National News 888

બુધવાર, 8 એપ્રિલ 2026
0

વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા નેતાઓ

ગુરુવાર,સપ્ટેમ્બર 3, 2009
0
1
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઇ.એસ.રાજશેખરનું હેલીકોપ્ટર દુર્ઘટનામાં થયેલા મોતને લઇને આજે સાંજે કોંગ્રેસ કાર્ય સમિતિ (સીવીસી)ની બેઠક મળવાની સંભાવના છે. પાર્ટી સુત્રોએ આ જાણકારી આપી છે. ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને પ્રધાનમંત્રી ...
1
2
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ રાજશેખર રેડ્ડીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યું નિપજ્યું હોવાની પુષ્ટિ તેલૂગૂ ન્યૂઝ ચેનલો દ્વારા કરવામાં આવી છે.
2
3
મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીનુ હેલીકોપ્ટરની જાણ થઈ ગઈ છે. વાયુસેના અહીં પહોંચવાની કોશિશ કરી રહ્યુ છે. શરૂઆતી સંકેતોના મુજબ એ ખાતરીપૂર્વક નથી કહી શકાતુ કે હેલિકોપ્ટર દુર્ઘટના ગ્રસ્ત થયુ હતુ કે નહી.
3
4
ગૃહ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈ એસ રાજશેખર રેડ્ડી સાથે તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. રેડ્ડીનું હેલીકોપોટર છેલ્લા પાંચ કલાકથી ગૂમ થઈ ગયું છે. મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે, હેલીકોપ્ટર સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક ...
4
4
5

હિમાચલમાં બસ દુર્ઘટના, 17 મર્યા

બુધવાર,સપ્ટેમ્બર 2, 2009
હિમાચલ પ્રદેશના સુંદરનગરના માંડી જિલ્લામાં મંગળવારે એક ખાનગી બસ 100 મીટર ઊંડી ખીણમાં જઈ પડતા 17 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યાં હતાં જ્યારે 24 થી વધુ લોકો ઘાયલ થયાં હતાં.
5
6

ઇંડિગો વિમાનનું આકસ્મિક ઉતરાણ

બુધવાર,સપ્ટેમ્બર 2, 2009
દિલ્હી જનારું ઇંડિગો એરલાઇનનું એક વિમાન ટેક્નિકલ ખરાબીના કારણે મંગળવારે આંજે અહીંના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક(આરજીઆઈએ) પર આપાત સ્થિતિમાં ઉતારવામાં આવ્યું.
6
7
વડાપ્રધાન ડો. મનમોહન સિંહે ઓણમના શુભ પ્રસંગે રાષ્ટ્રને શુભકામનાઓ પાઠવી છે. વડાપ્રધાને આજે પોતાના સંદેશમાં કહ્યું કે, ઓણમ અમારા દેશની ધર્મનિરપેક્ષ અને મહાન વારસાગત પરંપરાઓને મનાવાનો શુભ અવસર છે.
7
8
નવી દિલ્હી. ભારતે મંગળવારે પાકિસ્તાન પર આરોપ લગાવ્યો કે તે મુંબઈ હુમલાના સુત્રધારોને સજા આપવા પ્રત્યે જરા પણ ગંભીર નથી અને કહ્યું કે આવા મુદ્દાઓને અંજામ આપવા માટે આતંકવાદી પ્રવૃત્તિઓ હજી પણ યથાવત છે.
8
8
9
સુપ્રીમ કોર્ટે ભાજપમાંથી હકાલપટ્ટી કરાયેલા નેતા જસવંત સિહના વિવાદાસ્પદ પુસ્તક પર ગુજરાતમાં પ્રતિબંધ લગાડવામાં આવવાના આદેશને પડકાર આપનારી અરજી પર રાજ્યની નરેન્દ્ર મોદી સરકારને નોટીસ ફટકારી છે.
9
10

જમ્મૂ : ગોળીબારમાં જવાન શહીદ

મંગળવાર,સપ્ટેમ્બર 1, 2009
જમ્મૂ-કાશ્મીરના પુછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર સીમા પારથી થયેલા ગોળીબારમાં મંગળવારે એક સેનાના જવાનનું મૃત્યુ નિપજ્યું.
10
11
દેશમાં સ્વાઈન ફ્લૂનું સંક્રમણ ઝડપથી વધતું જઈ રહ્યું છે. પુણેમાં મંગળવારે આ રોગથી એક સાત વર્ષની બાળકીનું મૃત્યુ નિપજ્યું. આ સાથે જ અત્યાર સુધી મૃતકોની કુલ સંખ્યા 107 પહોંચી ગઈ છે.
11
12

રાજનાથસિંહના નિવાસસ્થાને બેઠક

મંગળવાર,સપ્ટેમ્બર 1, 2009
ભાજપામાં અંતર્કલહ દૂર કરવાની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સલાહના પરિપ્રેક્ષ્યમાં પાર્ટી અધ્યક્ષ રાજનાથસિંહે મંગળવારે વરિષ્ઠ નેતાઓની અહીં મહત્વપૂર્ણ બેઠક બોલાવી.
12
13
ભારતીય જનતા પાર્ટીનો આગામી અધ્યક્ષ જમીની સ્તરથી ઉપર ઉઠેલો કાર્યકર્તા હશે ન કે, બાદમાં પાર્ટીથી જોડાયેલો વ્યક્તિ. લાંબા ધમસાણ બાદ સંગઠને આ વાત પર જોર આપ્યું છે.
13
14
ભારતે ચીન સાથે સીમા વિવાદ પર જારી વાતચીતને પગલે ચીની હેલિકૉપ્ટરોના ભારતીય વાયુસીમામાં પ્રવેશ કરવા પર સતર્કતાપૂર્ણ ટિપ્પણી કરી છે.
14
15

હુ વધુ ફિલ્મો જોઈ શકતો નથી - આમિર

મંગળવાર,સપ્ટેમ્બર 1, 2009
જાણીતા ફિલ્મ અભિનેતા, નિર્દેશક અને નિર્માતા આમિર ખાન ફિલ્મો ઓછી જોઈ શકે છે. ખાને પોતાના બ્લોગમાં લખ્યુ છે કે બધી ફિલ્મો જોવા માટે એક જીંદગી ઓછી પડશે. જો કે તેમણે ફિલ્મો જોવી ખૂબ ગમે છે, પરંતુ તેઓ વધુ ફિલ્મો જોઈ શકતા નથી.
15
16

શૌરીએ વાજપેયી સાથે મુલાકાત કરી

મંગળવાર,સપ્ટેમ્બર 1, 2009
ભાજપામાં વધુ રજૂ રહેવાની વચ્ચે પાર્ટીના અસંતુષ્ટ નેતા અરુણ શોરીએ સોમવારના પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયી સાથે મુલાકાત કરી.
16
17
ભારતીય અવકાશ અનુસંધાન સંગઠન (ઈસરો) ના પ્રમુખ જી માધવન નાયરે આજે કહ્યું છે કે, ભારતનું મંગળ મિશન 2013 અને 2015 વચ્ચે મૂર્ત રૂપ લેશે.
17
18
બોની કપૂરની સલમાન ખાન સ્ટારર ફિલ્મ વૉન્ટેડ નિયત તારીખ 18 સપ્ટેમ્બરના રોજ રિલીજ નહીં થઈ શકે જો તે ચેન્નઈ કોર્ટના આદેશાનુસાર ફાઈનાન્સર સુશીલ ગુપ્તાને 9 કરોડ રૂપિયાની ચૂંકવણી નહીં કરે તો ફિલ્મની રિલીજ અટકાવી દેવામાં આવશે.
18
19
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભૂતપૂર્વ પ્રમુખ કે.એસ. સુદર્શને બીજેપીના સીનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે સોમવારે સવારે તેમના ઘર પર મુલાકાત કરી. એવું માનવામાં આવી રહ્યું છે કે, બન્ને નેતાઓ વચ્ચે પાર્ટીના અંદરૂની ઘટનાક્રમો અને આગળની રણનીતિ પર વિચાર વિમર્શ ...
19