0
Janmashtami 2021- દરેક પૂજામાં જરૂરી હોય છે પંચામૃત આ રીતે બનાવશો તો આરોગ્યને મળશે ગજબના ફાયદા
સોમવાર,ઑગસ્ટ 30, 2021
0
1
સનાતન ધર્મમાં કેટલાક એવા ટોટકા બતાવ્યા છે જેને જન્માષ્ટમીના દિવસે કરવાથી તમારી દરેક સમસ્યા દૂર થવા ઉપરાંત મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ પણ
મળે છે.
1
2
બહેનાને ભાઈ કી કલાઈ સે પ્યાર બાંધા હૈ, પ્યાર કે દો તાર સે સંસાર બાંધા હૈ.
ભઈયા મેરે રાખી કે બંધન કો નિભાના, ભૈયા મેરે છોટી બહેન કો ન ભુલાના. સુમન કલ્યાણપુરી અને લતા મંગેશકર દ્વારા ગાવામાં આવેલ રક્ષાબંધનનુ ગીત ભલે ખૂબ જુનુ ન હોય પણ ભાઈના હાથ પર
2
3
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ
પ્રભુ એવું માગું છું
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ
પ્રભુ એવું માગું છું
રહે હૃદય કમલમાં તારું ધ્યાન
પ્રભુ એવું માગું છું
3
4
5
જ્યારે જ્યારે અસુરના અત્યાચાર વધ્યા છે અને ધર્મનો પતન થયું છે. ત્યારે ત્યારે ભગવાન એ પૃથ્વી પર અવતાર લઈને સત્મ અને ધર્મની સ્થાપના કરી છે. તે કડીમાં ભાદ્રપદની કૃષ્ણ પક્ષની અષ્ટમીને મધ્યરાત્રિને અત્યાચારી કંસનો વિનાશ કરવા માટે મથુરમાં કૃષ્ણએ અવતાર ...
5
6
ભાદરવા કૃષ્ણ અષ્ટમીને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી કહે છે. કારણ કે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ મનાવવામાં આવે છે.
આ તિથિની ઘનઘોર અંધારી અડધી રાતને રોહિણી નક્ષત્રમાં મથુરાના જેલમાં વસુદેવની પત્ની દેવકીના ગર્ભથી ભગવાન શ્રીકૃષ્ણએ જન્મ લીધો હતો. આ તિથિ ...
6
7
આપણા શાસ્ત્રો પ્રમાણે શ્રાવણ મહિનાની વદ આઠમના દિવસને જન્માષ્ટમી તરીકે દેશ વિદેશમાં ધામ ધુમથી ઉજવવામાં આવે છે.
7
8
દેવદેવીઓની પૂજા ભારતવર્ષમાં પરાપૂર્વથી ચાલી આવે છે. શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આ તેહવાર જનમાષ્ટમીના એક દિવસ પહેલા ઉજવાય છે. જેને શીતળાઅષ્ટમી કહેવાય છે. આ દિવસે પણ શીતળા માતાની પૂજા કરવામા આવે છે. રવિવારે ...
8
9
જન્માષ્ટમી વ્રત તિથિ અને શુભ મૂહૂર્ત
9
10
કૃષ્ણ જન્માષ્ટમી 2020: હિન્દુ કેલેન્ડર મુજબ, ભાડોન મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તારીખ અને કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે રોહિન નક્ષત્રમાં ઉજવવામાં આવે છે. આ વખતે 12 ઓગસ્ટે જન્માષ્ટમી છે, પરંતુ આ વખતે પણ પંચાંગના ભેદને કારણે જન્માષ્ટમી 11 ઓગસ્ટે ...
10
11
પહેલાંના સમયની વાત છે. એક શેઠાણીને સાત પુત્રો હતા. સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રની વિદૂષી અને સુશીલ હતી. પરંતુ તેને ભાઈ નહોતો. એક દિવસે મોટી વહુએ ઘર લીંપવા માટે પીળી માટી લાવવા
11
12
આજે આખો દેશ પોતપોતાના ઘરમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ધૂમ ધામથી ઉજવી રહ્યા છે. હિન્દુ ધર્મમાં આ તહેવાર ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે, આ વખતે દુનિયા કોરોના સામે ઝઝૂમી રહી છે. તેથી મોટાભાગના મંદિરોમાં આજે પહેલીવાર કૃષ્ણ જન્મની ઉજવણીની અંદરનું આયોજન ...
12
13
પંચાંગ મુજબ સંકષ્ટ ચતુર્થીનો ઉપવાસ અને તહેવાર 25 ઓગસ્ટ 2021 ને બુધવારે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષના ચોથા દિવસે ઉજવવામાં આવશે. આ દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. શ્રાવણ મહિનામાં ગણેશજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં ગણેશજીને ...
13
14
જન્માષ્ટમી 2021: શ્રી કૃષ્ણ જન્માષ્ટમી આવી રહી છે અને અત્યારથી જ કૃષ્ણના ભક્તોનુ મન કૃષ્ણમય થવા લાગ્યુ છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી આ વર્ષે 30 મી ઓગસ્ટે ઉજવવામાં આવશે. અષ્ટમી તિથિ 29 ઓગસ્ટના રાત્રે 11.25 થી શરૂ થઈ રહી છે, જે 30 ઓગસ્ટના બપોરે 1.59 ...
14
15
એક અઠવાડિયે પહેલા અફગાનિસ્તાન પર કબ્જોહિંદુ પંચાગ ભાદ્રપદના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિને શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. ભાદ્રપદ મહીના અને રોહિણી નક્ષત્ર અને અષ્ટમી તિથિ તેણે નક્ષત્રોમાં ઉજવાય છે. ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ આ સમયે
જન્માષ્ટમી 30 ઓગસ્ટને ...
15
16
સોમવારના ઉપવાસ ચૈત્ર ,વૈશાખ, કાર્તિક અને માર્ગશીર્ષના તેજસ્વી પખવાડિયામાં પ્રથમ તારીખ થી શરૂ થાય છે . આ સોળ સોમવાર પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક રાખવાથી મનગમતા ફળની પ્રાપ્તિ થાય છે પણ શ્રાવણ મહિનાના સોમવારે ઉપવાસ અને ભગવાન શિવની પૂજા- અર્ચના ...
16
17
રક્ષાબંધનનો તહેવાર આજે એટલે કે 22 ઓગસ્ટ (રવિવારે) છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક છે. આ ખાસ દિવસે બહેનો પોતાના ભાઈઓના કાંડા પર રરક્ષાસૂત્ર બાંધે છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. બીજી બાજુ ભાઈઓ ...
17
18
રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર સંબંધો અને લાગણીઓનો તહેવાર છે.. રક્ષાબંધન એટલે ફક્ત ભાઈને રાખડી બાંધવી અને બદલામાં ભેટ લેવી એટલા જ પુરતો સીમિત નથી. રક્ષાબંધનના તહેવાર પાછળનુ તાત્પર્ય અને તે ઉજવવાની વિધિ વિશે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે.. તો જાણો તેના ...
18
19
માનવજાતમાં ‘મા’નો પ્રેમ અને શુશ્રુષા બીજું કોઈ જ દાખવી ન શકે. માતૃપ્રેમ પછી જગતમાં ભગિની પ્રેમનું સ્થાન છે. આ બે સંબંધોની તોલે જગતમાં બીજો કોઈ સબંધ ન આવે. પિતા-પુત્ર, ભાઈ-ભાઈ, પતિ-પત્નિ વગેરેના પ્રેમમાં માત્ર સ્વાર્થ હોય છે. જ્યારે માતૃપ્રેમ અને ...
19