Regional Gujarat News 591

મંગળવાર, 17 માર્ચ 2026
0

રવિવારની રજા માણવા રિસોર્ટમાં એકઠા થયા લોકો, પોલીસે દરોડા પાડતાં મચી દોડધામ

સોમવાર,મે 31, 2021
0
1
કોરોના મહામારીની સામે રસીકરણને સૌથી મોટું હથિયારના રૂપમાં જોવાઈ રહ્યુ છે. પણ ભારતમાં અત્યારે તેની ખૂબ પરેશાની છે. ઘણા રાજ્યોનો તો 18 વર્ષથી વધારે ઉમ્રના લોકોના માટે ચાલૂ રસીકરણ અભિયાનને વચ્ચે-વચ્ચે રોકવુ પડી રહ્યુ છે. તેનો મુખ્ય કારણ છે વેક્સીનની ...
1
2
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના રેડિયો કાર્યક્રમ મનની વાતને સંબોધિત કરી રહ્યા છે. આ તેમના રેડિયો કાર્યક્રમનો 77 મો સંશોધન તે લોકોના પ્રત્યે સંવેદના જેણે તેમના સગાઓને ગુમાવ્યુ - પ્રધાનમંત્રી મોદીએ આગળ કહ્યુ કે કેંદ્ર રાજ્ય રાજ્ય સરકાર અને ...
2
3
ભારતની સૌથી મોટી ડેરી સંસ્થા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ (જે અમૂલના નામે જાણીતી છે.) સામે બ્યુટી વિધાઉટ ક્રૂઅલ્ટી (BWC), પીપલ ફોર એથીકલ ટ્રીટમેન્ટ ફોર એનિમલ્સ (PETA) અને શરન ઈન્ડીયાએ એડવર્ટાઈઝીંગ સ્ટાન્ડર્ડઝ કાઉન્સિલ ઓફ ...
3
4
કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અગાઉ 11 એપ્રિલ, 2021ના રોજ રેમડેસિવિરનું ઉત્પાદન 33000 વાયલ્સ/દિન હતું તે આજે 10 ગણુ વધીને 3,50,000 વાયલ્સ/દિન થઈ ગયું છે.
4
4
5
ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા તા.29 મૅ, 2021ના રોજ એક નિવેદન જારી કરીને કોવિડ-19 ની સારવાર માટે જરૂરી તબીબી ચીજવસ્તુઓની ખરીદી ઉપર ''ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ'' (જીએસટી) માં ઉચિત રાહત આપવાના હેતુસર મેઘાલયના મુખ્યમંત્રી કોનરેડ સંગમાના કન્વીનર પદે ...
5
6
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વ વ્યાપી મહામારી કોરોના સમયમાં અનાથ-નિરાધાર બનેલા બાળકોની વેદના પ્રત્યે સંવેદના દર્શાવતા આવા બાળકોને આર્થિક આધાર સહિત અભ્યાસ અને ભવિષ્યની કારકિર્દી માટે સહાયરૂપ થવા મુખ્યમંત્રી બાલ સેવા યોજનાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
6
7
કોરોના વાયરસ પછી દેશ બ્લેક ફંગસના પ્રકોપથી ઝઝૂમી રહ્યો છે. દેશભરમાં બ્લેક ફંગસના ઘણા દર્દીઓ તેમના જીવ ગુમાવી બેસ્યા છે. દેશના ઘણા રાજ્યોમાં તેને મહામારી પણ જાહેર કરી દીધુ6 છે. બ્લેક ફંગસથી લડવા માટે અમારા સ્વાસ્થયકર્મી સતત લાગેલા છે. હવે આ યુદ્ધને ...
7
8
ભારતમાં જલ્દી જ ફાઈજરની વેક્સીન પણ ઉપલબ્ધ થશે પણ તેનાથી પહેલા એક અભ્યાસમાં તેની ક્ષમતાને લઈને મોટો દાવો કરાયુ છે. ફાઈજરની વેક્સીન કોરોનાની સામે જંગમાં થોડી ઓછી અસરદાર છે પણ
8
8
9
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 હજારથી ઓછા કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ ...
9
10
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક મહત્વની બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું જેમાં કોવિડને કારણે જે બાળકોએ તેમના વાલીઓ ગુમાવ્યા છે તેમના ટેકામાં હાથ ધરી શકાય તેવા પગલાં અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કોવિડની વર્તમાન મહામારીમાં અસર પામેલા બાળકો માટે ...
10
11
અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જિલ્લાના 12 ઇસમો સામે ફોજદારી કાર્યવાહી કરી છે. કલેક્ટરની અધ્યક્ષતા હેઠળની સમિતિના નિર્ણય બાદ વાડજ પોલીસ સ્ટેશન ખાતે સાત વ્યક્તિઓ સામે અને સોલા પોલીસ સ્ટેશન ખાતે પાંચ વ્યક્તિઓ સામે લેન્ડ ...
11
12
એક સમયે કોરોનાકાળમાં ફી મુદ્દે વિવાદના લઇને અમદાવાદની શાળાઓ ખૂબ ચર્ચામાં રહી હતી. ત્યારે આ આ વખતે શાળા સંચાલકોએ આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યું છે. અમદાવાદમાં કોરોનાકાળમાં માતા કે પિતા ગુમાવનારા વિદ્યાર્થીઓ માટે શાળા સંચાલકો તરફથી બે વર્ષની શાળાની ...
12
13
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં નિર્માણ થયેલી ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલની નિરીક્ષણ મુલાકાત લઇને ડી.આર.ડી.ઓ (ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન) તથા રાજ્ય સરકાર દ્વારા અહીં ઉભી કરાયેલી વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત જાત માહિતી ...
13
14
કોરોના સંક્રમણની બીજી લહેરે ભારત માટે મુશ્કેલ પરિસ્થિતિ ઉભી કરી દીધી. રોજ લાખો મામલા સામે આવ્યા. અત્યાર સુધી ત્રણ લાખથી વધુ લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. કોરોનાથી પ્રભાવિતોમાં બાળકોનો પણ સમાવેશ છે, જેમણે પોતાના માતા-પિતાને ગુમાવી દીધા. જેને લઈને રાજ્ય ...
14
15
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ સાયન્સ સિટી ખાતે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સાયન્સ સીટી ગુજરાત જ નહીં દેશ આખાનું આકર્ષણ છે.
15
16
કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા માટે અત્યાર સુધી પડદા પાછળ રહીને સૌથી મહત્વની ભુમિકા ભજવનાર પિડીયાટ્રીક વિભાગ રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ના બાળ દર્દીઓ તથા અન્ય દર્દીઓને જરૂરી અને અગત્યની સારવાર આપીને રાત દિવસ ફરજ બજાવી રહ્યા છે. ...
16
17
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા GPSC Class I & II ની પ્રાથમિક પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ ૬૧૫૨ ઉમેદવારો મુખ્ય લેખીત પરીક્ષા માટે કવોલીફાઈ કરવામાં આવ્યા છે.
17
18
ગુજરાત સરકારની સરકારી નોકરી માટેની પરીક્ષાને લઈને જે લોકો તૈયારી કરી રહ્યા હોય તેને માટે ખૂબ સારા સમાચાર આવ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે બધી પરીક્ષાઓનો ટાઈમ ટેબલ બગડી ગયો છે. કેટલીક તો રદ્દ પણ થઈ ગઈ છે.
18
19
રાજ્યમાં ધીમે ધીમે કોરોના સંક્રમણથી રાહત મળવા લાગી છે. નવા કેસોમાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે. શુક્વારે રાજ્યમાં નવા 2521 કેસ અને મૃત્યુ 27 નોંધાયા છે. સાજા થવાનો દર 93.36 ટકા પહોંચી ગયો છે. જે 25 દિવસ અગાઉ 74.46 ટકા હતો. આ પહેલાં ગુરૂવારે 52 દિવસ બાદ ...
19