડ્ડીનું આજે સવારે હેલીકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યું. ભારતના રાજકારણના ઈતિહાસ તરફ દૃષ્ટિપાત કરીએ રેડ્ડી પહેલા પણ કેટલાક નેતાઓ વિમાન અથવા હેલીકોપ્ટરની દુર્ઘટનાનો ભોગ બનીને અકાળે મૃત્યુ પામ્યાં છે.
16
17
ગુરુવાર,સપ્ટેમ્બર 3, 2009
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઇ.એસ.રાજશેખરનું હેલીકોપ્ટર દુર્ઘટનામાં થયેલા મોતને લઇને આજે સાંજે કોંગ્રેસ કાર્ય સમિતિ (સીવીસી)ની બેઠક મળવાની સંભાવના છે.
પાર્ટી સુત્રોએ આ જાણકારી આપી છે. ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને પ્રધાનમંત્રી ...
17
18
ગુરુવાર,સપ્ટેમ્બર 3, 2009
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ રાજશેખર રેડ્ડીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યું નિપજ્યું હોવાની પુષ્ટિ તેલૂગૂ ન્યૂઝ ચેનલો દ્વારા કરવામાં આવી છે.
18
19
ગુરુવાર,સપ્ટેમ્બર 3, 2009
મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીનુ હેલીકોપ્ટરની જાણ થઈ ગઈ છે. વાયુસેના અહીં પહોંચવાની કોશિશ કરી રહ્યુ છે. શરૂઆતી સંકેતોના મુજબ એ ખાતરીપૂર્વક નથી કહી શકાતુ કે હેલિકોપ્ટર દુર્ઘટના ગ્રસ્ત થયુ હતુ કે નહી.
19